Kitchen Tips : બળી ગયેલા વાસણમાં લાવો ફરી નવા જેવી ચમક, આ ટીપ્સથી વાસણ થઈ જશે ચકચકાટ
રસોડાના કેટલાક વાસણો જે જમાવાનું બનાવતા ક્યારેક બળી જાય છે અને ડાઘ પડી જાય છે. તે ડાઘ હટાવી શકાતા નથી. તે પછી ચાના વાસણ હોય કે પછી જમવાનું બનાવતા હોય તે કૂકર કે તપેલી સહિતના વાસણો હોય છે જેના પર કાળા કે કથ્થાઈ ડાઘ પડી ગયા હોય છે.
Latest News Updates
Most Read Stories