પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયો પર કર્યો કટાક્ષ, પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા, જુઓ Video

કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પાટિદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યાનો વીડિયો સામે આવ્યો છે. પરેશ ધાનાણીએ આ વીડિયોમાં પટેલો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહ્યા હતા આ સાથે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 1995માં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2024 | 2:16 PM

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યો છે. પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદારોને હરખ પદુડા કહ્યાં હતા. આ સાથે “1995માં ભય, ભુખ અને ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું” હોવાના પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

આ સમયે પરેશ ધાનાણીના એક વીડિયોની લાઈન ખુબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ધાનાણી બોલ્યા હતા કે “પટેલ અને બાપુ હરખ પદુડા થઇને દરરોજ 10 ડોલ પાણી પાયું”

પરેશ ધાનાણીના નિવેદન બાદ વિવાદ

કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યાનો વીડિયો સામે આવ્યો છે. પરેશ ધાનાણીએ આ વીડિયોમાં પટેલો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહ્યા હતા. આ સાથે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 1995માં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું. પટેલ અને બાપુ હરખ પદૂડા થઈને 10 ડોલ પાણી પાયું. આ નિવેદન બાદ વિવાદ થઈ રહ્યો છે.આ સાથે ધાનાણીએ 1995ને યાદ કરાવ્યો હતો.

ધાનાણીએ પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે કોઈ સમાજ બાકી રહ્યા નથી, વારાફરતી બધાનો વારો આવી રહ્યો છે. મળતી મુજબ રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આ દરમિયાન માલધારી સમાજના કાર્યક્રમમાં પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં પાટીદારો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહી કટાક્ષ કર્યો હતો.

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">