અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 2 ઈજાગ્રસ્ત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

ગુજરાત કોલેજ પાસે આવેલા મધુવન ફ્લેટના ત્રીજા માળે આગ લાગી હતી. કૃણાલ ઓર્ગેનિકસ નામની ખાનગી કંપનીની ઓફિસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2024 | 4:45 PM

ગરમી શરૂ થતાં જ આગના બનાવો વધી જતા હોય છે. અમદાવાદમાં એક જ દિવસમાં બે અલગ અલગ આગની ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો ગુજરાત કોલેજ પાસે ભીષણ આગ લાગી હતી. આ બનાવમાં ફાયર બ્રિગેડ દ્વારા આગમાં ફસાયેલા 40 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે.

ગુજરાત કોલેજ પાસે આવેલા મધુવન ફ્લેટના ત્રીજા માળે આગ લાગી હતી. કૃણાલ ઓર્ગેનિકસ નામની ખાનગી કંપનીની ઓફિસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આગની બીજી ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના વાંચ ગામમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં એકનું મોત થયું હતું. તો ઘરમાં આગ લાગતા બે લોકો ઘાયલ થયા હતા. આ ગામમાં 10 દિવસમાં આગ લાગવાથી મોતની બીજી ઘટના સામે આવી છે. ગામમાં ફટાકડાનું કામ કરતા અનેક મજૂરો રહે છે. અનેક મકાનોમાં ફટાકડાનો સંગ્રહ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો ગરમીથી શેકાવવા માટે થઈ જાવ તૈયાર, રાજ્યના આ વિસ્તારોમાં કરાઈ હીટવેવની આગાહી

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">