શું તમે પણ ખાઓ છો ભેળસેળવાળું ઘી ? આ 5 રીતે ઘીની શુધ્ધતા તપાસો
સારી ગુણવત્તા વાળુ ઘી શોધવું હવે એક મોટું કામ બની શકે છે કારણ કે ભેળસેળવાળું ઘી બજારમાં કોઈપણ સંકોચ વિના વેચાઈ રહ્યું છે. લોકો તેને ખરીદીને લાવે છે, ત્યારે તેમને લાગે છે કે ઘી સારૂ હશે પણ તે ભેળસેળવાળું હોય છે. ખબર પણ નથી હોતી કે આ ઘી અનેક રોગોને આમંત્રણ આપે છે.
Latest News Updates
Most Read Stories