રોકાણકારો જોઈ લો લિસ્ટ, મંગળવારને 30 એપ્રિલે આ 7 શેરમાં માર્કેટ ખૂલતાં લાગી શકે છે Upper Circuit
શેરબજારમાં કોઈપણ શેરમાં પૈસા રોકતા પહેલા સર્કિટ લિમિટ ચેક કરી લેવી જોઈએ. ખાસ કરીને, બે પ્રકારની સર્કિટના નિયમ લાવવામાં આવ્યા છે. જેમાં એક અપર સર્કિટ છે અને બીજી છે લોઅર સર્કિટ. તેમાં પણ આજે આપણે પર સર્કિટ અંગે વાત કરીએ તો અપર સર્કિટ ત્યારે લાગે છે જ્યારે સ્ટોક અથવા ઇન્ડેક્સ સર્કિટ ચોક્કસ મર્યાદા સુધી વધે છે. Tv9 દ્વારા આવી 7 જેટલી કંપની વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં Upper Circuit લાગી શકે છે.
Latest News Updates
Most Read Stories