સબકા સપના મની મની :આ મ્યુચ્યુઅલ ફંડ્સે આપ્યુ FD કરતા 4 ગણું વળતર, જાણો કયા છે આ મ્યુચ્યુઅલ ફંડ્સ

લોકો બેંકની યોજનાઓમાં મળતા રિટર્ન કરતા સારુ વળતર મેળવવા ઇચ્છતા હોય છે. આજના સમયમાં લોકો શેરબજારમાંથી સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ તેમાં ઘણું જોખમ છે. જો કે તમે ઓછા જોખમ સાથે શેરબજારમાંથી જ સારુ એવુ વળતર પ્રાપ્ત કરી શકો છો.

| Updated on: Mar 18, 2024 | 9:03 AM
લોકો બેંકની યોજનાઓમાં મળતા રિટર્ન કરતા સારુ વળતર મેળવવા ઇચ્છતા હોય છે. આજના સમયમાં લોકો શેરબજારમાંથી સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ તેમાં ઘણું જોખમ છે. જો કે તમે ઓછા જોખમ સાથે શેરબજારમાંથી જ સારુ એવુ વળતર પ્રાપ્ત કરી શકો છો.

લોકો બેંકની યોજનાઓમાં મળતા રિટર્ન કરતા સારુ વળતર મેળવવા ઇચ્છતા હોય છે. આજના સમયમાં લોકો શેરબજારમાંથી સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ તેમાં ઘણું જોખમ છે. જો કે તમે ઓછા જોખમ સાથે શેરબજારમાંથી જ સારુ એવુ વળતર પ્રાપ્ત કરી શકો છો.

1 / 6
જો તમે ઓછા જોખમ સાથે FD અને બોન્ડ કરતા વધુ વળતર ઇચ્છતા હોવ તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમને FD પર સરેરાશ 7-8% વળતર મળે છે, જ્યારે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ તમને 30% થી વધુ કમાણી કરી આપી શકે છે.

જો તમે ઓછા જોખમ સાથે FD અને બોન્ડ કરતા વધુ વળતર ઇચ્છતા હોવ તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમને FD પર સરેરાશ 7-8% વળતર મળે છે, જ્યારે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ તમને 30% થી વધુ કમાણી કરી આપી શકે છે.

2 / 6
નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 37.5 ટકા વળતર આપવામાં સફળ રહ્યું છે. તો  ICICI પ્રુડેન્શિયલ બ્લુચીપ ફંડે પણ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 35% વળતર આપ્યું છે.

નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 37.5 ટકા વળતર આપવામાં સફળ રહ્યું છે. તો ICICI પ્રુડેન્શિયલ બ્લુચીપ ફંડે પણ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 35% વળતર આપ્યું છે.

3 / 6
HDFC ટોપ-100 ફંડે તેના રોકાણકારોને લગભગ 35 ટકા વળતર આપ્યું છે. JM લાર્જ કેપ ફંડનું માર્કેટ કેપ માત્ર 73 કરોડ રુપિયા છે, પરંતુ તેણે રોકાણકારોને 38 ટકા વળતર આપ્યું છે.

HDFC ટોપ-100 ફંડે તેના રોકાણકારોને લગભગ 35 ટકા વળતર આપ્યું છે. JM લાર્જ કેપ ફંડનું માર્કેટ કેપ માત્ર 73 કરોડ રુપિયા છે, પરંતુ તેણે રોકાણકારોને 38 ટકા વળતર આપ્યું છે.

4 / 6
ટાટા લાર્જ કેપ ફંડે રોકાણકારોને અદભૂત 31% જેટલુ વળતર આપ્યું છે. આજના સમયમાં લોકો ઊંચા વળતર માટે કોઈપણ ઓછા NAV ફંડમાં નાણાંનું રોકાણ કરે છે.

ટાટા લાર્જ કેપ ફંડે રોકાણકારોને અદભૂત 31% જેટલુ વળતર આપ્યું છે. આજના સમયમાં લોકો ઊંચા વળતર માટે કોઈપણ ઓછા NAV ફંડમાં નાણાંનું રોકાણ કરે છે.

5 / 6
નોંધ- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શેરબજારને આધીન હોય છે. જેથી તેમાં રોકાણ કરતા પહેલા માર્કેટ નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.

નોંધ- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શેરબજારને આધીન હોય છે. જેથી તેમાં રોકાણ કરતા પહેલા માર્કેટ નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.

6 / 6

Latest News Updates

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">