Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ એ સામૂહિક રીતે રોકાણ કરવા માટેની વ્યાવસાયિક યોજના છે. મ્યુચ્યુઅલ ફંડ એક ફાઇનાન્શિયલ સાધન છે, જે ઘણા રોકાણકારો પાસેથી પૈસા એકત્રિત કરીને બનાવવામાં આવે છે. AMCS (એસેટ મેનેજમેન્ટ કંપનીઓ) બોન્ડ્સ, શેર્સ, ડેબ્ટ્સ, સ્ટૉક્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની અન્ય સંપત્તિઓ જેવી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ વિવિધ પ્રકારની સિક્યોરિટીઝમાં ફંડની ફાળવણી કરે છે. જે તેમના રોકાણકારોને આ રોકાણો સાથે તેમના નફા વધારવાની મંજૂરી આપે છે.

લાંબા ગાળા માટે હોય કે ટૂંકા ગાળા માટે હોય, દરેક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં મ્યુચ્યુઅલ ફંડના પોતાના ફાયદાઓ છે. જોખમ વહેંચી જવાતુ હોવાના કારણે રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ સૌથી લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે.મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી ઇચ્છા મુજબ કોઈપણ સમયે તમારી એકમોને રિડીમ કરી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ નાની રકમમાં રોકાણ કરવાની સુવિધા પ્રદાન કરે છે. તેનો અર્થ એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે ઘણા પૈસાની જરૂર નથી. તમે તમારી આવક અને રોકડ પ્રવાહ અનુસાર રોકાણ કરી શકો છો. જો તમે માસિક પગાર પર આધારિત હોવ તો તમે રોકાણની SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) પસંદ કરી શકો છો અને દર મહિને અથવા નિયમિત અંતરાલ પર એક નિશ્ચિત રકમ ઇન્વેસ્ટ કરી શકો છો. તમે ઓછામાં ઓછા 100 રુપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો છો અને મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી.

Read More

SIP Tips : SIP એ બનાવ્યા કરોડપતિ, 10,000 રૂપિયાથી શરૂ કરી બનાવ્યું 2 કરોડનું ફંડ

આજકાલ શેરબજારમાં અરાજકતાનો માહોલ છે. છેલ્લા 5 મહિનામાં બજાર લગભગ 12 હજાર પોઈન્ટ ઘટ્યું છે. ત્યારે તમારા માટે કરોડપતિ બનવાની ટિપ્સ અહીં આપવામાં આવી છે.

HSBC મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નવી ફાઇનાન્શિયલ સર્વિસિસ ફંડ લોન્ચ

HSBC મ્યુચ્યુઅલ ફંડની આ યોજનામાં રોકાણ 6 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે કરી શકાય છે. આ સ્કીમ નાણાકીય સેવા કંપનીઓના શેરમાં રોકાણ કરશે. ઘણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓના ફાઇનાન્શિયલ સર્વિસ ફંડ બજારમાં પહેલેથી જ હાજર છે.

શેરબજારના નબળા વલણ છતાં, મિડકેપ અને સ્મોલકેપમાં લાર્જકેપ રોકાણ પણ ચાલુ છે

શેરબજાર નીચું જઈ રહ્યું છે. શેરબજારમાં ઘણા રોકાણકારો નુકસાન સહન કરી રહ્યા છે. તે જ સમયે, બજારમાં નીચું જઈ રહ્યું હોવાને કારણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો પણ ચિંતિત છે. જોકે, કેટલાક ફંડ્સ એવા છે જેણે રોકાણકારોને મોટા નુકસાનથી બચાવ્યા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ ફંડનો સમાવેશ થાય છે.

શું તમે SIPમાં આંખ આડા કાન કરી રહ્યા છો, આ 3 ભૂલોને કારણે થશે નુકસાન?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ લોકો માટે માત્ર સરળ નથી, પરંતુ લાંબા ગાળામાં તેમને સારું વળતર આપવામાં પણ સક્ષમ છે,પરંતુ આટલી સરળતા છતા તમારે રોકાણ સમયે અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડે, તે કઇ બાબતો છે તે અમે તમને આ લેખમાં જણાવીશું..

6 Types Of SIP : બચત કરતા પહેલા જાણી લો SIPના આ 6 પ્રકાર વિશે

આજના સમયમાં કોઇ પણ વ્યક્તિ બચત અને રોકાણ કરીને પોતાના નાણાં બમણા કરી ભવિષ્ય સુરક્ષિત કરવા માગે છે. ત્યારે આજના સમયમાં રોકાણ માટે SIPએ ખૂબ જ મનપસંદ વિકલ્પ બની રહ્યો છે. કેમ કે તમે નાની નાની રકમનું પણ રોકાણ કરીને સારુ ભંડોળ એકઠુ કરી શકો છો. જો કે SIPમાં રોકાણ કરતા પહેલા તમારે તેના વિવિધ પ્રકાર વિશે જાણી લેવુ જોઇએ.

Small-Cap Funds : સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ

હાલમાં સ્થાનિક શેરબજારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે, આવી સ્થિતિમાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડ એવા છે જેણે સારું વળતર આપ્યું છે.

Mutual Funds : 2025માં અમીર બનાવી શકે છે આ મ્યુચ્યુઅલ ફંડ્સ, અહીં રોકાણ કરવાની સાચી રીત સમજો

Smart Investment Strategies : જો તમે 2025 માં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પૈસા કમાવવા માંગો છો તો તમારે સાચો રસ્તો જાણવો જોઈએ. આજે અમે તમને ન માત્ર પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ પણ તમને એવા કેટલાક શ્રેષ્ઠ ફંડ્સ વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ જેમાં સારી સંભાવના છે. ચાલો વિગતવાર સમજીએ.

ETFમાં પૈસા રોકવાના 4 મોટા ફાયદા, જાણી લો થશે મોટો ફાયદો, જુઓ Video

કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા અમે તેનું વળતર તપાસીએ છીએ. વળતર સિવાય, અન્ય ઘણા પરિબળો છે જેને ધ્યાનમાં લેવાના છે. આવી સ્થિતિમાં, ETF પસંદ કરતી વખતે, તમારે તેના ફાયદાઓ વિશે જાણવું જોઈએ. જાણો ETF રોકાણના ફાયદા.

ETFમાં કેટલી લિક્વિડિટી હોય છે ? રોકાણ કરતા પહેલા કેમ લિક્વિડિટી જાણવી જોઈએ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે લિક્વિડિટી એ મહત્વનું પરિબળ છે. રોકાણના દૃષ્ટિકોણથી લિક્વિડિટી શા માટે મહત્વપૂર્ણ છે? તેમજ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં લિક્વિડિટી કેવી છે? ચાલો સમજીએ

Smart Beta ETF ની લો Volatility વ્યૂહરચના કેટલી ફાયદાકારક છે?

સ્માર્ટ બીટા વ્યૂહરચનાનો ફાયદો એ છે કે તે જોખમ ઘટાડીને વધુ સારું વળતર આપવાનો પ્રયાસ કરે છે. સ્માર્ટ બીટા ફંડની એક વ્યૂહરચના Low Volatility છે. Low Volatility વ્યૂહરચના કેવી રીતે કામ કરે છે? તે રોકાણકારોને શેરબજારના ઉતાર-ચઢાવથી કેવી રીતે રક્ષણ આપે છે? જાણો આ વીડિયોમાં..

Exchange Traded Funds શું છે, કેવી રીતે કામ કરે છે ETF?

રોકાણને લઈને લોકોના મનમાં ઘણી વાર મૂંઝવણ રહે છે. શું મારે મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ કરવું જોઈએ? આવા લોકો માટે Exchange Traded Fund રોકાણનો સારો વિકલ્પ બની શકે છે. ETF શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જાણો આ વીડિયોમાં-

Mutual Fund કરતાં ઓછા ખર્ચ સાથેનો સોદો છે ETF, થઈ શકે છે મોટી કમાણી !

Exchange Traded Fund એ ઓછી કિંમતનું રોકાણ છે. તેનો ખર્ચ ગુણોત્તર એટલે કે ફંડના સંચાલન માટે વસૂલવામાં આવતી ફી એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ કરતાં ઓછી છે. ઓછી કિંમતના ETFથી તમને કેવી રીતે ફાયદો થઈ શકે?

આ 5 ELSS મ્યુચ્યુઅલ ફંડ્સ શેરબજાર કરતાં વધુ કમાણી કરાવી રહ્યાં છે, ટેક્સ સેવિંગમાં પણ થયો ફાયદો

ટોચના 5 ELSS ફંડોએ છેલ્લા એક વર્ષમાં ઉત્તમ વળતર આપ્યું છે, જે 25% થી 36% ની રેન્જમાં છે. SBI લોંગ ટર્મ ઈક્વિટી ફંડે 32.96% વળતર આપ્યું છે. જ્યારે ક્વોન્ટમ ELSS એ 25% થી વધુ વળતર આપ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ SIP એ બનાવ્યો રેકોર્ડ, 11 મહિનામાં 233% નો વધારો

ICRA એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી SIPમાં કુલ નેટ ફ્લો રુપિયા 9.14 લાખ કરોડ હતો. જે વર્ષ 2023માં રુપિયા 2.74 લાખ કરોડ જોવા મળ્યો હતો. મતલબ કે SIPમાં 233 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

મ્યુચ્યુઅલ ફંડ 1 વર્ષમાં કેટલું વળતર આપે છે ?

જો તમે Mutual Fund માં રોકાણ કરો છો, તો તમે તેમાં બે રીતે રોકાણ કરી શકો છો. પ્રથમ, તમે દર મહિને એક નિશ્ચિત રકમની SIP શરૂ કરી શકો છો. બીજું, તમે એક વર્ષ, બે વર્ષ અને 5 વર્ષ માટે એકસાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">