AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: હવે અહીં માત્ર કાટમાળનો ઢગલો, એક સમયે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતું મોરોક્કોનું આ ગામ

મૌલે બ્રાહિમ તેના મનોહર દૃશ્યો અને મરાકેશ શહેરની નિકટતાને કારણે મોરોક્કોના પ્રવાસીઓમાં પ્રિય ગામ છે.જે તીવ્ર ભૂકંપથી હચમચી ગયું હતું. શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બંધ થયા ત્યાં સુધીમાં એટલાસ પર્વત પર આવેલું આ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. તેમાં હજારો લોકોના મોત થયા હતા, ઘણા ઘરો ધરાશાયી થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 3:54 PM
Share
મૌલે બ્રાહિમ તેના મનોહર દૃશ્યો અને મરાકેશ શહેરની નિકટતાને કારણે મોરોક્કોના પ્રવાસીઓમાં પ્રિય ગામ છે.જે તીવ્ર ભૂકંપથી હચમચી ગયું હતું. શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બંધ થયા ત્યાં સુધીમાં એટલાસ પર્વત પર આવેલું આ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. તેમાં હજારો લોકોના મોત થયા હતા, ઘણા ઘરો ધરાશાયી થયા હતા.

મૌલે બ્રાહિમ તેના મનોહર દૃશ્યો અને મરાકેશ શહેરની નિકટતાને કારણે મોરોક્કોના પ્રવાસીઓમાં પ્રિય ગામ છે.જે તીવ્ર ભૂકંપથી હચમચી ગયું હતું. શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બંધ થયા ત્યાં સુધીમાં એટલાસ પર્વત પર આવેલું આ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. તેમાં હજારો લોકોના મોત થયા હતા, ઘણા ઘરો ધરાશાયી થયા હતા.

1 / 6
3,000 થી ઓછી વસ્તી ધરાવતું આ ગામ એક સમયે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતું. હવે બચાવકર્મીઓ ખંડેર ઈમારતોના કાટમાળ નીચે શ્વાસ લઈ રહેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગામના દ્રશ્યો ખૂબ જ ડરામણા છે.

3,000 થી ઓછી વસ્તી ધરાવતું આ ગામ એક સમયે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતું. હવે બચાવકર્મીઓ ખંડેર ઈમારતોના કાટમાળ નીચે શ્વાસ લઈ રહેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગામના દ્રશ્યો ખૂબ જ ડરામણા છે.

2 / 6
ભૂકંપના કેન્દ્રથી લગભગ 45 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત આ ગ્રામીણ સમુદાયના લોકો ઈંટના મકાનોમાં રહે છે, જે હવે રહેવા યોગ્ય નથી. ગામના રહેવાસી અયુબ તૌદિતે કહ્યું કે, અમને એવો આંચકો લાગ્યો કે જાણે કયામતનો દિવસ હોય. 10 સેકન્ડ અને બધું બરબાદ થઈ ગયું.

ભૂકંપના કેન્દ્રથી લગભગ 45 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત આ ગ્રામીણ સમુદાયના લોકો ઈંટના મકાનોમાં રહે છે, જે હવે રહેવા યોગ્ય નથી. ગામના રહેવાસી અયુબ તૌદિતે કહ્યું કે, અમને એવો આંચકો લાગ્યો કે જાણે કયામતનો દિવસ હોય. 10 સેકન્ડ અને બધું બરબાદ થઈ ગયું.

3 / 6
ભૂકંપના આંચકા 1 મિનિટથી વધુ સમય સુધી અનુભવાયા હતા. ગભરાયેલા ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ઘરોમાંથી દોડી આવ્યા હતા. તેઓ તેમના વિસ્તારમાં પાછા ફર્યા, ત્યારે લોકોએ કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું.

ભૂકંપના આંચકા 1 મિનિટથી વધુ સમય સુધી અનુભવાયા હતા. ગભરાયેલા ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ઘરોમાંથી દોડી આવ્યા હતા. તેઓ તેમના વિસ્તારમાં પાછા ફર્યા, ત્યારે લોકોએ કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું.

4 / 6
ઉત્તર અમેરિકન દેશ મોરક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000 થી વધુ થઈ ગયો છે અને 2,059 લોકો ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, શુક્રવારના ભૂકંપમાં 2,012 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બચાવકર્તા ભૂકંપથી અસરગ્રસ્ત દૂરના વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

ઉત્તર અમેરિકન દેશ મોરક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000 થી વધુ થઈ ગયો છે અને 2,059 લોકો ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, શુક્રવારના ભૂકંપમાં 2,012 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બચાવકર્તા ભૂકંપથી અસરગ્રસ્ત દૂરના વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

5 / 6
ગામની મોટાભાગની અર્થવ્યવસ્થા ખેતી અને પ્રવાસન પર નિર્ભર છે. હવે સમય જ કહેશે કે ગામનું પુનઃનિર્માણ કરવામાં અને જીવન સામાન્ય થવામાં અને પ્રવાસીઓનું આગમન ફરી શરૂ થવામાં કેટલો સમય લાગશે.

ગામની મોટાભાગની અર્થવ્યવસ્થા ખેતી અને પ્રવાસન પર નિર્ભર છે. હવે સમય જ કહેશે કે ગામનું પુનઃનિર્માણ કરવામાં અને જીવન સામાન્ય થવામાં અને પ્રવાસીઓનું આગમન ફરી શરૂ થવામાં કેટલો સમય લાગશે.

6 / 6
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">