AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનને દુનિયાના નક્શામાંથી હટાવવા માટે કેટલા ન્યુક્લિયર બોમ્બ જોઈએ?

Nuclear Weapons: પરમાણુ શસ્ત્રોની અસર ફક્ત બોમ્બ ફેંકવા સુધી મર્યાદિત નથી. રેડિયેશન, ફોલઆઉટ, EMP, વાતાવરણીય અસરો હજારો કિલોમીટર સુધી અસર કરે છે. મોટા શહેર પર 200-500 કિલોટનનો બોમ્બ નાખવામાં આવે તો લાખો લોકો મરી શકે છે.

| Updated on: May 08, 2025 | 5:16 PM
Nuclear Weapons: શું પરમાણુ બોમ્બથી આખા પાકિસ્તાનનો નાશ કરી શકાય છે. ટેકનિકલી જવાબ તો હા છે, તેમ છતાં પણ Strategically અને Ethically રીતે ના કરી શકાય. ભારત પાસે No First Use (NFU) નીતિ છે એટલે કે ભારત પહેલા પરમાણુ હુમલો કરતું નથી, તે ફક્ત જવાબી બદલો લે છે. પાકિસ્તાનની પરમાણુ નીતિ વધુ આક્રમક અને અસ્પષ્ટ છે.

Nuclear Weapons: શું પરમાણુ બોમ્બથી આખા પાકિસ્તાનનો નાશ કરી શકાય છે. ટેકનિકલી જવાબ તો હા છે, તેમ છતાં પણ Strategically અને Ethically રીતે ના કરી શકાય. ભારત પાસે No First Use (NFU) નીતિ છે એટલે કે ભારત પહેલા પરમાણુ હુમલો કરતું નથી, તે ફક્ત જવાબી બદલો લે છે. પાકિસ્તાનની પરમાણુ નીતિ વધુ આક્રમક અને અસ્પષ્ટ છે.

1 / 6
પાકિસ્તાનનો વિસ્તાર 881,000 ચોરસ કિમી છે. ગીચ વસ્તીવાળા વિસ્તારો આશરે 100–150 શહેરો/વસ્તી કેન્દ્રો. તેમજ આ વસ્તીને નાશ કરવા માટે અંદાજિત બોમ્બ 120-150 જોઈએ. તેમજ આપણે જોઈએ તો ભારત પાસે પરમાણુ શસ્ત્રો 160 (SIPRI 2024 ડેટા મુજબ) છે.

પાકિસ્તાનનો વિસ્તાર 881,000 ચોરસ કિમી છે. ગીચ વસ્તીવાળા વિસ્તારો આશરે 100–150 શહેરો/વસ્તી કેન્દ્રો. તેમજ આ વસ્તીને નાશ કરવા માટે અંદાજિત બોમ્બ 120-150 જોઈએ. તેમજ આપણે જોઈએ તો ભારત પાસે પરમાણુ શસ્ત્રો 160 (SIPRI 2024 ડેટા મુજબ) છે.

2 / 6
પરમાણુ શસ્ત્રોની અસર ફક્ત બોમ્બ ફેંકવા સુધી મર્યાદિત નથી. રેડિયેશન, ફોલઆઉટ, EMP, વાતાવરણીય અસરો હજારો કિલોમીટર સુધી અસર કરે છે. મોટા શહેર પર 200-500 કિલોટનનો બોમ્બ નાખવામાં આવે તો લાખો લોકો મરી શકે છે.

પરમાણુ શસ્ત્રોની અસર ફક્ત બોમ્બ ફેંકવા સુધી મર્યાદિત નથી. રેડિયેશન, ફોલઆઉટ, EMP, વાતાવરણીય અસરો હજારો કિલોમીટર સુધી અસર કરે છે. મોટા શહેર પર 200-500 કિલોટનનો બોમ્બ નાખવામાં આવે તો લાખો લોકો મરી શકે છે.

3 / 6
Mutually Assured Destruction (MAD): જો ભારત આખા પાકિસ્તાનનો નાશ કરવા માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે તો પાકિસ્તાન પણ બદલો લેશે. તો પરિસ્થિતિ એવી થશે કે ભારતમાં પણ મોટી જાનહાનિ થશે. બંને દેશોમાં કરોડો લોકોના મોત થઈ શકે છે. સમગ્ર એશિયામાં હવા અને પર્યાવરણ ઝેરી બનશે. એટલા માટે તેને "MAD (Mutually Assured Destruction)" કહેવામાં આવે છે - એટલે કે બંને એકબીજાનો નાશ કરશે અને પોતે પણ નાશ પામશે.

Mutually Assured Destruction (MAD): જો ભારત આખા પાકિસ્તાનનો નાશ કરવા માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે તો પાકિસ્તાન પણ બદલો લેશે. તો પરિસ્થિતિ એવી થશે કે ભારતમાં પણ મોટી જાનહાનિ થશે. બંને દેશોમાં કરોડો લોકોના મોત થઈ શકે છે. સમગ્ર એશિયામાં હવા અને પર્યાવરણ ઝેરી બનશે. એટલા માટે તેને "MAD (Mutually Assured Destruction)" કહેવામાં આવે છે - એટલે કે બંને એકબીજાનો નાશ કરશે અને પોતે પણ નાશ પામશે.

4 / 6
ભારતની નીતિ અને આંતરરાષ્ટ્રીય કાયદો: ભારત પરમાણુ શસ્ત્રોને યુદ્ધ-લડાઈનું શસ્ત્ર નહીં પણ "રાજકીય શસ્ત્ર" માને છે. સંયુક્ત રાષ્ટ્ર, NPT (Non-Proliferation Treaty) અને ICJ જેવા સંગઠનો પરમાણુ શસ્ત્રોના ઉપયોગને યુદ્ધ અપરાધ ગણી શકે છે.

ભારતની નીતિ અને આંતરરાષ્ટ્રીય કાયદો: ભારત પરમાણુ શસ્ત્રોને યુદ્ધ-લડાઈનું શસ્ત્ર નહીં પણ "રાજકીય શસ્ત્ર" માને છે. સંયુક્ત રાષ્ટ્ર, NPT (Non-Proliferation Treaty) અને ICJ જેવા સંગઠનો પરમાણુ શસ્ત્રોના ઉપયોગને યુદ્ધ અપરાધ ગણી શકે છે.

5 / 6
જો ભારત ઇચ્છે તો પણ આખા પાકિસ્તાનનો નાશ કરવા માટે તેને 100+ પરમાણુ બોમ્બની જરૂર પડશે, પરંતુ આમ કરવું એ માત્ર નૈતિક અને માનવીય દુર્ઘટના જ નહીં પણ ભારત માટે આત્મઘાતી પગલું પણ હશે.

જો ભારત ઇચ્છે તો પણ આખા પાકિસ્તાનનો નાશ કરવા માટે તેને 100+ પરમાણુ બોમ્બની જરૂર પડશે, પરંતુ આમ કરવું એ માત્ર નૈતિક અને માનવીય દુર્ઘટના જ નહીં પણ ભારત માટે આત્મઘાતી પગલું પણ હશે.

6 / 6

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">