IRCTC Tour : સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવશે આઈઆરસીટીસી, જાણો UP સહિત ગુજરાતના શહેરો માટે પ્રવાસની વિગતો

Bharat Gaurav Train : લોકોની માગને ધ્યાને લઈને IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા સાત જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે એક ટાઈમટેબલ લઈને આવી છે. જેમાં તમે એકસાથે 07 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો.

| Updated on: May 27, 2024 | 12:40 PM
Bharat Gaurav Train : ભારતીય રેલવે એ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને તેનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે. હાલમાં ભારતીય રેલવેનું નેટવર્ક 68 હજાર કિલોમીટરથી વધુ છે અને 8 હજારથી વધુ રેલવે સ્ટેશનો છે.

Bharat Gaurav Train : ભારતીય રેલવે એ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને તેનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે. હાલમાં ભારતીય રેલવેનું નેટવર્ક 68 હજાર કિલોમીટરથી વધુ છે અને 8 હજારથી વધુ રેલવે સ્ટેશનો છે.

1 / 6
IRCTC સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવશે. આ માટે આ યાત્રા ગોરખપુરથી શરૂ થશે અને બનારસ, પ્રયાગરાજ, રાયબરેલી, લખનઉ, કાનપુર, ઉરઈ, લક્ષ્મીબાઈ થઈને ઔરંગાબાદ અને ખંડવા જશે.

IRCTC સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવશે. આ માટે આ યાત્રા ગોરખપુરથી શરૂ થશે અને બનારસ, પ્રયાગરાજ, રાયબરેલી, લખનઉ, કાનપુર, ઉરઈ, લક્ષ્મીબાઈ થઈને ઔરંગાબાદ અને ખંડવા જશે.

2 / 6
આ પેકેજ હેઠળ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે.

આ પેકેજ હેઠળ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે.

3 / 6
દેશની અંદર સાત જ્યોતિર્લિંગના દર્શન માટેનું પેકેજ 26 જૂને ભારત ગૌરવ ટ્રેન દ્વારા શરૂ કરવામાં આવશે. જે 12 રાત અને 13 દિવસનું હશે.

દેશની અંદર સાત જ્યોતિર્લિંગના દર્શન માટેનું પેકેજ 26 જૂને ભારત ગૌરવ ટ્રેન દ્વારા શરૂ કરવામાં આવશે. જે 12 રાત અને 13 દિવસનું હશે.

4 / 6
તમે તમારી પસંદગી અને બજેટ પ્રમાણે ટ્રેનના સ્લીપર ક્લાસ, સેકન્ડ એસી અને થર્ડ એસી પસંદ કરી શકો છો. જો તમે ઈકોનોમી ક્લાસ (સ્લીપર)માં મુસાફરી કરો છો તો તમારે 22,150 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે કમ્ફર્ટ ક્લાસ (થર્ડ એસી) પેકેજ લો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 36,700 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કમ્ફર્ટ ક્લાસ (સેકન્ડ એસી) માટે તમારે વ્યક્તિ દીઠ 48,600 રૂપિયા ખર્ચવા પડશે.

તમે તમારી પસંદગી અને બજેટ પ્રમાણે ટ્રેનના સ્લીપર ક્લાસ, સેકન્ડ એસી અને થર્ડ એસી પસંદ કરી શકો છો. જો તમે ઈકોનોમી ક્લાસ (સ્લીપર)માં મુસાફરી કરો છો તો તમારે 22,150 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે કમ્ફર્ટ ક્લાસ (થર્ડ એસી) પેકેજ લો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 36,700 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કમ્ફર્ટ ક્લાસ (સેકન્ડ એસી) માટે તમારે વ્યક્તિ દીઠ 48,600 રૂપિયા ખર્ચવા પડશે.

5 / 6
જેમાં ભક્તોની યાત્રા ગોરખપુરથી શરૂ થશે. ત્યારબાદ મુસાફરો બનારસ, પ્રયાગરાજ, રાયબરેલી, લખનૌ, કાનપુર, ઓરાઈ, લક્ષ્મીબાઈ, લલિતપુર, બીના, ઉજ્જૈન, દ્વારકા, સોમનાથ, નાસિક, ખડકી, ઔરંગાબાદ, ખંડવા સ્ટેશનોથી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

જેમાં ભક્તોની યાત્રા ગોરખપુરથી શરૂ થશે. ત્યારબાદ મુસાફરો બનારસ, પ્રયાગરાજ, રાયબરેલી, લખનૌ, કાનપુર, ઓરાઈ, લક્ષ્મીબાઈ, લલિતપુર, બીના, ઉજ્જૈન, દ્વારકા, સોમનાથ, નાસિક, ખડકી, ઔરંગાબાદ, ખંડવા સ્ટેશનોથી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">