ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.
રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.
Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા ‘મકાન વેચવાનું છે’ના પોસ્ટરો
એક સોસાયટીમાં ખુલ્લેઆમ દબંગોનો આતંક જોવા મળી રહ્યો છે. ડર એવો છે કે, લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે અને ઘરો પર 'મકાન વેચવાનું છે' તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Feb 4, 2026
- 2:02 pm
I am realy sorry papa….ડાયરીમાં લખ્યુ અને 9માં માળેથી 3 બહેનોએ ઝંપલાવ્યુ, ડાયરીમાં કોરિયન ગેમ્સનો ઉલ્લેખ
‘True Life Story, Read Now…’ ડાયરી ઉપર આવુ છેલ્લુ લખાણ અને ત્રણ બહેનોએ એક સાથે એક ઈમારતના 9માં માળેથી ઝંપલાવ્યુ. આ ઘટના પછી આ ત્રણેક સગીર બહેનોના પરિવાર અચંબાની સાથે શોકમાં ગરકાવ થઇ ગયો છે. સુસાઇડ નોટમાં 3 બહેનોએ તેમના માતાપિતાની માફી અને ડાયરીમાં 'કોરિયન ગેમ્સ'નો ઉલ્લેખ છે.પોલીસના જણાવ્યા અનુસાર, મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધથી દુઃખી થવાને કારણે તેઓએ આ પગલું ભર્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Feb 4, 2026
- 12:15 pm
ક્રિકેટરના પરિવારમાં પાંચ ભાઈ-બહેન, પત્ની સાંસદ જુઓ ફોટો
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.રિપોર્ટ અનુસાર રિંકુના પરિવારમાં તેના માતાપિતા સહિત સાત લોકો છે. રિંકુને પાંચ ભાઈ-બહેન છે.રિંકુ સિંહના પરિવાર પર વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Feb 2, 2026
- 7:14 am
Breaking News : 26 જાન્યુઆરી પહેલા જ ભેટ ! કાનપુર સ્થિત કંપનીએ રોકાણકારોને મોટી સરપ્રાઈઝ આપી, દલાલ સ્ટ્રીટમાં ઉત્સાહનો માહોલ
કાનપુર સ્થિત જાણીતી કંપનીએ બજારના ઘટાડા વચ્ચે રોકાણકારોને સરપ્રાઈઝ આપી છે. સરળ શબ્દોમાં કહીએ તો, કંપનીએ દરેક 1 શેર પર 2 નવા બોનસ ઈક્વિટી શેર મફતમાં આપવાની જાહેરાત કરી છે.
- Ravi Prajapati
- Updated on: Jan 23, 2026
- 8:43 pm
Breaking News : CSKના 14.20 કરોડ પાણીમાં ! IPL 2026 સીઝન પહેલા જ થાલાની ટીમનું ટેન્શન વધ્યું, સ્ટાર ઓલરાઉન્ડર થયો ‘ઘાયલ’
આઈપીએલની આગામી સીઝનમાં તમામ 10 ટીમના સ્ક્વોડમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. જો કે, આ બધા વચ્ચે CSK ને 14.20 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jan 23, 2026
- 8:21 pm
હનુમાનજીની પરિક્રમા કરનાર કૂતરાના સ્વાસ્થ્ય માટે મંદિરમાં હવન-પૂજા, દિલ્હી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
નંદપુર ગામના હનુમાન મંદિરમાં આ કૂતરો સતત એક અઠવાડિયા સુધી પ્રદક્ષિણા કરતો જોવા મળ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કૂતરાનું વર્તન સામાન્ય ન લાગતાં લોકો તેને ભગવાન હનુમાનજીની કૃપા સાથે જોડીને જોવા લાગ્યા હતા. મંદિર પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓ પણ આ દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા.
- Meera Kansagara
- Updated on: Jan 21, 2026
- 11:08 am
સોનાની તેજી આ ગોલ્ડન બાબાને નડતી નથી, 4 લાખના ચંપલ અને 5 કરોડના પહેરે છે આભુષણો
યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં ગોલ્ડન ગુગલ બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેની ખાસિયત એ છે કે, તેના શરીર પર 5 કરોડનું તો ખાલી સોનું પહેરે છે. તો ચાલો જાણીએ કોણ છે આ ગોલ્ડન બાબા.
- Nirupa Duva
- Updated on: Jan 16, 2026
- 2:02 pm
Breaking News: રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક, મંદિર પરિસરમાં નમાજ પઢી રહેલો એક કાશ્મીરી શખ્સ ઝડપાયો
અયોધ્યાના રામ મંદિર સંકુલમાં NSG બેસ કેમ્પ હોવા છતાંયે સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાનું બહાર આવ્યું છે. દક્ષિણ દિવાલ વિસ્તારમાં એક કાશ્મીરી શખ્સ નમાઝ અદા કરતો ઝડપાયો છે. સુરક્ષાકર્મીઓએ તેને આમ કરતા અટકાવતા તેણે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, જ્યારે વહીવટીતંત્ર અને ટ્રસ્ટે મૌન ધારણ કર્યું છે.
- Sachin Agrawal
- Updated on: Jan 10, 2026
- 6:13 pm
Magh Mela 2026: નામો થોડાંક મળતા આવે છે, પણ પરંપરાઓ અલગ, માઘ મેળા અને કુંભ મેળા વચ્ચે શું તફાવત છે?
પ્રયાગરાજની ભૂમિ સદીઓથી ધાર્મિક શ્રદ્ધા, આધ્યાત્મિક સાધના અને શાશ્વત પરંપરાઓનું સાક્ષી રહી છે. અહીં દર વર્ષે માઘ મેળો ભરાય છે અને કુંભ અને અર્ધ કુંભ મેળા દર થોડાં વર્ષે યોજાય છે. નામ અને સ્થાનમાં સમાનતાને કારણે લોકો ઘણીવાર વિચારે છે કે શું માઘ મેળો અને કુંભ મેળો એક જ છે, કે કોઈ તફાવત છે?
- Meera Kansagara
- Updated on: Jan 8, 2026
- 12:19 pm
તમારા ખેતર નીચે પણ હોઈ શકે છે તેલનો કૂવો, જાણો કેવી રીતે ખબર પડશે !
તાજેતરમાં, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ક્રૂડ ઓઇલના ભંડારના સંકેતો મળી આવ્યા છે. ચાલો જોઈએ કે આપણી જમીન નીચે તેલનો કૂવો છે કે નહીં તે કેવી રીતે નક્કી કરવું.
- Sachin Agrawal
- Updated on: Jan 7, 2026
- 5:19 pm
History of city name : આગ્રાના કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
આગ્રાનો કિલ્લો (Agra Fort) ભારતના સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક કિલ્લાઓમાંનો એક છે. તેનું નામકરણ, નિર્માણ અને ઇતિહાસ મુગલ કાળ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
- Ashvin Patel
- Updated on: Jan 6, 2026
- 5:40 pm
પોષ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાનું પહેલી ડૂબકી, 30 લાખ ભક્તો પ્રયાગરાજની મુલાકાત લે તેવી અપેક્ષા
Magh Mela 2026 Prayagraj: પ્રયાગરાજમાં માઘ મેળો 2026 પોષ પૂર્ણિમા સ્નાન સાથે શરૂ થયો હતો. અંદાજે 2.5-3 મિલિયન ભક્તો આજે સ્નાન કરે તેવી અપેક્ષા છે. જે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે. સુરક્ષા માટે 10,000 પોલીસ કર્મચારીઓ, ડ્રોન, AI કેમેરા અને વોટર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 3, 2026
- 10:16 am
જો શાહરુખખાન બાંગ્લાદેશીને IPL રમાડશે તો જોવા જેવી થશેઃ ભાજપના ધારાસભ્યે આપી લુખ્ખી ધમકી
આગામી એપ્રિલમાં શરુ થનાર ક્રિકેટ લીગ આઈપીએલમાં શાહરૂખ ખાનની ટીમ દ્વારા બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ખરીદવાથી રાજકીય વિવાદ થયો છે. ગાઝિયાબાદના લોની મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોનો ઉલ્લેખ કરીને, નંદકિશોર ગુર્જરે બાગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ભારતમાં રમવા દેવાને ખોટું ગણાવ્યું અને શાહરૂખ ખાનની ટીમનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 2, 2026
- 5:29 pm
History of city name : કાનપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
કાનપુરનું નામકરણ અને ઇતિહાસ તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક વિકાસનું પ્રતિબિંબ છે. પ્રાચીન કાન્હાપુરથી લઈને આધુનિક કાનપુર સુધીની યાત્રા આ શહેરને ભારતના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક શહેરોમાં સ્થાન આપે છે.
- Ashvin Patel
- Updated on: Dec 26, 2025
- 5:31 pm
Breaking News: ફાસ્ટ ફૂડ લવર્સ હવે ચેતી જજો! બહારનું જંક ફૂડ ખાવાથી 11 મા ધોરણની વિદ્યાર્થીનીના આંતરડામાં કાણું પડી ગયું, ગુમાવ્યો ‘જીવ’
શું તમારું બાળક પણ વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાય છે? જો હા, તો હવે તમારે અને તમારા બાળકને ચેતી જવાની જરૂર છે. મળતી માહિતી અનુસાર, હાલમાં જ 11 મા ધોરણની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. આ પાછળનું કારણ ચાઉ મેઈન, નૂડલ્સ, બર્ગર અને પિઝા જેવા ફાસ્ટ ફૂડ છે.
- Ravi Prajapati
- Updated on: Dec 24, 2025
- 4:04 pm