AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.

રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.

Read More

LPG Cylinder Crisis: મિડલ‑ઈસ્ટ યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરના ભાવે તોડયા રેકોર્ડ્સ, સપ્લાય સંકટથી ઇલેક્ટ્રિક ઉપકરણોની માગમાં વધારો

મધ્ય‑પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને જળમાર્ગ બંધ થતા ભારતમાં ગેસ (LPG) ની કિંમતોમાં સતત વધારો અને સપ્લાય સમસ્યા જોવા મળી રહી છે. હવે આનો સીધો અસર ઘરો અને વ્યવસાય બંને રીતે જોવા મળી રહ્યો છે.

  • Nishat
  • Updated on: Mar 11, 2026
  • 2:03 pm

સરકારી શાળામાં અભ્યાસ કરી 4 વખત મુખ્યમંત્રી રહેનાર માયાવતીનો પરિવાર જુઓ

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીનો જન્મ 15 જાન્યુઆરી 1956ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. શિક્ષકથી લઈ મુખ્યમંત્રી બનવા સુધી કેવી રહી માયાવતીની સફર ચાલો જોઈએ.

Breaking News : હોળી ઉજવવા બિહાર-UPના લોકોની દોટ, સુરત રેલવે સ્ટેશન પર ભીડ કાબૂ બહાર!

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પર્વ નિમિત્તે બિહાર અને ઉત્તર પ્રદેશ જતાં હજારો મુસાફરોની ભારે ભીડ જોવા મળી. પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સુરક્ષા તથા સુવિધાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. મુસાફરો વધુ ટ્રેનોની માંગ કરી રહ્યા છે કારણ કે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરના સમર્થનમાં આવી આ બાહુબલી નેતાની પુત્રી, કહ્યુ સનાતનની પરંપરાને નબળી પાડવાનો થઈ રહ્યો છે પ્રયાસ

ઉત્તરપ્રદેશના ડોન ગણાતા રાજ ભૈયાની પુત્રી રાઘવી કુમારીએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું સમર્થન કર્યુ છે. તેમણે અવિમુક્તેશ્વરાનંદ સામે પોક્સો હેઠળ થયેલી યૌન શોષણની ફરિયાદને સનાતન પરંપરા સામે કાવતરુ ગણાવ્યુ છે.

બાળકો સાથેના યૌન શોષણ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિને બેલ મળશે કે થશે જેલ? મેડિકલ રિપોર્ટમાં ઉત્પીડન થયુ હોવાનો ખૂલાસો

સ્વામી અવિમુક્તેશ્વારનંદ સામે લાગેલા યૌન શોષણના આરોપ મામલે બાળકોના મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે શંકરાચાર્યએ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે.   હવે આ મામલે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે અવિમુક્તેશ્વરાનંદને જેલ થશે કે બેલ? અવિમુક્તેશ્વરાનંદ સામે ક્યાં ગ્રાઉન્ડ પર આરોપ લગાવવામાં આવ્યા છે, શા માટે તેઓ સતત વિવાદ છે અને તે તમામ બાબતો વિશે વાંચો..

Breaking News: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ યૌન શોષણની નોંધાશે FIR, કોર્ટે આપ્યો આદેશ

પ્રયાગરાજમાં ADJ રેપ અને POCSO સ્પેશિયલ કોર્ટે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી સામે જાતીય શોષણના આરોપોમાં FIR નોંધવા અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કલમ 173(4) હેઠળ આશુતોષ બ્રહ્મચારીએ અરજી દાખલ કરી હતી. બંને સગીરોના નિવેદનો પણ કોર્ટમાં નોંધવામાં આવ્યા હતા. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપોને ખોટા ગણાવતા કહ્યું હતું કે સત્ય બહાર આવશે અને તેઓ કાયદેસર રીતે કેસનો સામનો કરશે.

Breaking News : પટેલવાદ પર ઘા કરતા આનંદીબહેન પટેલ, કહ્યું- ક્યાં સુધી કડવા લેઉવાના નામે વહેંચાયેલા રહીશું, હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી, જુઓ વીડિયો

ગુજરાતમાં આગામી સમયમાં, સ્થાનિક સ્વરાજ્યની તેમજ મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાવાની છે અને ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદે મજબૂત ઊંડા મૂળિયા વાવ્યા છે. એવા સમયે આનંદીબહેન પટેલે, પટેલવાદ ઉપર કરેલા શાબ્દિક ઘાને ઘણો સુચક માનવામાં આવી રહ્યો છે.

“મુસ્લિમોને મિટાવનારા ખુદ માટીમાં મળી ગયા…. પરંતુ ઈસ્લામ જીવંત છે, મુસ્લિમો કયામત સુધી જીવિત રહેશે…” મૌલાના મદનીનું ઉશ્કેરણીજનક નિવેદન

ઉત્તરપ્રદેશના મુસ્લિમ નેતા મૌલાના અરશદ મદનીએ એક એવુ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યુ છે કે તેનાથી વિવાદ છેડાયો છે. મદનીએ એક તકરીર દરમિયાન ઘરવાપસીના મુદ્દે એક ભડકાઉ નિવેદન આપ્યુ છે.

Holi Special Train: તહેવારોના પગલે 9 સ્પેશિયલ ટ્રેન શરુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીને કનેક્ટ કરશે

હોળી નજીક આવી રહી છે, અને શ્રમિક અને પરપ્રાંતીયોને વતન પહોંચવા માટે પૂર્વ મધ્ય રેલ્વે લાવ્યું છે 9 સ્પેશિયલ ટ્રેન. સુરત, ગાંધીધામ, ડીડીયુ અને પશ્ચિમ બંગાળ સુધી આ ટ્રેન મુસાફરોને કન્ફર્મ સીટ સાથે સુરક્ષિત અને આરામદાયક મુસાફરી આપે છે.

  • Nishat
  • Updated on: Feb 18, 2026
  • 12:13 pm

Unique Railway Station : આ રેલવે સ્ટેશન પર દરરોજ ટિકિટ ખરીદે છે લોકો, પરંતુ ટ્રેનમાં નથી બેસતા, કારણ જાણી ચોંકી જશો..

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ નજીક દયાલપુર રેલવે સ્ટેશન એક અનોખી વાર્તા કહે છે. 2006માં બંધ થયા બાદ, 2022માં ફરી ખુલ્યા પછી, ગામલોકો સ્ટેશન બંધ ન થાય તે માટે દરરોજ ટિકિટ ખરીદે છે, ભલે તેઓ મુસાફરી ન કરતા હોય.

સાસુએ વેલેન્ટાઇન વીકમાં જ ‘ખરો ખેલ’ કર્યો… પહેલા ’18 વર્ષ નાના જમાઈ’ને જાળમાં ફસાવ્યો અને હવે બનેવી સાથે થઈ ‘રફુચક્કર’

રાજ્યમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા પોતાની દીકરીના મંગેતર (થનારા જમાઈ) સાથે પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે ભાગી ગઈ.

Breaking News: ઈયરફોન લગાવી ગેમ રમતા યુવાનને થયું ‘બ્રેઈન હેમરેજ’, ઓનલાઇન ગેમની લતે હસતા-રમતા યુવકનો પરિવાર વિખેરી નાખ્યો

ઓનલાઇન ગેમનો નશો હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. એક 22 વર્ષના યુવકનું ગેમ રમતા-રમતા મોત થયું છે. કાનમાં ઈયરફોન લગાવીને ગેમ રમતી વખતે તેનું બ્લડ પ્રેશર (BP) 300 સુધી પહોંચી ગયું હતું, જેના કારણે તેના મગજની નસ ફાટી ગઈ હતી.

T20 World Cup Breaking : T20 વર્લ્ડ કપ પહેલા રિંકુ સિંહના ફેસબુક એકાઉન્ટ પર હેકર્સનો હુમલો, સાયબર ક્રાઈમનો ભોગ બન્યો

રિંકુ સિંહ હાલમાં ટીમ ઈન્ડિયા સાથે T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે, જ્યાં તે ફિનિશરની ભૂમિકા ભજવશે. જોકે, ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે પહેલાં, તે આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે.

Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા ‘મકાન વેચવાનું છે’ના પોસ્ટરો

એક સોસાયટીમાં ખુલ્લેઆમ દબંગોનો આતંક જોવા મળી રહ્યો છે. ડર એવો છે કે, લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે અને ઘરો પર 'મકાન વેચવાનું છે' તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે.

I am realy sorry papa….ડાયરીમાં લખ્યુ અને 9માં માળેથી 3 બહેનોએ ઝંપલાવ્યુ, ડાયરીમાં કોરિયન ગેમ્સનો ઉલ્લેખ

‘True Life Story, Read Now…’ ડાયરી ઉપર આવુ છેલ્લુ લખાણ અને ત્રણ બહેનોએ એક સાથે એક ઈમારતના 9માં માળેથી ઝંપલાવ્યુ. આ ઘટના પછી આ ત્રણેક સગીર બહેનોના પરિવાર અચંબાની સાથે શોકમાં ગરકાવ થઇ ગયો છે. સુસાઇડ નોટમાં 3 બહેનોએ તેમના માતાપિતાની માફી અને ડાયરીમાં 'કોરિયન ગેમ્સ'નો ઉલ્લેખ છે.પોલીસના જણાવ્યા અનુસાર, મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધથી દુઃખી થવાને કારણે તેઓએ આ પગલું ભર્યું હતું.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">