ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.
રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.
હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી, 1600 KM લાંબી આફત! દેશના 17 રાજ્યોમાં કુદરતનો પ્રકોપ
આ સામાન્ય પ્રી-મોન્સૂન વરસાદ નથી, આ તો કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે! સેટેલાઇટે સ્કેન કરી 1600 કિમી લાંબી વાવાઝોડાની પટ્ટી. 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, પહાડોમાં ચારધામ યાત્રા રોકાઈ તો મેદાનોમાં વીજળીનો આતંક. દિલ્હી, યુપી, બિહારથી લઈને રાજસ્થાન સુધી શું થવાનું છે?
- Dhruv Barot
- Updated on: Jun 2, 2026
- 9:56 am
Breaking News : પેરા ઓલિમ્પિક ખેલાડીએ ગોલ્ડ મેડલિસ્ટ ચિરાગ ત્યાગીની હત્યા કરી, કારણ જાણીને તમે ચોંકી જશો
Chirag Tyadi Murder Case New Revelations : ગાઝિયાબાદમાં ગોલ્ડ મેડલિસ્ટ પેરા ઓલિમ્પિક ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના પર હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તો ચાલો જાણીએ આ હત્યા પાછળ મોટો ખુલાસો શું છે.
- Nirupa Duva
- Updated on: May 31, 2026
- 12:02 pm
IPS બનવા છોડી NASA ની નોકરી, બે વાર ક્રેક કર્યું UPSC, અનુકૃતિ શર્માની સક્સેસ સ્ટોરી સાંભળી ચોંકી જશો
IPS Anukriti Sharma Success Story : IPS અનુકૃતિ શર્માની પ્રેરણાદાયક સફર દર્શાવે છે કે દ્રઢ નિશ્ચયથી કંઈપણ શક્ય છે. NASAની આકર્ષક ઓફર છોડી તેમણે સિવિલ સર્વિસની તૈયારી કરી. અનેક નિષ્ફળતાઓ છતાં હિંમત ન હારતા, ચોથા પ્રયાસે IRS અને પાંચમા પ્રયાસે IPS બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.
- Sagar Solanki
- Updated on: May 30, 2026
- 7:27 pm
દેશમાં ક્યાં મળી રહ્યું છે સૌથી સસ્તું ‘પેટ્રોલ-ડીઝલ’? સૌથી મોંઘું ઈંધણ કયા રાજ્યમાં મળી રહ્યું છે, તે પણ જાણી લો
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાજ્યો વચ્ચે જમીન-આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર અલગ-અલગ પ્રકારનો બોજ પડી રહ્યો છે.
- Ravi Prajapati
- Updated on: May 25, 2026
- 3:51 pm
ગુજરાતમાં દારૂબંધી છે, બાકી અન્ય રાજ્યોની સરકાર દારૂમાંથી કેટલી કમાણી કરે છે, જાણો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અન્ય રાજ્યો માટે દારૂ વેચાણ આવકનો મોટો સ્ત્રોત છે. ભારતમાં દારૂ GST હેઠળ ન હોવાથી, રાજ્ય સરકારો એક્સાઇઝ ડ્યુટી દ્વારા કરોડોની કમાણી કરે છે.
- Sagar Solanki
- Updated on: May 22, 2026
- 4:31 pm
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં- જુઓ Video
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને મોટુ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. રાયબરેલી ખાતે એક જાહેર સભાને સંબોધન કરતી વખતે રાહુલે કહ્યું કે, "તમારા વડા પ્રધાન અને ગૃહમંત્રી દેશદ્રોહી છે."
- TV9 Gujarati
- Updated on: May 20, 2026
- 5:10 pm
Breaking News : બાપ રે..! 48 ડિગ્રી તાપમાનથી ધ્રૂજ્યું ઉત્તર ભારત, જાણો તમારા રાજ્યમાં વરસાદ પડશે કે નહીં? જુઓ Video
દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં 48.2°C સુધી તાપમાન નોંધાયું છે. દિલ્હી, આગરા, ગુડગાંવમાં પણ ગરમીનો કહેર યથાવત છે. આ ભીષણ ગરમી વચ્ચે 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ચોમાસુ વહેલું આવવાની શક્યતા છે
- Hasmukh Ramani
- Updated on: May 20, 2026
- 10:01 am
દેશના 18 શહેરમાં દોડશે વોટર મેટ્રો, શું ગુજરાતના કોઈ શહેરનો છે સમાવેશ ?
કેન્દ્ર સરકાર દેશભરના 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે. વોટર મેટ્રોના પ્રથમ તબક્કામાં, અયોધ્યા, વારાણસી અને પટના જેવા શહેરનો સમાવેશ થશે. પરિવહનનું આ માધ્યમ સસ્તું અને પ્રદૂષણમુક્ત બંને છે. તેનાથી રોડ માર્ગે થતા ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને લોકોને મુસાફરી માટે એક નવો અને શ્રેષ્ઠ વિકલ્પ મળશે.
- TV9 Gujarati
- Updated on: May 19, 2026
- 1:33 pm
Breaking News: સડક પર નમાઝ પઢવાને લઈને યુપી CM યોગીની સખ્ત ચેતવણી,”પ્રેમથી માને છે તો ઠીક, નહીં તો બીજા રસ્તાઓ છે “
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સડક પર નમાઝ પઢવાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ યુપીમાં સડક પર નમાઝ બિલકુલ નહીં પઢવા દઈએ. કારણ કે રસ્તો આવવા જવા માટે છે. કાયદો બધા માટે સમાન છે, તો લોકો શિફ્ટમાં અથવા તો તેમના ધાર્મિક સ્થળોએ નમાઝ પઢે. જો સંવાદથી નહીં માને તો સરકાર અન્ય કડક રસ્તાઓ અપનાવશે.
- TV9 Gujarati
- Updated on: May 18, 2026
- 4:06 pm
ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાનો હાહાકાર, 111 મોત, CM યોગીના તાત્કાલિક રાહત આદેશ
ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું, ભારે વરસાદ અને વીજળીના કડાકાએ ભારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં 26 જિલ્લાઓમાં 111 લોકોના મોત થયા છે.
- Sagar Solanki
- Updated on: May 14, 2026
- 11:11 pm
Breaking News : ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાએ તબાહી મચાવી, 74ના મોત, 38 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ઉત્તર પ્રદેશમાં ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાથી ભારે તબાહી મચી ગઈ છે. વૃક્ષો પડવા અને અન્ય ઘટનાઓમાં 74 લોકોના મૃત્યું થયા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે.
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 8:01 am
Breaking News : વૃક્ષો ધરાશાયી, ઘરોને નુકસાન…. 38 જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર, ભર ઉનાળે આ રાજ્યમાં તબાહી, જુઓ
ઉત્તર પ્રદેશમાં બુધવારે આવેલા ભયાનક વાવાઝોડા, વરસાદ અને કરાને કારણે ભારે તબાહી મચી છે. રાજ્યભરમાં 15 લોકોના મોત થયા છે, અનેક ઘાયલ થયા છે.
- Sagar Solanki
- Updated on: May 13, 2026
- 9:37 pm
Breaking News : મુલાયમ સિંહ યાદવના નાના દીકરા પ્રતીક યાદવનું નિધન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના નિધનના સમાચાર સામે આવ્યા છે.એવું જાણવા મળી રહ્યું છે કે રાતોરાત તેમની તબિયત લથડી ગઈ હતી.પ્રતીક યાદવ ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા
- Nirupa Duva
- Updated on: May 13, 2026
- 8:09 am
Breaking News : બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથની હત્યાની તપાસ હવે CBI કરશે
સીબીઆઈ સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ હત્યાકાંડની તપાસ પોતાના હાથમાં લીધી છે. કોલકાતા પોલીસની એફઆઈઆર ફરી નોંધી સીબીઆઈની ટીમ તપાસ કરશે.
- Nirupa Duva
- Updated on: May 12, 2026
- 11:34 am
Breaking News : યુપીમાં કૃષ્ણાવતારમને Tax-Free જાહેર કરાઈ, બોક્સ ઓફિસ કલેક્શન 8 કરોડ રૂપિયાને પાર
કૃષ્ણાવતારમને ચાહકો ખુબ પ્રેમ આપી રહ્યા છે. જેના કારણે આ ફિલ્મે સારી એવી કમાણી કરી છે. 7 મેના રોજ સિનેમાઘરોમાં કૃષ્ણાવતારમ પાર્ટ 1 રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ખુબ પસંદ આવી હતી.
- Nirupa Duva
- Updated on: May 11, 2026
- 3:14 pm