ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.
રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.
Read MoreSanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 એવા રહસ્યમય શિવ મંદિરો વિશે જાણો, જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આજે પણ જાગૃત અવસ્થામાં છે. શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરો સાથે જોડાયેલા અદ્ભુત ચમત્કારો વિજ્ઞાન માટે પણ એક કોયડો છે. પાંડવોએ અજ્ઞાતવાસ અને વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી યુદ્ધવિજય માટે અને ગુમાવેલુ રાજ્ય પરત મેળવવા માટે જપ-તપ અને અનુષ્ઠાન કર્યા હતા.
- Mina Pandya
- Updated on: Aug 25, 2026
- 4:46 pm
ભારતમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાત આમાં કેટલું આગળ? જાણો કયું રાજ્ય છે ‘નંબર-1’
તહેવારોની સીઝન પહેલા જ ખાંડના ભાવમાં આવેલો મોટો ઉછાળો સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખી રહ્યો છે. મીઠાઈ, ચાથી લઈને કોલ્ડ ડ્રિંક્સ સુધીની દરેક વસ્તુ મોંઘી થવાની ભીતિ વચ્ચે, દેશના ખાંડ ઉત્પાદનની સ્થિતિ સમજવી જરૂરી બની છે.
- Ravi Prajapati
- Updated on: Aug 23, 2026
- 3:20 pm
ભારતમાં ક્યાં આવેલુ છે ‘તાળાવાળા મહાદેવ’ નું મંદિર? શ્રાવણમાં દર્શન માટે ઉમટે ભક્તોની ભીડ
ભારતમાં એક એવુ શિવ મંદિર આવેલુ છે, જ્યાં મંદિરની દીવાલો, જાળીઓ અને આસપાસના પરિસરમાં આપને લાખો તાળા લગાવેલા જોવા મળશે. અહીં લગાવેલુ દરેક તાળુ કોઈને કોઈ શ્રદ્ધાળુની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે. અનેક ભાવિકો અહીં તાળા પર પોતાનું નામ, સરનામુ અને પોતાની એક વિશિષ્ટ ઓળખ હોય તો એ જરૂર લખાવે છે. જેથી કરીને મનોકામના પૂર્ણ થયા બાદ તેઓ તેના લગાવેલા તાળાને સરળતાથી શોધી શકે.
- Mina Pandya
- Updated on: Aug 16, 2026
- 9:21 pm
Trending Video: આઝાદીના પર્વે દેશભક્તિના રંગે રંગાઈ ‘પોલીસ’, જવાનોએ મન મૂકીને કર્યો ‘ડાન્સ’
પોલીસ ડ્યુટીની સતત રહેતી વ્યસ્તતા વચ્ચે ઉજવણીનો એક અદ્ભુત અંદાજ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોલીસ જવાનોનો દેશભક્તિના ગીતો પર મન મૂકીને ડાન્સ કરતો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે નેટિઝન્સના દિલ જીતી લીધા છે.
- Ravi Prajapati
- Updated on: Aug 15, 2026
- 3:23 pm
Trending Video : ભીષ્મ પિતામહ જેવી બાણ શય્યા અને મહાદેવની ભક્તિ ! કાવડિયાની ‘હઠ કાવડ’ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
ઉત્તર પ્રદેશના અલીગઢથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. લોખંડની ખીલોથી ભરેલી સેજ પર સૂઈને કાવડ યાત્રા કરતો જોવા મળી રહ્યો છે. જાણો આ અનોખી ‘હઠ કાવડ’ની સંપૂર્ણ કહાની.
- Dhruval Shah
- Updated on: Aug 13, 2026
- 11:38 am
NHAI નો ઐતિહાસિક નિર્ણય, 20 દિવસમાં રસ્તો ધસી જતાં કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી, એક્સપ્રેસવે ટોલ ફ્રી કરાયો
કાનપુર-લખનૌ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયાના 20 દિવસમાં જ રસ્તો ખરાબ થતાં NHAI એ ટોલ વસૂલાત રોકી દીધી છે અને કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. જાણો ભારતમાં આ પહેલા ક્યારે ટોલ રોકવામાં આવ્યો હતો.
- Sachin Agrawal
- Updated on: Aug 5, 2026
- 8:15 pm
Trending Video : માસ્ટરજી બેન્ચ પર ભર ઊંઘમાં ને બાળકો મોબાઈલ ગેમિંગમાં વ્યસ્ત ! સરકારી શાળાની ઘોર બેદરકારીનો વીડિયો વાયરલ
વીડિયોમાં, એક સરકારી શાળાના શિક્ષક ફરજ પર હોય ત્યારે વર્ગમાં સૂતા જોવા મળે છે. આ દરમિયાન વર્ગમાં બાળકો અભ્યાસ કરવાને બદલે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે.
- Dhruval Shah
- Updated on: Aug 5, 2026
- 1:51 pm
Trending Video: મંડપ એક, પતિ એક પણ પત્ની 3! 3 બહેનોએ એક જ યુવક સાથે લીધા સાત ફેરા
ઉત્તર પ્રદેશના અમરોહામાં બાળપણથી સાથે રહેતી ત્રણ બહેનોએ છૂટા ન પડવાના આશયથી એક જ યુવક સાથે લગ્ન કરી લીધા છે. વાયરલ વિડીયો બાદ આ લગ્નની કાનૂની અને સામાજિક માન્યતા પર ચર્ચા જાગી છે.
- Sachin Agrawal
- Updated on: Jul 26, 2026
- 9:15 pm
Viral Video: પક્ષી પ્રેમની અનોખી મિસાલ: ગુમ થયેલા પોપટ ‘માઉ’ને શોધી લાવનારને મળશે ₹50 હજારનું ઇનામ
આગ્રાના વકીલ સુનીલ કુમારનો પાલતુ પોપટ 'માઉ' ગુમ થતાં આખો પરિવાર આઘાતમાં છે. પરિવારના સભ્ય જેવા માઉને સુરક્ષિત શોધી લાવનાર માટે ₹50,000ના ઇનામની જાહેરાત કરાઈ છે.
- Sachin Agrawal
- Updated on: Jul 26, 2026
- 8:22 pm
Trending Video : કાશ આવી ટીચર આપણને મળી હોત ! ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’ ટીચર
ગાઝિયાબાદની શિક્ષિકા ચાંદની ભાટી તેની અનોખી ટીચિંગ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થાય છે. તે બાળકોને ડાન્સ, મ્યુઝિક અને મનોરંજક રમતો દ્વારા શીખવે છે. જેનાથી શીખવાનું સરળ અને રસપ્રદ બને છે. તેના વાયરલ વીડિયો લાખો વખત જોવામાં આવ્યા છે. લાખો લોકો તેની સ્કિલ્સની પ્રશંસા કરી રહ્યા છે.
- Dhruval Shah
- Updated on: Jul 19, 2026
- 8:42 am
ગરુડ વૃક્ષ ભગાડશે સાપ અને આ અનોખું પાન છોડાવશે દારૂની લત: જાણો પ્રકૃતિના આ જાદુઈ ખજાના વિશે-જુઓ Video
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલી રાજેન્દ્ર અટલજીની પ્રકૃતિ વાટિકામાં એવા જાદુઈ છોડ છે જે આસપાસ સાપ કે ઉંદરને ફરકવા પણ નથી દેતા. અહીં એક એવું અનોખું પાન પણ છે જે દારૂડિયાની વર્ષો જૂની દારૂની લત છોડાવી શકે છે અને કેન્સર જેવા અસાધ્ય રોગ સામે પણ લડી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Jul 15, 2026
- 9:43 pm
Breaking News : પત્નીએ પતિને દૂધમાં ઊંઘની 10 ગોળીઓ પીવડાવી, પ્રેમી સાથે મળી હત્યા કરી
ઈટાવામાં ભઠ્ઠા સંચાલક આનંદ રાજપુતની હત્યાનો ખુલાસો થયો છે. જેમાં તેની પત્ની અને પ્રેમીએ સાથે મળી આ સમગ્ર શ્રડયંત્ર રચ્યું હતુ. તો ચાલો જાણીએ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી.
- Nirupa Duva
- Updated on: Jul 15, 2026
- 11:29 am
3 મોટા મંદિર-મસ્જિદ વિવાદોમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતાની દરખાસ્ત ફગાવી, હવે કોર્ટમાં જ થશે કાનૂની જંગ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ અને સંભલની મસ્જિદના વિવાદોને કોર્ટની બહાર પરસ્પર સમજૂતીથી ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની દરખાસ્ત મૂકી હતી. જો કે, બંને પક્ષોના અરજદારોએ આ ઓફરને સખત શબ્દોમાં નકારી કાઢીને કોર્ટમાં જ કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jul 13, 2026
- 9:03 pm
Breaking News: રામ મંદિરમાં ડાયરેક્ટ ‘CEO’ ની ખુરશી મેળવવાની ‘જોરદાર તક’, જાણી લો ‘લાયકાત’
અયોધ્યા રામ મંદિરના વહીવટને લઈને એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ માટે સત્તાવાર ભરતી બહાર પાડવામાં આવી છે. મંદિરમાં ચઢાવાના કથિત ગબન અને એસઆઈટી (SIT) તપાસ વચ્ચે લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jul 13, 2026
- 7:27 pm
Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’
રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
- Ravi Prajapati
- Updated on: Jul 10, 2026
- 3:18 pm