ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.

રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.

Read More

Mahakumbh 2025: મહાકુંભના આકાશી દર્શન કરવા માટે યાત્રિકોને યુપી સરકારની ભેટ, માત્ર આટલા રૂપિયામાં કરી શકશો હેલિકોપ્ટર રાઈડ

હેલિકોપ્ટરથી મહાકુંભની યાત્રા કરવા ઈચ્છુક લોકોને યુપી સરકાર તરફથી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. હવે હેલિકોપ્ટરથી યાત્રા કરનારા યાત્રિકો માટે હેલિકોપ્ટરનું ભાડુ અડધાથી પણ વધુ ઘટાડી દેવામાં આવ્યુ છે.

Maha Kumbh 2025 : આ વખતનો મહાકુંભ કેમ ખાસ ? 144 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ

પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 45 દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્વ શું છે ?

Naga Sadhu vs Aghori Sadhu : અઘોરી અને નાગા સાધુ વચ્ચે શું તફાવત છે? એક લગાવે છે સ્મશાનભૂમિની રાખ, બીજા એને કરે છે તૈયાર

Naga Sadhu vs Aghori : ઘણીવાર નાગા અને અઘોરી સાધુઓને એક જ માનવામાં આવે છે પણ બંને એકબીજાથી તદ્દન અલગ છે. બંને એક જ ભગવાનની પૂજા કરે છે પરંતુ તેમની જીવનશૈલીમાં થોડો તફાવત છે જે અમે આજે તમને જણાવીશું.

અંબાણી-અદાણીથી લઈને ITC-કોકા કોલા સુધી, 45 દિવસના મહાકુંભમાં માર્કેટિંગની ‘ડૂબકી’ લગાવશે આ કંપનીઓ

મહાકુંભના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ITC, કોકા-કોલા, અદાણી, હિન્દુસ્તાન યુનિલિવર, ડાબર, બિસ્લેરી, પાર્ક+, ઇમામી, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બેંક ઓફ બરોડા અને સ્પાઇસજેટ જેવી કંપનીઓએ મહાકુંભ માટે બ્રાન્ડિંગ અધિકારો ખરીદ્યા છે.

Mahila Naga Sadhu: શું મહિલા નાગા સંન્યાસીની નિર્વસ્ત્ર રહે છે ? જાણો શું છે તેમના કપડા પહેરવાનો નિયમ

Mahila Naga Sanyasi : આપણે સૌને ખબર છે કે નાગા સાધુઓ વસ્ત્ર વગરના હોય છે. પરંતુ, જ્યારે મહિલાઓ નાગા સાધુ બને છે, ત્યારે શું તેમને પણ નાગા બનાવવામાં આવે છે એટલે કે તેઓ પણ પુરુષ નાગા સાધુની જેમ નિર્વસ્ત્ર રહે છે કે કેમ ચાલો અહીં જાણીએ

Maha Kumbh 2025: 60 લાખ શ્રદ્ધાળુઓની ડૂબકી, ભક્તોનો પૂર… સંગમ કિનારાની અદ્ભુત તસવીરો આવી સામે

મહાકુંભ 2025 શરૂ થઈ ગયું છે. આજે પવિત્ર સ્નાનનો પહેલો દિવસ છે. લાખો ભક્તોએ સ્નાન શરૂ કરી દીધું છે. આ વખતે મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો પવિત્ર સ્નાન કરશે એવો અંદાજ છે.

Travel Tips : મહા કુંભ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો, તમારી બેગમાં આ 5 વસ્તુ પેક કરી લો

મહા કુંભ મેળામાં જઈ રહ્યા છો તો ભીડભાડવાળા વાતાવરણમાં તમારી બેગનું ખાસ ધ્યાન રાખો, અને કેટલીક 5 વસ્તુઓ રાખો, જે આખા મેળા દરમિયાન ઉપયોગી થશે.જો તમે પણ આ મહાકુંભ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમને મહત્વની ટિપ્સ જણાવીશું.

કુંભ મેળા બાદ ક્યાં ગાયબ થઈ જાય છે નાગા સાધુઓ ? જાણો કેવી હોય છે નાગા સન્યાસીઓની રહસ્યમયી દુનિયા

સનાતન ધર્મની એક અનોખી અને અત્યંત તપસ્વી પરંપરાના ભાગ એવા નાગા સાધુઓ કુંભ દરમિયાન મોટી સંખ્યામાં હાજરી આપે છે. નાગા સાધુઓના રહસ્યમય જીવનને કારણે તેઓ ફક્ત કુંભમાં જ સામાજિક રીતે જોઈ શકાય છે. તે કુંભ મેળામાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે એક રહસ્ય છે કારણ કે કોઈએ તેને ક્યારેય જાહેરમાં આવતા કે જતા જોયા નથી.

કુંભ મેળામાં જઈ રહ્યા છો તો અહીં છે રહેવા માટેની સૌથી સસ્તી જગ્યા, જાણો કેટલું છે ભાડું

પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કુંભ 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહ્યો છે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં જો તમે પણ મહાકુંભમાં જવા માંગતા હો, તો અમે તમને કેટલીક સસ્તી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે ઓછા ખર્ચે આખા મેળા દરમિયાન રોકાઈ શકો છો.

મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે

વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે મહાકુંભ ખૂબ જ ખાસ બનવાનો છે. આ વર્ષે મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે એવો અંદાજ છે. આ સાથે મેળામાં ઘણા આકર્ષણના કેન્દ્રો હશે, જેમાંથી એક મહામૃત્યુંજય યંત્ર હશે.

Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, કોઈએ માથે અનાજ ઉગાડ્યું, તો કોઈએ 32 વર્ષથી સ્નાન નથી કર્યું

2025ના કુંભ મેળામાં ઘણા અનોખા સાધુઓ આવ્યા છે. જેમાં કોઈક 45 કિલો રૂદ્રાક્ષ સાથે સાધના કરે છે તો કોઈએ 32 વર્ષથી સ્નાન નથી કર્યું.

Mahakumbh Mela 2025: કુંભમેળામાં ગંગા સ્નાન કરતા પહેલા જાણી લો, નહીં તો નહીં મળે પવિત્ર સ્નાનનું પુણ્ય !

Mahakumbh 2025: કુંભમેળો થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં કુંભમેળા દરમિયાન ગંગામાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. કુંભમેળામાં ગંગા સ્નાન કરવાથી અખૂટ ફળ મળે છે તેવી માન્યતા છે. જો તમે પણ મહા કુંભમેળામાં ગંગા સ્નાન કરવા જઈ રહ્યા છો તો તે પહેલા તમારે કેટલાક નિયમો વિશે જાણી લેવું જોઈએ.

Dome city : મહાકુંભમાં બનેલા આ ‘ડોમ સિટી’ છે આધ્યાત્મિકતા અને લક્ઝરીનો સંગમ, જાણો એક રાતનું કેટલું ભાડું…

Dome city in kumbh mela 2025 : 13 જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અનોખો અનુભવ આપવા માટે સંગમ શહેરમાં 'ડોમ સિટી' બનાવવામાં આવ્યું છે. આ ભારતનું પ્રથમ ડોમ સિટી છે, જ્યાં લક્ઝરી અને આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળશે.

6 છોકરાની મા ભિખારી સાથે ભાગી ગઈ, પતિએ નોંધાવી FIR

હરદોઈ જિલ્લામાં 6 બાળકોની માતા કથિત રીતે એક ભિખારી સાથે ભાગી ગઈ. મહિલા તેના બાળકો અને પતિને છોડી ગઈ છે. મહિલા જેની સાથે ભાગી ગઈ હતી તે ભિખારી તેના ઘરે ભીખ માંગવા આવતો અને તેનો હાથ જોઈને ભવિષ્ય પણ કહેતો.

ભારત સહિત પાંચ દેશની ધરતી ધ્રુજી, તિબેટમાં તબાહી સર્જતો ભૂકંપ, જુઓ ફોટા

મંગળવારે સવારે ભારત સહિત 5 દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૌથી વધુ વિનાશ તિબેટમાં થયો હતો. અહીં સત્તાવાર રીતે 50 થી વધુ, જ્યારે બીનસત્તાવાર રીતે 80 લોકો મોત થયા છે. ભૂકંપને કારણે થયેલા પારાવાર નુકસાન બાદ તંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. જે જગ્યાએ ભૂકંપનું એપી સેન્ટર છે તે તિબેટનું સૌથી પવિત્ર શહેર ગણાય છે.

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video
પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video
g clip-path="url(#clip0_868_265)">