AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.

રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.

Read More

Breaking News: ફાસ્ટ ફૂડ લવર્સ હવે ચેતી જજો! બહારનું જંક ફૂડ ખાવાથી 11 મા ધોરણની વિદ્યાર્થીનીના આંતરડામાં કાણું પડી ગયું, ગુમાવ્યો ‘જીવ’

શું તમારું બાળક પણ વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાય છે? જો હા, તો હવે તમારે અને તમારા બાળકને ચેતી જવાની જરૂર છે. મળતી માહિતી અનુસાર, હાલમાં જ 11 મા ધોરણની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. આ પાછળનું કારણ ચાઉ મેઈન, નૂડલ્સ, બર્ગર અને પિઝા જેવા ફાસ્ટ ફૂડ છે.

વિધાનસભા ઇલેકશન લડેલો સભ્ય જ ચોર ! ભારતની સૌથી મોટી બેન્કના ATM માં કરી હતી ‘છેતરપિંડી’ – જુઓ Video

વિધાનસભા ઇલેકશન લડેલો સભ્ય ATM ફ્રોડ કેસમાં ઝડપાયો છે. ભારતની સૌથી મોટી બેન્કના ATM માં આ વ્યક્તિએ છેતરપિંડી કરી હતી. આ ઘટના સામે આવતા જ ગ્રાહકોને ATMમાંથી રૂપિયા ઉપાડતા પહેલા સાવધાન રહેવા અંગે જાણ કરવામાં આવી છે.

Banke Bihari Temple Vrindavan : બાંકે બિહારી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટી, કંદોઈને પગાર ન મળતાં ઠાકુરજી પ્રસાદ વિના રહ્યા

પહેલી વાર વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં કંદોઈને પગાર ન મળવાને કારણે ઠાકુરજીને આપવામાં આવતા બાલ અને શયન પ્રસાદનો ભંગ થયો. જેના કારણે લાંબા સમયથી ચાલતી પરંપરાનો ભંગ થયો. લાખો ભક્તો વચ્ચે ઠાકુરજી પ્રસાદ વિના દર્શન માટે બેઠા રહ્યા. ગોસ્વામીઓએ નારાજગી વ્યક્ત કરી, જ્યારે હાઇપાવર કમિટીએ ચુકવણીનો આદેશ આપ્યો અને કહ્યું કે તે પરિસ્થિતિને સંભાળશે.

Maagh Mela 2026: માઘ મેળો ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે, જાણો વિગતવાર સંપૂર્ણ જાણકારી

દર વર્ષે, પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે માઘ મેળો યોજાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તૈયારીઓ મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે સંગમમાં સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને મોક્ષ મળે છે.

Aadhaar Card : હવે આ કામ માટે નહીં વાપરી શકો આધાર કાર્ડ, નવા નિયમમાં અટકી શકે તમારું કામ

દેશના એક રાજ્યમાં આધાર કાર્ડ જન્મના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આધાર ઓળખ કાર્ડ છે, જન્મ તારીખનો સત્તાવાર પુરાવો નહીં.

SIR ની કામગીરીમાં લવ મેરેજ બની રહ્યા છે મોટી સમસ્યા, પ્રેમલગ્નમાં ઘર છોડીને ભાગેલી મહિલાઓને ક્યાંથી લાવે પિતાના દસ્તાવેજ?

યુપીમાં SIR ની પ્રક્રિયા સતત શરૂ છે અને લોકોને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વિચારો જે લોકો ઘરેથી ભાગીને અન્ય જગ્યાએ સ્થાયી થયા છે, તેમનો SIR કેવી રીતે થશે? પ્રેમ સંબંધમાં ઘરેથી ભાગેલી મહિલાઓની સામે આ સમસ્યા પેદા થઈ છે.

હવે બાળકોને AI ટીચર ભણાવશે! 17 વર્ષના છોકરાનો કમાલ, સાડી પહેરેલી શિક્ષિકાને જોઈને લોકો દંગ થઈ ગયા

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રહેતા 17 વર્ષીય આદિત્યએ એક અનોખો AI આધારિત શિક્ષક રોબોટ તૈયાર કર્યો છે. આદિત્યના જણાવ્યા મુજબ, રોબોટના વિકાસ માટે તેણે LLM પર આધારિત વિશેષ ચિપસેટનો ઉપયોગ કર્યો છે. તે કહે છે કે અનેક ટેક કંપનીઓ પણ આવા જ પ્રકારના ચિપસેટથી રોબોટ્સ વિકસાવતી હોવાથી તેને આ ટેક્નોલોજી પસંદ આવી. હવે ચાલો, આ રોબોટનું પ્રદર્શન દર્શાવતો વિડિયો જોઈએ.

વીમાના 50 લાખ રૂપિયા માટે મિત્રને નકલી મૃત જાહેર કરી, અસલ અંતિમસંસ્કાર કરવા ગયા અને પકડાયા – જુઓ વિડિયો

યુપીના હાપુડના બ્રિજઘાટ સ્મશાનગૃહમાં વીમા કૌભાંડનો ભંડાફોડ થયો છે. ચાર યુવાન એક ડમી મૃતદેહને લઈ અંતિમ સંસ્કાર કરવા પહોંચ્યા હતા. સ્મશાનના એક કર્મચારીને શંકા થતાં પોલીસ બોલાવી તપાસ કરી, જેના પરિણામે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.

જેલમાં કેદ મુસ્કાને બાળકીને જન્મ આપતા સૌરભનો પરિવાર કરાવશે DNA ટેસ્ટ, તેની જવાબદારી કોણ સંભાળશે, શું છે કાયદો?

મુસ્કાન, જેણે તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી અને પછી તેને ડ્રમમાં ભરી દીધો, તેણે જેલમાં એક બાળકીને જન્મ આપ્યો. શું તે બાળકને પોતાની સાથે રાખશે? ચાલો જાણીએ કે આ કેસમાં કાનૂની કાયદાઓ શું કહે છે,

રામ મંદિરના દરવાજા આ લાકડામાંથી બનેલા છે, જાણો તેની વિશેષતા અને કોતરણી વિશે

રામ મંદિર ભવ્યતા અને કલાત્મકતાથી બનાવવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની આકૃતિઓ કોતરેલી છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા છે, જેમાંથી ઘણા સોનાની પરતથી મઢેલા છે.

સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

ભારતની ધડકન છે આ નદી, જાણો લાઈફલાઈન ઓફ ઈન્ડીયા કોને કહેવાય છે

ભારતમાંથી 400 થી વધુ નદીઓ વહે છે. હિન્દુ ધર્મમાં, ઘણી નદીઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કઈ નદીને ભારતની જીવનરેખા માનવામાં આવે છે?

Breaking News: અયોધ્યા રામમય બની, રામ મંદિર પર PM મોદીએ ધર્મ ધ્વજા લહેરાવી, 3 કિમી દૂરથી થશે ધજાના દર્શન

અભિજિત મુહૂર્ત શરૂ થઈ ગયું છે. ધર્મધ્વજને શિખર પર ચઢાવવામાં આવી રહ્યો છે. વૈદિક વિધિઓ શરૂ થઈ ગઈ છે, અને મંત્રોનો જાપ શરૂ થઈ ગયો છે. PM મોદીએ ધર્મધ્વજ લહેરાવી દીધો છે.

કરોડો હિંદુઓની આસ્થાના ધામ સમા રામમંદિરમાં 25 નવેમ્બરે થશે ધ્વજારોહણ, 30 મિનિટના શુભ મુહૂર્તમાં આટોપી લેવાશે તમામ વિધિ

બાંધકામ એજન્સી દ્વારા ત્રણ સેટમાં મોકલવામાં આવેલા ધ્વજ રેશમ-કોટેડ પેરાશૂટ ફેબ્રિકના દોરામાંથી બનાવવામાં આવ્યા છે. વાલ્મીકિ રામાયણ પર આધારિત, આ ધ્વજમાં રામ રાજ્યનું પ્રતીક "કોવિદાર" વૃક્ષ અને સૂર્ય વંશનું પ્રતીક સૂર્ય દેવને દર્શાવવામાં આવ્યા છે. સમન્વયના પ્રતીક 'ઓમકાર' નું પ્રતીક પણ દર્શાવવામાં આવ્યું છે.

24 વર્ષની ઉંમર 12 લક્ઝરી કારના માલિક ડિજિટલ સ્ટારનો આવો છે પરિવાર

બિગ બોસ 19 રિયાલિટી શો દિવસેને દિવસે રસપ્રદ બની રહ્યો છે, અને આ વખતે મૃદુલ તિવારી પણ ઘરમાં એન્ટ્રી કરી છે. ચાલો જાણીએ કોણ છે મૃદુલ તિવારી તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">