Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.

ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.

Read More

History of city name : ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગનું નામ ‘સોમનાથ’ કેવી રીતે પડ્યું? જાણો તેની સાથે સંકળાયેલી રસપ્રદ કહાની

ગીર સોમનાથનો ઈતિહાસ ધર્મ, આક્રમણો અને પુનઃનિર્માણની ગાથાઓથી ભરેલો છે. એક તરફ અહીં સોમનાથ મંદિરના પવિત્ર દર્શન છે, તો બીજી તરફ ગીર જંગલનું કુદરતી સૌંદર્ય અને વન્યજીવન છે. આજે, ગીર સોમનાથ ગુજરાતનું એક મહત્વપૂર્ણ ધાર્મિક અને પર્યટન સ્થળ છે, જ્યાં વિશ્વભરના ભક્તો અને પ્રવાસીઓ દર વર્ષે આવે છે.

IND vs NZ, Champions Trophy 2025 : ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું, વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ

આજ 02 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

સાત વખત તોડાયુ, લૂંટાયુ અને ફરી બંધાયુ… 50 હજારથી વધુ હિંદુની કત્લેઆમ, સ્રીઓના શિયળ લૂંટાયા, આવી છે સોમનાથના જિર્ણોદ્ધારની કહાની- વાંચો

ભારતમાં સૌથી વધુવાર જો કોઈ મંદિરને લૂંટવામા આવ્યુ હોય તો તે ગુજરાતનું સોમનાથ મંદિર છે. આ મંદિરને અનેકવાર લૂંટવામાં આવ્યુ અને તોડી નાખવામાં આવ્યુ પરંતુ ભક્તોએ વારંવાર તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક એવા સોમનાથ મંદિરનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આજે આપને સોમનાથ મંદિરના મંદિરને કેટલીવાર તોડવામાં આવ્યુ, કોણે કોણે આ મંદિરને ફરી બનાવ્યુ, કોણે આ મંદિરને તોડવાની અને લૂંટવાની કોશિશ કરી એ તમામ બાબતો અંગે જણાવશુ.

Somnath : મહાશિવરાત્રીના પર્વ પર હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન, જુઓ Video

આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે.

મહાશિવરાત્રીના પર્વ પર ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન, મંદિરમાં આજે શિવ મહારુદ્ર યજ્ઞ, જુઓ Video

સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોમનાથમાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર સતત ગુંજી રહ્યુ છે. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. શિવરાત્રી નિમિત્તે સોમનાથ ધામમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Mahashivratri 2025 : 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો જાણો નજીકનું રેલવે સ્ટેશન કયું છે?

શિવ પુરાણમાં ભગવાન શિવ અને તેમના 12 જ્યોતિર્લિંગોના વિવિધ અવતારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તો આજે આપણે 12 જ્યોર્તિર્લિંગના દર્શન કેવી રીતે કરશો તેના વિશે જણાવીશું.

સોમનાથ મંદિરને તોડનારા, લૂંટનારા અને લાખો હિંદુઓની કતલેઆમ કરનારા આ મુસ્લિમ આક્રાંતાની પાકિસ્તાન કેમ કરે છે પૂજા?

મહાશિવરાત્રીના પર્વે વાત કરવી છે સોમનાથ મંદિરને લૂંટનારા, 25 વર્ષમાં 17-17 વાર ભારત પર આક્રમણ કરનારા, લાખો હિંદુઓને મોતને ઘાટ ઉતારનારા મહમુદ ગઝની વિશે. જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં બેફામ લૂંટફાટ મચાવનારા, અનેક નિર્દોષો ને તલવારના જોરે મોતને ઘાટ ઉતારનારા આ મુસ્લિમ આક્રાંતાને આપણો પડોશી દેશ પાકિસ્તાન ઈશ્વરની જેમ પૂજે છે અને તેને ઈસ્લામનો મસીહા અને સૌથી મોટો જેહાદ્દી પણ ગણાવે છે.

Travel With Tv9 : મહાશિવરાત્રી પર કરો સોમનાથ મહાદેવના દર્શન, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરે જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

Travel With TV9 : મહાશિવરાત્રી પર આ શિવમંદિરમાં દર્શન કરવાનું ભૂલતા નહીં

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે દર્શન કરવા જઈ શકો છો.

19 વર્ષની અભિનેત્રીએ માતા સાથે 12 જ્યોર્તિલિંગના દર્શન કર્યા,જુઓ ફોટો

રાશાએ તેની માતા સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. 'આઝાદ' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યાના બે અઠવાડિયા પછી રાશા થડાનીએ સ્ટાર મમ્મી રવિના ટંડન સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની પોતાની ઇચ્છા પૂરી કરી હતી.

Travel Tips : ઓછા બજેટમાં સૌરાષ્ટ્રના નજીકના ફરવા લાયક સ્થળો વિશે જાણો

સૌરાષ્ટ્ર પ્રદેશએ ગુજરાતના પશ્ચિમ ભાગમાં આવેલો ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વનો વિસ્તાર છે. અહીં અનેક ધાર્મિક સ્થળો, કિલ્લાઓ અને દરિયાકિનારા છે, જે પ્રવાસીઓને આકર્ષે છે. જો તમે સૌરાષ્ટ્રમાં 5-દિવસના પ્રવાસ પર જઈ રહ્યા છો, તો કઈ રીતે પ્લાન બનાવવો તેના વિશે જણાવીશું.

મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌદાન માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધા કાર્યરત રહેશે

મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ગૌપૂજન અને ગૌદાનની સુવિધા કાર્યરત રહેશે. જે લોકો તીર્થ સ્થાનોઓ રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આ વર્ષે મકરસંક્રાંતિએ સવારે 9 વાગ્યાથી ઓનલાઈન ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

નવ વર્ષે રાજ્યભરના તીર્થસ્થાનોએ ઉમટ્યુ માનવ મહેરામણ, સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

નવા વર્ષે રાજ્યના મોટા મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા. સોમનાથ, દ્વારકા અને અંબાજીમાં વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ. દૂર દૂરથી લોકો નવા વર્ષે ઈશ્વરના ચરણોમાં શિશ નમાવવા આવ્યા હતા.

Travel Tips : નવા વર્ષમાં બહેનપણીઓ સાથે ગુજરાતના આ સ્થળોએ ફરવા જવાનો પ્લાન બનાવો

ભારતના પશ્ચિમમાં ગુજરાત રાજ્ય છે. જે દેશનું સૌથી પ્રસિદ્ધ પર્યટક પ્રદેશોમાંથી એક છે. ગુજરાત પ્રાકૃતિક દર્શ્યો, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક મહત્વ રાખનાર સ્થળ છે. આ સાથે ગુજરાત સ્વાદિષ્ટ વ્યંજનો માટે પણ ફેમસ છે.

Travel With Tv9 : શનિ- રવિવારની રજામાં કરો સૌરાષ્ટ્ર દર્શન, થશે માત્ર આટલો જ ખર્ચ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં સૌરાષ્ટ્ર ફરી શકાય.

સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
g clip-path="url(#clip0_868_265)">