સોમનાથ મંદિર

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.

ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.

Read More

Shivlinga and Jyotirlinga : શિવલિંગ અને જ્યોતિર્લિંગ ભગવાન શિવના સ્વરૂપો છે, પરંતુ શું તમે જાણો છો તેમની વચ્ચે શું તફાવત છે?

Difference between Shivlinga and Jyotirlinga : સનાતન ધર્મમાં શિવલિંગને ભગવાન શિવના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેવી જ રીતે જ્યોતિર્લિંગ પણ ભગવાન શિવ સાથે સંબંધિત માનવામાં આવે છે. બંનેને શિવ ભક્તો દ્વારા વિશેષ માનવામાં આવે છે અને સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે.

Travel Tips : શ્રાવણ મહિનામાં પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિગના દર્શન કરવાનો પ્લાન બનાવો

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શંકરની ઉપાસના અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. તો તમે ગુજરાતમાં આવેલા આ મંદિરની શ્રાવણ મહિનામાં મુલાકાત લઈ શકો છો.

Train News : રાજકોટ ડિવિઝનમાં ચાલતા ડબલ ટ્રેકના કામના કારણે વેરાવળથી ઉપડતી આટલી ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામકાજને કારણે કેટલીક ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવેલ છે. રીશેડ્યુલ કરાયેલી ટ્રેનોમાં વેરાવળથી ઉપડતી ટ્રેનનો સમાવેશ થાય છે. 

સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ પર હજારો યોગ અભ્યાસુઓએ કર્યા વિવિધ યોગ – જુઓ તસવીરો

સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમા સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો યોગ અભ્યાસુઓને લીંબુ શરબત પીવડાવી ગ્લુકોઝ બિસ્કિટનું વિતરણ કરાયુ છે.

ગીર સોમનાથમાં ત્રીવેણી સંગમ ખાતે ગંગા દશેરા નિમીત્તે ગંગા અવતરણ પૂજા – મહાઆરતીનું આયોજન- જુઓ તસવીરો

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી. સોમનાથમાં આવેલા હિરણ, કપીલા અને સરસ્વતી ત્રણેય નદીઓના સંગમ તટે ગંગા દશેરા નિમીત્તે અવતરણ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ.

IRCTC Tour : સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવશે આઈઆરસીટીસી, જાણો UP સહિત ગુજરાતના શહેરો માટે પ્રવાસની વિગતો

Bharat Gaurav Train : લોકોની માગને ધ્યાને લઈને IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા સાત જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે એક ટાઈમટેબલ લઈને આવી છે. જેમાં તમે એકસાથે 07 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">