AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.

ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.

Read More

Travel Trip : ન્યુયર પર માતા-પિતા સાથે આ ધાર્મિક સ્થળોએ દર્શન કરવાનો પ્લાન બનાવો

ગુજરાતમાં અનેક આધ્યાત્મિક સ્થળો આવેલા છે. તમે પણ નવા વર્ષની શરુઆત આ ધાર્મિક સ્થળોના દર્શન કરી શરુ કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ ગુજરાતમાં તમે ક્યા ક્યા ધાર્મિક સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો.

New Year 2026 નો જશ્ન મનાવવા માટે બેસ્ટ છે ગુજરાતના આ ડ્રીમ ડેસ્ટિનેશન, પરિવાર સાથે બનાવી લો પ્લાન

દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જુએ છે. દરેક વ્યક્તિ આ દિવસને ખાસ રીતે ઉજવવા માંગે છે. જો તમે નવા વર્ષ 2026 માટે તમારા પરિવાર સાથે ક્યાંય ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો ગુજરાતમાં આ સ્થળોએ જવાનો પ્લાન બનાવી શકે છે.

Travel Tips : શિયાળામાં ગુજરાતના આ સ્થળોની મુલાકાત લીધા પછી તમને ઘરે પાછા ફરવાનું મન નહીં થાય

શિયાળો,ઉનાળો કે પછી ચોમાસું જે ફરવાના શૌખીન છે ,તેમને કોઈ પણ ઋતુ અડચણમાં આવતી નથી. ત્યારે ગુલાબી ઠંડીમાં તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ગુજરાતના આ સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો.

Breaking News : ગીરસોમનાથમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત, દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓના દેશભરમાં દરોડા

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ દેશભરમાં દરોડા પાડ્યાં છે. ગુજરાતભરમાં પણ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ત્યારે ગીર સોમનાથમાંથી પોલીસે 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત કરી છે.

ગીર સોમનાથના કોડિનારમાં 10 ઈંચ તો સૂત્રાપાડામાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, ઠેર-ઠેરથી સામે આવ્યા તારાજીના દૃશ્યો- Video

ગીરસોમનાથના કોડીનારમાં ભારે વરસાદ બાદ હાલાકીના દૃશ્યો સર્જાયા છે. એક જ રાતમાં એકસામટો 10 ઈંચ વરસાદ તૂટી પડતા ચોમેર પાણી ભરાયા છે. જિલ્લામાં અનેક સ્થળોથી હાલાકી અને તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે.

ધુમ્મસને કારણે ફ્લાઈટ રદ ના થાય તે માટે કેશોદ એરપોર્ટ પર લગાવાશે એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ, કેશોદ એરપોર્ટ પર વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Gir Somnath : બારે મેઘ ખાંગા ! ધોધમાર વરસાદથી નદીઓ બની ગાંડીતૂર, તાલાલામાં આંબળાશ ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video

હવામાન વિભાગની ભારેની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રાપાડા, ઊના, કોડીનાર, વેરાવળ, ગીરગઢડા તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે.

Richest Temples in Gujarat : ગુજરાતના સૌથી અમીર મંદિરોમાં આવે છે કરોડો રૂપિયાનું દાન, જાણો ભક્તિ અને આસ્થાના ધામ વિશે

ગુજરાતના ઘણા પ્રખ્યાત મંદિરો ધાર્મિક આસ્થાના કેન્દ્રો હોવા ઉપરાંત, ધનિક પણ છે. અહીં ગુજરાતના આ મંદિરો વિશે તમે જાણશો જે અનેક રીતે પ્રખ્યાત અને ધનિક છે.

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગુજરાતભરના શિવાલયોમાં ઉમટ્યાં ભાવિ ભક્તો, જુઓ Video

આજથી પાવન શ્રાવણ માસના પ્રારંભે શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની હકડેઠાઠ ભીડ જામી હતી. મંદિરમાં પૂજા-અર્ચના કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી હતી.

Travel Tips : શિવ ભક્તો માટે ગુજરાતમાં શ્રાવણ મહિનામાં ફરવા માટે બેસ્ટ શિવ મંદિરો, જુઓ ફોટો

શ્રાવણ મહિનો આવતા જ મંદિરો હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠે છે. ગુજરાતમાં માત્ર સોમનાથ મંદિર જ નહીં, ગુજરાતમાં બીજા અનેક શિવ મંદિરો આવેલા છે, જે ભક્તોને શાંતિનો અનુભવ કરાવે છે. તો ચાલો જોઈએ શ્રાવણ મહિનામાં ફરવા માટે બેસ્ટ ગુજરાતના શિવ મંદિરો વિશે.

Travel Tips : પરિવાર સાથે ગુજરાતના આ 29 સ્થળોએ કારવાં ટુરિઝમની લગ્ઝરી મુસાફરી કરો

બસ,ટ્રેન, ફ્લાઈટ,સોલો કે પછી બાઈક રાઈડિંગ કરીને તો બધા ખુબ પ્રવાસ કરે છે. ત્યારે હવે તમે કારવા ટુરિઝમ દ્વારા એક લગ્ઝરી આનંદ લઈ શકશો.ગુજરાત ટુરિઝમ 29 સ્થળોએ કારવાં ટુરિઝમ શરૂ કરી રહ્યું છે, તો સમગ્ર માહિતી વિસ્તારથી જાણીએ.

History of city name : પ્રભાસ-પાટણના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

પ્રભાસ પાટણ, જેને સંક્ષિપ્તમાં પ્રભાસ પણ કહેવામાં આવે છે, તેના નામનું મૂળ "પ્રભાસ" શબ્દ છે, જે સંસ્કૃતમાં "પ્રકાશ" અથવા "પ્રભા" માટે વપરાય છે. અહીં "પાટણ"નો અર્થ છે નગર અથવા વસાહત. આ શહેરનું નામ કદાચ તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને કારણે પડ્યું હશે.

Video : PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

વડાપ્રધાન મોદીએ દાહોદમાં 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું. આમાં ભારતનું પ્રથમ 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેન અને નવા રેલ્વે ઉત્પાદન એકમનો સમાવેશ થાય છે.

Travel Tips : IRCTCના આ ટેમ્પલ ટુર પેકેજમાં માતા-પિતાને પ્રવાસ કરાવો

IRCTC ટૂર પેકેજોમાં, મુસાફરીનું આયોજન અગાઉથી કરવામાં આવે છે. તેથી, તમને અગાઉથી ખબર પડી જાય છે કે તમને કયા મંદિરોની મુલાકાત લેવાની તક મળશે. ટૂર પેકેજો પરિવાર સાથે મુસાફરી યાદગાર બનશે. કારણ કે તેમાં મુસાફરી, ભોજન અને રહેવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

Pahalgam Terror Attack : પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, અંબાજી, દ્વારકા, સોમનાથમાં સુરક્ષા વધારી, જુઓ Video

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ પર છે. જેના પગલે કાશ્મીર સહિત દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતમાં આવેલા પર્યટન સ્થળો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આવેલા તીર્થ સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">