Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: ફ્લાઈટ, ટ્રેનમાં બેસીને તો ખૂબ ફરી લીધું , હવે પત્નીને આ રોમેન્ટિક ક્રુઝની મુસાફરી કરાવો

જો તમે ક્રુઝમાં બેસી ફરવાના શૌખીન છો તો વર્ષ તમે તમારી પત્ની અને બાળકોને લઈ તેનું ક્રુઝમાં બેસવાનું સપનું પુરુ કરી દો. ઈન્ડિયન રેલવે તમારા માટે આ શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમે શાનદાર અને લગ્ઝરી ક્રુઝ પર ફરવાનું સપનું પુરું કરી શકો છો.

| Updated on: Jun 03, 2024 | 1:15 PM
આ ટુર પેકેજનું નામ અંતરા રિવર સૂત્ર ક્રુઝ પેકેજ, જેમાં તમને બ્રેક ફાસ્ટ,લંચ અને ડિનરની પણ સુવિધા મળશે. તેમજ રહેવા માટે લગ્ઝરી રુમ પણ મળશે. આ ટુર પેકેજમાં તમે 13 સપ્ટેમ્બરથી માર્ચ 2025 સુધી અલગ અલગ તારીખ પ્રમાણે ટુર પેકેજ છે. તમે તમારી અનુકુળતા મુજબ કોઈ પણ તારીખનું પેકેજ બુક કરાવી શકો છો.

આ ટુર પેકેજનું નામ અંતરા રિવર સૂત્ર ક્રુઝ પેકેજ, જેમાં તમને બ્રેક ફાસ્ટ,લંચ અને ડિનરની પણ સુવિધા મળશે. તેમજ રહેવા માટે લગ્ઝરી રુમ પણ મળશે. આ ટુર પેકેજમાં તમે 13 સપ્ટેમ્બરથી માર્ચ 2025 સુધી અલગ અલગ તારીખ પ્રમાણે ટુર પેકેજ છે. તમે તમારી અનુકુળતા મુજબ કોઈ પણ તારીખનું પેકેજ બુક કરાવી શકો છો.

1 / 6
IRCTCઅંતરા ક્રુઝનું  ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. 8 દિવસ અને 7 રાતના આ લક્ઝુરિયસ ટૂર પેકેજનું ભાડું 2,54,684 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, અંતરા લક્ઝરી રિવર ક્રૂઝ જેના દ્વારા તમે આ ટૂરમાં ક્રૂઝમાં બેસવાનો લાભ મળશે. જ્યાં તમને ક્રુઝમાં વિશેષ સુવિધાઓ મળશે.

IRCTCઅંતરા ક્રુઝનું ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. 8 દિવસ અને 7 રાતના આ લક્ઝુરિયસ ટૂર પેકેજનું ભાડું 2,54,684 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, અંતરા લક્ઝરી રિવર ક્રૂઝ જેના દ્વારા તમે આ ટૂરમાં ક્રૂઝમાં બેસવાનો લાભ મળશે. જ્યાં તમને ક્રુઝમાં વિશેષ સુવિધાઓ મળશે.

2 / 6
જો તમારે બે લોકો માટે આ પેકેજ બુક કરાવવું છે તો 2,54,684નો ચાર્જ આપવો પડશે. તેમજ જો તમે એકલા આ ક્રુઝની મુસાફરી કરવા માંગો છો તો તમારે 3,82,035નો ચાર્જ ચુકવવાનો રહેશે. બાળકો માટે પણ અલગ ચાર્જ રહેશે.

જો તમારે બે લોકો માટે આ પેકેજ બુક કરાવવું છે તો 2,54,684નો ચાર્જ આપવો પડશે. તેમજ જો તમે એકલા આ ક્રુઝની મુસાફરી કરવા માંગો છો તો તમારે 3,82,035નો ચાર્જ ચુકવવાનો રહેશે. બાળકો માટે પણ અલગ ચાર્જ રહેશે.

3 / 6
કોલકાતા,બંધેલ,કલના,મટિયારી,ખુશબાગ,બારાનગર,મુર્શિદાબાદ,માયાપુર,ચંદનનગર,કોલકાતા સ્થળો આવરી લેવામાં આવશે. આ ક્રુઝ ટુર પેકેજ માટે તમારે કોલકાતાથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જો તમારે આ ટુર પેકજ બુક કરાવવું છે તો તમારે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

કોલકાતા,બંધેલ,કલના,મટિયારી,ખુશબાગ,બારાનગર,મુર્શિદાબાદ,માયાપુર,ચંદનનગર,કોલકાતા સ્થળો આવરી લેવામાં આવશે. આ ક્રુઝ ટુર પેકેજ માટે તમારે કોલકાતાથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જો તમારે આ ટુર પેકજ બુક કરાવવું છે તો તમારે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

4 / 6
 જો તમે આ પેકેજ બુક કરાવી રહ્યા છો તો એ પણ તપાસ કરી લેજો કે, તમને આ પેકેજમાં કઈ કઈ સુવિધાઓનો લાભ મળે છે. તેમજ કઈ સુવિધાનો લાભ મળશે નહિ.

જો તમે આ પેકેજ બુક કરાવી રહ્યા છો તો એ પણ તપાસ કરી લેજો કે, તમને આ પેકેજમાં કઈ કઈ સુવિધાઓનો લાભ મળે છે. તેમજ કઈ સુવિધાનો લાભ મળશે નહિ.

5 / 6
આઈઆરસીટીસી રેલવે અને ફ્લાઈટનું તેમજ ઈન્ટરનેશનલ ટુર પેકેજ પણ લઈને આવે છે. ત્યારે આ પેકેજ ક્રુઝના ચાહકો માટે ખુબ જ ખાસ છે.

આઈઆરસીટીસી રેલવે અને ફ્લાઈટનું તેમજ ઈન્ટરનેશનલ ટુર પેકેજ પણ લઈને આવે છે. ત્યારે આ પેકેજ ક્રુઝના ચાહકો માટે ખુબ જ ખાસ છે.

6 / 6
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">