Ahmedabadથી જગન્નાથપુરી જવા માટે આ ટ્રેનમાં 40થી વધુ સ્ટેશનો પર સ્ટોપેજ લે છે, રથયાત્રાની મજા લૂંટી લો!

Rath Yatra 2024 : રથયાત્રા નજીક આવી રહી છે. ત્યારે જગન્નાથ પ્રભુના દર્શન કરવા એ બધાની ઈચ્છા હોય છે. તો આજે અમે તમને અમદાવાદથી જગન્નાથપુરી પહોંચવા માટે કંઈ ટ્રેનમાં જવું અને કેટલું ભાડું રહેશે તેના વિશે માહિતી આપશું.

| Updated on: Jun 01, 2024 | 2:07 PM
અમદાવાદ અને પુરી વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન 12844 ADI PURI SF EXP છે. પુરી પહોંચવામાં લગભગ 37 કલાક 5 મિનિટ લાગે છે.

અમદાવાદ અને પુરી વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન 12844 ADI PURI SF EXP છે. પુરી પહોંચવામાં લગભગ 37 કલાક 5 મિનિટ લાગે છે.

1 / 5
આ ટ્રેન અમદાવાદ (ADI) થી 19:00:00 વાગ્યે ઉપડે છે અને 08:05:00 વાગ્યે પુરી (PURI) પહોંચે છે. ટ્રેન દ્વારા અમદાવાદથી પુરીનું અંતર 2132 કિલોમીટર છે.

આ ટ્રેન અમદાવાદ (ADI) થી 19:00:00 વાગ્યે ઉપડે છે અને 08:05:00 વાગ્યે પુરી (PURI) પહોંચે છે. ટ્રેન દ્વારા અમદાવાદથી પુરીનું અંતર 2132 કિલોમીટર છે.

2 / 5
અમદાવાદથી પુરી સુધી ચાલતી ટ્રેન અઠવાડિયે 4 દિવસ ચાલે છે. રવિવારે, સોમવારે, ગુરુવારે અને શનિવારે આ ટ્રેન ચાલે છે. આ અપડેટ ન્યૂઝ લખાય છે ત્યાં સુધીનું છે. ટિકિટ બુક કરાવતા પહેલાં ઓનલાઈન ચેકિંગ કરી લેવું. જેથી કરીને કોઈ પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે.

અમદાવાદથી પુરી સુધી ચાલતી ટ્રેન અઠવાડિયે 4 દિવસ ચાલે છે. રવિવારે, સોમવારે, ગુરુવારે અને શનિવારે આ ટ્રેન ચાલે છે. આ અપડેટ ન્યૂઝ લખાય છે ત્યાં સુધીનું છે. ટિકિટ બુક કરાવતા પહેલાં ઓનલાઈન ચેકિંગ કરી લેવું. જેથી કરીને કોઈ પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે.

3 / 5
આ ટ્રેનમાં અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત જેવા ગુજરાતના સ્ટેશનો આવે છે. આ ટ્રેનમાં 2A, 3A, SL જેવા કોચને જોડવામાં આવ્યા છે.

આ ટ્રેનમાં અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત જેવા ગુજરાતના સ્ટેશનો આવે છે. આ ટ્રેનમાં 2A, 3A, SL જેવા કોચને જોડવામાં આવ્યા છે.

4 / 5
તેમાં આપણે ટિકિટની વાત કરીએ તો, તેની સ્લીપર કોચની ટિકિટ 810 રુપિયા છે. તેની 3A ની ટિકિટ 2120 રુપિયા છે તેમજ 2A ની ટિકિટ 3065 રુપિયા છે.

તેમાં આપણે ટિકિટની વાત કરીએ તો, તેની સ્લીપર કોચની ટિકિટ 810 રુપિયા છે. તેની 3A ની ટિકિટ 2120 રુપિયા છે તેમજ 2A ની ટિકિટ 3065 રુપિયા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">