AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુરિન ઈન્ફેક્શન થયું છે એ આ રીતે પડશે ખબર, જાણી લો UTIના લક્ષણો અને બચવા માટેની ટીપ્સ

UTI એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે અને તેના લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ નહીં તો સમસ્યા ગંભીર બની શકે છે. ચાલો જાણીએ તેના લક્ષણો, નિવારણ અને શું ખાવું અને શું ન ખાવું.

| Updated on: Aug 31, 2024 | 8:23 AM
Share
પુરુષો કરતાં સ્ત્રીઓમાં યુરિન ઈન્ફેક્શન વધુ જોવા મળે છે અને જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો ક્યારેક પરિસ્થિતિ ગંભીર બની શકે છે. જો મહિલાઓમાં UTI એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન પર ધ્યાન આપવામાં આવે તો તે ગર્ભાશય સુધી પહોંચવાની સંભાવના રહે છે અને જો ગર્ભાશયમાં ઈન્ફેક્શન હોય તો તેની પ્રજનન ક્ષમતા પર પણ ખરાબ અસર પડે છે અને ગર્ભધારણ મુશ્કેલી આવી શકે છે. આ સિવાય જે મહિલાઓ ગર્ભાવસ્થાના તબક્કામાં છે તેઓએ ખાસ કરીને UTI ના લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ.

પુરુષો કરતાં સ્ત્રીઓમાં યુરિન ઈન્ફેક્શન વધુ જોવા મળે છે અને જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો ક્યારેક પરિસ્થિતિ ગંભીર બની શકે છે. જો મહિલાઓમાં UTI એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન પર ધ્યાન આપવામાં આવે તો તે ગર્ભાશય સુધી પહોંચવાની સંભાવના રહે છે અને જો ગર્ભાશયમાં ઈન્ફેક્શન હોય તો તેની પ્રજનન ક્ષમતા પર પણ ખરાબ અસર પડે છે અને ગર્ભધારણ મુશ્કેલી આવી શકે છે. આ સિવાય જે મહિલાઓ ગર્ભાવસ્થાના તબક્કામાં છે તેઓએ ખાસ કરીને UTI ના લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ.

1 / 6
જો UTI ગંભીર સ્થિતિમાં પહોંચે તો સેપ્સિસ પણ થઈ શકે છે. આ સિવાય કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે, જે જીવલેણ પણ હોઈ શકે છે. તેથી યુટીઆઈ સંબંધિત લક્ષણોને અવગણવા જોઈએ નહીં. જો હળવા લક્ષણો હોય તો ખાવાની ટેવની સાથે સ્વચ્છતાનું ધ્યાન રાખો અને જો તે પછી પણ લક્ષણો ચાલુ રહે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. તો ચાલો જાણીએ શું છે UTI ના કારણો, તેના લક્ષણો અને નિવારણ.

જો UTI ગંભીર સ્થિતિમાં પહોંચે તો સેપ્સિસ પણ થઈ શકે છે. આ સિવાય કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે, જે જીવલેણ પણ હોઈ શકે છે. તેથી યુટીઆઈ સંબંધિત લક્ષણોને અવગણવા જોઈએ નહીં. જો હળવા લક્ષણો હોય તો ખાવાની ટેવની સાથે સ્વચ્છતાનું ધ્યાન રાખો અને જો તે પછી પણ લક્ષણો ચાલુ રહે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. તો ચાલો જાણીએ શું છે UTI ના કારણો, તેના લક્ષણો અને નિવારણ.

2 / 6
UTI શા માટે થાય છે? : સ્ત્રીઓમાં યુટીઆઈ વિશે વાત કરીએ તો પીરિયડ્સ દરમિયાન સમયસર પેડ અને ટેમ્પન ન બદલવું, ખૂબ ચુસ્ત ઇનરવેર પહેરવું અથવા અન્ય પર્સનલ હાઈજીનનું ધ્યાન ન રાખવું, લાંબા સમય સુધી ટોયલેટ ના જવું તેમજ ઓછું પાણી પીવું વગેરે જેવા કારણો છે.

UTI શા માટે થાય છે? : સ્ત્રીઓમાં યુટીઆઈ વિશે વાત કરીએ તો પીરિયડ્સ દરમિયાન સમયસર પેડ અને ટેમ્પન ન બદલવું, ખૂબ ચુસ્ત ઇનરવેર પહેરવું અથવા અન્ય પર્સનલ હાઈજીનનું ધ્યાન ન રાખવું, લાંબા સમય સુધી ટોયલેટ ના જવું તેમજ ઓછું પાણી પીવું વગેરે જેવા કારણો છે.

3 / 6
UTI ના લક્ષણો શું છે? : યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને કારણે પેટના નીચેના ભાગમાં દુખાવો, પ્રાઈવેટ એરિયામાં ખંજવાળ, વારંવાર ટોઈલેટ જવાનું મન થવું, ટોયલેટ કરતી વખતે બળતરા કે દુખાવો થવો, પેશાબમાં દુર્ગંધ, થાક, ઉબકા, પીઠના નીચેના ભાગમાં દુખાવો થવો જેવા લક્ષણો દેખાય છે.

UTI ના લક્ષણો શું છે? : યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને કારણે પેટના નીચેના ભાગમાં દુખાવો, પ્રાઈવેટ એરિયામાં ખંજવાળ, વારંવાર ટોઈલેટ જવાનું મન થવું, ટોયલેટ કરતી વખતે બળતરા કે દુખાવો થવો, પેશાબમાં દુર્ગંધ, થાક, ઉબકા, પીઠના નીચેના ભાગમાં દુખાવો થવો જેવા લક્ષણો દેખાય છે.

4 / 6
યુરિન ઈન્ફેક્શનથી બચવા માટેની ટીપ્સ : યુરિન ઈન્ફેક્શનથી બચવા માટે દરરોજ પુષ્કળ પાણી પીવાની સાથે દિનચર્યામાં અંગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને પીરિયડ્સ દરમિયાન દર 5-6 કલાકે પેડ બદલવા જોઈએ. વ્યક્તિએ ખૂબ ચુસ્ત આંતરિક વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ.

યુરિન ઈન્ફેક્શનથી બચવા માટેની ટીપ્સ : યુરિન ઈન્ફેક્શનથી બચવા માટે દરરોજ પુષ્કળ પાણી પીવાની સાથે દિનચર્યામાં અંગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને પીરિયડ્સ દરમિયાન દર 5-6 કલાકે પેડ બદલવા જોઈએ. વ્યક્તિએ ખૂબ ચુસ્ત આંતરિક વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ.

5 / 6
શું ખાવું સારું છે અને શું નથી? : જો તમે યુરિન ઈન્ફેક્શનના લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો, તો તમારા આહારમાં એપલ સાઇડર વિનેગર, ક્રેનબેરીનો રસ, નારિયેળ પાણી, ધાણા પાણી વગેરેનો સમાવેશ કરો. આ સિવાય રોજ દહીં ખાવું ખૂબ જ ફાયદાકારક છે. વ્યક્તિએ ચા-કોફી, ખાટા ફળો, તળેલા અને મસાલેદાર ખોરાક, સોડા, ઠંડા પીણા વગેરે જેવી વસ્તુઓ ટાળવી જોઈએ.

શું ખાવું સારું છે અને શું નથી? : જો તમે યુરિન ઈન્ફેક્શનના લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો, તો તમારા આહારમાં એપલ સાઇડર વિનેગર, ક્રેનબેરીનો રસ, નારિયેળ પાણી, ધાણા પાણી વગેરેનો સમાવેશ કરો. આ સિવાય રોજ દહીં ખાવું ખૂબ જ ફાયદાકારક છે. વ્યક્તિએ ચા-કોફી, ખાટા ફળો, તળેલા અને મસાલેદાર ખોરાક, સોડા, ઠંડા પીણા વગેરે જેવી વસ્તુઓ ટાળવી જોઈએ.

6 / 6
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">