Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Chalisa : દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી થશે આ ચમત્કારિક લાભ, જાણો અર્થ અને મહત્વ શું છે ?

દરરોજ શ્રી હનુમાન ચાલીસા પાઠ કરવાથી ઘણા આધ્યાત્મિક, માનસિક અને અહીં સુધી કે શારીરિક ફાયદા પણ થાય છે. હનુમાન ચાલીસા માત્ર સ્તોત્ર નથી,પણ એ એક સાધના છે. જેણે કરોડો ભક્તોના જીવનમાં શાંતિ, શક્તિ અને સિદ્ધિ લાવી છે.

| Updated on: Apr 12, 2025 | 3:33 PM
નીંદર ન આવવી, અંધારાનો ડર, ભૂત-પ્રેત, કોઈપણ પ્રકારનો ડર હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી દૂર થાય છે. (Credits: - Canva)

નીંદર ન આવવી, અંધારાનો ડર, ભૂત-પ્રેત, કોઈપણ પ્રકારનો ડર હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી દૂર થાય છે. (Credits: - Canva)

1 / 9
શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી શનિની સાડાસાતી અને ધૈયાની અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને પણ દૂર કરે છે. (Credits: - Canva)

શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી શનિની સાડાસાતી અને ધૈયાની અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને પણ દૂર કરે છે. (Credits: - Canva)

2 / 9
હનુમાનજી બળ, ધૈર્ય અને ભક્તિના પ્રતિક છે. તેમનું દરરોજ સ્મરણ કરવાથી અંદરથી ભયમુક્તતા અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. (Credits: - Canva)

હનુમાનજી બળ, ધૈર્ય અને ભક્તિના પ્રતિક છે. તેમનું દરરોજ સ્મરણ કરવાથી અંદરથી ભયમુક્તતા અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. (Credits: - Canva)

3 / 9
દરરોજ પાઠ કરવાથી શ્રીરામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે. ભક્તિથી જીવનમાં શાંતિ, સંતોષ અને સાચી સફળતા મળે છે. (Credits: - Canva)

દરરોજ પાઠ કરવાથી શ્રીરામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે. ભક્તિથી જીવનમાં શાંતિ, સંતોષ અને સાચી સફળતા મળે છે. (Credits: - Canva)

4 / 9
ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સ્થાન પવિત્ર બને છે. ઘરમાં શાંતિનો વાતાવરણ છવાય છે. (Credits: - Canva)

ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સ્થાન પવિત્ર બને છે. ઘરમાં શાંતિનો વાતાવરણ છવાય છે. (Credits: - Canva)

5 / 9
"શ્રી હનુમાન ચાલીસા"માં કહેવામાં આવ્યું છે.  "સંકટથી હનુમાન છુડાવૈ, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ"  અર્થાત્, જે કોઈ મનથી, કરમથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે, તેના કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે. (Credits: - Canva)

"શ્રી હનુમાન ચાલીસા"માં કહેવામાં આવ્યું છે. "સંકટથી હનુમાન છુડાવૈ, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ" અર્થાત્, જે કોઈ મનથી, કરમથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે, તેના કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે. (Credits: - Canva)

6 / 9
 " બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર "  અનુસાર, હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ. બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે. (Credits: - Canva)

" બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર " અનુસાર, હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ. બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે. (Credits: - Canva)

7 / 9
દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કર્યોમાં સફળતા મળે છે. ( Credits: Getty Images )

દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કર્યોમાં સફળતા મળે છે. ( Credits: Getty Images )

8 / 9
પ્રત્યેક દિવસ 10-15 મિનિટ ચાલીસાનો પાઠ કરવો તમારા ધ્યાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

પ્રત્યેક દિવસ 10-15 મિનિટ ચાલીસાનો પાઠ કરવો તમારા ધ્યાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

9 / 9

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">