AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup: પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડશે ભારતની સ્મૃતિ મંધાના, બનશે નંબર-1

ભારતીય સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના મહિલા T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચી ગઈ છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે હવે પાકિસ્તાનના બાબર આઝમથી બહુ દૂર નથી. ચાલુ ટુર્નામેન્ટમાં સ્મૃતિ પાસે આ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરવાની મોટી તક છે.

| Updated on: Jun 15, 2026 | 9:06 PM
Share
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના માત્ર ટીમને જીત અપાવવાના મિશન પર જ નથી, પરંતુ વ્યક્તિગત રીતે પણ એક મોટા રેકોર્ડની નજીક પહોંચી ગઈ છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ હવે ટોચના સ્થાન માટે મજબૂત દાવેદાર બની છે.

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના માત્ર ટીમને જીત અપાવવાના મિશન પર જ નથી, પરંતુ વ્યક્તિગત રીતે પણ એક મોટા રેકોર્ડની નજીક પહોંચી ગઈ છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ હવે ટોચના સ્થાન માટે મજબૂત દાવેદાર બની છે.

1 / 5
હાલમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ટોપ પર છે. બાબરે 145 મેચની 136 ઇનિંગ્સમાં 4596 રન બનાવ્યા છે. તેની પાછળ ભારતનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો નંબર આવે છે, પરંતુ બંને ખેલાડીઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

હાલમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ટોપ પર છે. બાબરે 145 મેચની 136 ઇનિંગ્સમાં 4596 રન બનાવ્યા છે. તેની પાછળ ભારતનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો નંબર આવે છે, પરંતુ બંને ખેલાડીઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

2 / 5
બીજી તરફ સ્મૃતિ મંધાનાએ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 167 મેચની 161 ઇનિંગ્સમાં 4401 રન બનાવ્યા છે. એટલે કે બાબર આઝમના કુલ રન સુધી પહોંચવા માટે તેને માત્ર 195 રનની જરૂર છે. મહિલા T20 વર્લ્ડ કપમાં જો તેનું બેટ ચાલશે તો આ અંતર ઝડપથી ઘટી શકે છે.

બીજી તરફ સ્મૃતિ મંધાનાએ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 167 મેચની 161 ઇનિંગ્સમાં 4401 રન બનાવ્યા છે. એટલે કે બાબર આઝમના કુલ રન સુધી પહોંચવા માટે તેને માત્ર 195 રનની જરૂર છે. મહિલા T20 વર્લ્ડ કપમાં જો તેનું બેટ ચાલશે તો આ અંતર ઝડપથી ઘટી શકે છે.

3 / 5
પુરુષ અને મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સંયુક્ત આંકડાઓમાં હાલમાં ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ 4720 રન સાથે ટોચ પર છે. બાબર આઝમ બીજા અને સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને છે. જો સ્મૃતિ આગામી મેચોમાં મોટી ઇનિંગ રમે છે તો તે બાબરને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી શકે છે.

પુરુષ અને મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સંયુક્ત આંકડાઓમાં હાલમાં ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ 4720 રન સાથે ટોચ પર છે. બાબર આઝમ બીજા અને સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને છે. જો સ્મૃતિ આગામી મેચોમાં મોટી ઇનિંગ રમે છે તો તે બાબરને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી શકે છે.

4 / 5
ખાસ વાત એ છે કે બાબર આઝમે આ વર્ષે ફેબ્રુઆરી બાદ કોઈ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, જ્યારે સ્મૃતિ હાલમાં વર્લ્ડ કપમાં રમતી હોવાથી તેની પાસે રન ઉમેરવાની સતત તક છે. પાકિસ્તાન સામેની સારી શરૂઆત બાદ હવે ચાહકોની નજર સ્મૃતિ પર રહેશે કે શું તે આ ટુર્નામેન્ટમાં બાબર આઝમને પાછળ છોડીને નવો ઈતિહાસ રચી શકે છે. (PC:PTI/X)

ખાસ વાત એ છે કે બાબર આઝમે આ વર્ષે ફેબ્રુઆરી બાદ કોઈ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, જ્યારે સ્મૃતિ હાલમાં વર્લ્ડ કપમાં રમતી હોવાથી તેની પાસે રન ઉમેરવાની સતત તક છે. પાકિસ્તાન સામેની સારી શરૂઆત બાદ હવે ચાહકોની નજર સ્મૃતિ પર રહેશે કે શું તે આ ટુર્નામેન્ટમાં બાબર આઝમને પાછળ છોડીને નવો ઈતિહાસ રચી શકે છે. (PC:PTI/X)

5 / 5

Womens T20 World Cup: 26 વર્ષથી જે નથી થયું તે હવે થશે, ભારત પહેલીવાર આ ટીમ સામે રમશે

Follow Us
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
g clip-path="url(#clip0_868_265)">