AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતની જેમ પાકિસ્તાન પણ ICCનું પૂર્ણ સભ્ય છે. આ વિશ્વ ક્રિકેટની સૌથી અનુભવી ટીમોમાંથી એક છે, જેને ત્રણેય ફોર્મેટમાં મેચ રમવાનો ઘણો અનુભવ છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમને મેન ઇન ગ્રીન પણ કહેવામાં આવે છે.

Read More
Follow On:

T20 World Cup Breaking : પોતાની જ જાળમાં ફસાયું પાકિસ્તાન, રમ્યા વિના જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે?

PAK vs NED મેચ: T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચેની મેચથી થશે. જોકે, આ પહેલી મેચ જોખમમાં છે અને તેના પરિણામે પાકિસ્તાનને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. પાકિસ્તાન રમ્યા વિના જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે.

Breaking News: જે બાંગ્લાદેશી ક્રિકેટરને IPL માંથી પડતો મુકાયો, તેના પર પાકિસ્તાને લૂંટાવ્યા આટલા કરોડ રૂપિયા

બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી સિલેક્શન બાદ KKR દ્વારા પડતો મુકવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાન સુપર લીગ દ્વારા તેમને ખરીદવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સલમાને આગમાં ઘી નાખવાનુ કર્યુ કામ- બાંગ્લાદેશ વિશે આપ્યુ આ નિવેદન

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ બાંગ્લાદેશ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમનુ આ નિવેદન T-20 વર્લ્ડ કપની શરૂઆતના એક દિવસ પહેલા જ સામે આવ્યુ છે.

Breaking news T20 World Cup : જો સેમિફાઈનલ કે ફાઈનલમાં પાકિસ્તાન પ્રવેશે અને ભારત સામે તેનો મુકાબલો થાય તો શું કરશે પાકિસ્તાન?

2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનનો સામનો કરશે કે કેમ તે હજુ પણ રહસ્ય છે. એવામાં જો પાકિસ્તાન વર્લ્ડ કપની સેમિફાઇનલ-ફાઇનલમાં પહોંચશે અને ભારત સામે મુકાબલો યોજાશે તો શું કરશે પાકિસ્તાન એ મોટો સવાલ છે. 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

ICC T20 WC 2026: ભારતની આ ચાલથી બર્બાદ થઈ જશે પાકિસ્તાન ક્રિકેટ, ટીમ ઈન્ડિયા કોલંબો જશે, ટોસ માટે મેદાન પર આવશે સૂર્યકુમાર યાદવ

ICC T20 WC IND vs PAK: પાકિસ્તાનના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ મેચ રમવાનો બહિષ્કાર કર્યા બાદ પણ ભારતીય ટીમ કોલંબો જશે. ભારતીય ટીમ ICC પ્રોટોકોલ્સનું પાલન કરશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટૉસ માટે મેદાન પર પણ જશે, જે બાદ રેફરી ઔપચારિક રીતે મેચ રદ કરે તેની રાહ જોવાશે.

T20WC Breaking : T20 વર્લ્ડ કપમાં શૂન્ય પર સૌથી વધુ આઉટ થવામાં કોણ છે આગળ ?

T20 વર્લ્ડ કપ હંમેશા ચોગ્ગા અને છગ્ગાથી ભરેલો રહે છે અને અનેક રેકોર્ડ બને છે. જોકે, ઘણા સ્ટાર અને તોફાની બેટિંગ કરનારા બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ જાય છે. આ ટ્રેન્ડ આ વર્લ્ડ કપમાં પણ ચાલુ રહી શકે છે.

તમે આ 3 ખિલાડીઓ વિશે જાણો છો, જે ભારત અને પાકિસ્તાન બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે

વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. આ રાજકીય અને રમતગમતના ઘર્ષણ વચ્ચે, ઇતિહાસના પાનાઓ કંઈક અલગ જ વાર્તા કહે છે. ઇતિહાસમાં માત્ર ૩ જ એવા ખેલાડીઓ થયા છે જેમણે ભારત અને પાકિસ્તાન એમ બંનેની જર્સી પહેરી છે. વાંચો...

ICC World Cup : BCCI અને PCB વચ્ચે ફરી જંગ ! મોહસીન નકવી 525 કરોડના નુકસાનની માંગ સાથે મેદાનમાં, જાણો શું છે મામલો?

આ ઝઘડાએ T20 વર્લ્ડ કપના ભવિષ્ય અને ક્રિકેટ ચાહકોના ઉત્સાહ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાવ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ માત્ર રમતગમતની ઘટનાઓની દ્રષ્ટિએ જ નહીં પરંતુ ICCના આવક માટે પણ સૌથી મોટી સ્પર્ધા છે.

પાકિસ્તાન ક્રિકેટમાં જેટલુ 7 વર્ષમાં કમાય છે એટલો વકરો માત્ર IND vs PAKની એક મેચમાં થઈ જાય છે, જો ભારત સામેની મેચ નથી રમતુ તો…

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક મેચ ICC ટુર્નામેન્ટની સૌથી મોટી કમાણી કરાવતી મેચ હોય છે. જેની કિંમત 250 મિલિયન સુધી પહોંચી જાય છે. પાકિસ્તાનના બહિષ્કારના નિર્ણયથી ICC, બ્રૉડકાસ્ટર્સ અને PCB ને ભારે મોટુ આર્થિક નુકસાન થઈ શકે છે.

T20 WC Breaking News : T20 વર્લ્ડ કપમાં ભારત આ 2 ટીમ સામે ક્યારેય પણ જીતી શક્યું નથી, જાણો દરેક ટીમ સામે રેકોર્ડ

T20 World Cup Indias record  : T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ શું છે? તેણે કઈ ટીમ સામે કેવું પ્રદર્શન કર્યું છે? અત્યાર સુધી, બે ટીમો એવી છે, જેને ભારત T20 વર્લ્ડ કપમાં કયારેય પણ હરાવી શક્યું નથી.

Breaking News : IND vs PAK મેચમાં મોબાઈલ વિવાદ, પાકિસ્તાનના કોચે તોડ્યો ICCનો નિયમ

Sarfaraz Ahmed : અંડર-19 વર્લ્ડકપ 2026 વચ્ચે પાકિસ્તાનની ટીમના મેન્ટર સરફરાઝ અહેમદ એક મોટા વિવાદમાં ફસાયો છે. તેમનો એક ફોટો, જે ભારત-પાકિસ્તાન મેચનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વર્લ્ડ કપ અને બહિષ્કારનો જૂનો નાતો: જાણો કઈ ટીમોએ મેચ રમવાની ના પાડી, તો ICCએ કેવી સજા ફટકારી?

પાકિસ્તાન દ્વારા ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કર્યા બાદ, ICC તેમને સજા કરશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. તે જાણવા માટે, આપણે ઇતિહાસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે જ્યારે ચાર અલગ અલગ ટીમોએ વર્લ્ડ કપમાં એક ચોક્કસ ટીમ સામે રમવાનો ઇનકાર કર્યો હતો.

IND vs PAK Breaking News : હિન્દુસ્તાન સામે હારના ડરથી મેચ પહેલા જ મેદાન છોડનાર પાકિસ્તાન ભોગવશે ગંભીર પરિણામ, PCB સામે આ 5 પગલાં લેશે ICC

પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે, ગઈકાલ 1 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ રમવા મેદાનમાં નહીં ઉતરે.

Breaking News : ભારતે પાકિસ્તાનને U19 વર્લ્ડ કપમાંથી ફેંક્યું બહાર, આખી ટીમ ઓલ આઉટ

અંડર-19 વર્લ્ડ કપના સુપર-6 મેચમાં ભારતે પાકિસ્તાનને 33.4 ઓવરમાં 252 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા દીધો ન હતો અને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

Breaking News : T20 વર્લ્ડ કપને લઈ સૌથી મોટા સમાચાર, નહીં રમાય ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચ, જાણો કારણ

T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ નહીં રમાય તેવી સત્તાવાર જાહેરાત પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી છે. બંને ટીમો 15 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી, પરંતુ હવે પાકિસ્તાન સરકારે આ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં.

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">