AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતની જેમ પાકિસ્તાન પણ ICCનું પૂર્ણ સભ્ય છે. આ વિશ્વ ક્રિકેટની સૌથી અનુભવી ટીમોમાંથી એક છે, જેને ત્રણેય ફોર્મેટમાં મેચ રમવાનો ઘણો અનુભવ છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમને મેન ઇન ગ્રીન પણ કહેવામાં આવે છે.

Read More
Follow On:

T20 WC Breaking : પાકિસ્તાન ફક્ત એક મેચનું મહેમાન, T20 વર્લ્ડ કપમાંથી થશે બહાર?

દક્ષિણ આફ્રિકા સામે મેચ હારીને ભારતીય ટીમે પોતાના માટે મુશ્કેલી ઉભી કરી છે, જ્યારે પાકિસ્તાન પણ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અહેવાલો સૂચવે છે કે ICC એ ઈંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ અંગે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જે પાકિસ્તાનને નુકસાન પહોંચાડશે અને વર્લ્ડ કપમાં તેમની સફરનો અંત પણ લાવી શકે છે.

Breaking News: ધૂળેટીના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે મહામુકાબલો, જાણી લો T20 વર્લ્ડ કપના સેમિફાઈનલનું પુરુ ગણિત

ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 તબક્કામાં અલગ અલગ ગ્રુપમાં છે. જો બંને ટીમો ટોપ-2માં સ્થાન મેળવે છે, તો તેઓ સેમિફાઇનલમાં સામસામી ટકરાઈ શકે છે. જો કે, જો આ સેમિફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય છે, તો હાઇબ્રિડ કરારના ભાગ રૂપે, મેચ મુંબઈને બદલે કોલંબોમાં રમાશે.

T20 WC Breaking : જો બધી સુપર-8 મેચ રદ કરવામાં આવે તો પાકિસ્તાન સહિત આ ટીમો બહાર થઈ જશે, જાણો ICC નો નિયમ શું છે

T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડની પહેલી મેચ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે, વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ રાઉન્ડમાં હજુ વધુ મેચો રમવાની બાકી છે, પરંતુ વરસાદનો ખતરો યથાવત છે. પરિણામે, કેટલીક વધુ મેચો રદ થઈ શકે છે. જો બધી સુપર-8 મેચ રદ કરવામાં આવે તો સેમિફાઇનલની ટિકિટ કોને મળશે? જાણો શું છે ICC નો નિયમ.

ICC T20 WC Breaking News: ‘આ વખતે તો ડંડા ઉડશે !’ પાકિસ્તાની પૂર્વ કેપ્ટનની મોટી ડંફાસ, શું ફરી જામશે ભારત-પાકિસ્તાન જંગ?

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત સેમીફાઈનલ મુકાબલાને લઈને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જો કે, આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

T20 WC Breaking : સુપર 8 ની પહેલી મેચ વરસાદને કારણે રદ, પાકિસ્તાનને મોટો ઝટકો

કોલંબોમાં રમાયેલી આ સુપર-8 મેચ પર શરૂઆતથી જ વરસાદનો ખતરો હતો અને એવું જ થયું. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા.

કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ

ક્રિકેટરોને આપણે તેમના રેકોર્ડ અને પ્રદર્શનથી ઓળખીએ છીએ, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ રહ્યા છે જેમણે કારકિર્દી દરમિયાન પોતાની ઓળખ જ બદલવાનો મોટો નિર્ણય લીધો. કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ વ્યક્તિગત કારણોસર નામમાં ફેરફાર કર્યો. જાણો એવા પાંચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની રસપ્રદ કહાની, જેમણે જીવનમાં નવી ઓળખ અપનાવી.

T20 WC Breaking : વિવાદની અસર કે મુકાબલાનો રોમાંચ… ભારત-પાકિસ્તાન મેચમાં T20 વર્લ્ડ કપ ફાઈનલનો તૂટી ગયો રેકોર્ડ

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચે નવો ઈતિહાસ રચ્યો છે. આ મુકાબલાને ડિજિટલ પ્લેટફોર્મ પર 163 મિલિયન વ્યૂ મળ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. આ આંકડાએ T20 વર્લ્ડ કપ ફાઈનલના અગાઉના તમામ રેકોર્ડને પાછળ છોડી દીધા છે.

T20 વર્લ્ડ કપમાં હિન્દુસ્તાન સામે 61 રને હાર્યા બાદ, પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર તુટી પડ્યા, હવે જાહેરમાં કાઢી રહ્યાં છે ભડાસ

T20 વર્લ્ડ કપમાં ભારત સામેની કારમી હાર બાદ, પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં આંતરિક શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ, ટીમના સિનિયર ખેલાડીઓને હાંકી કાઢવા કરેલ નિવેદન બાદ વાત વણસી ગઈ છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને ભૂતપૂર્વ ખેલાડીઓની ટીકા કરતા કહ્યું કે, જે લોકોએ પણ ક્યારેય વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી તેઓ આજે અમારે શું કરવું તે શિખવે છે, કમસેકમ અમારી ટીમે 2021માં ભારતને હરાવ્યું તો હતું.

T20 WC Breaking : પાકિસ્તાનની ટીમમાં અંદરો અંદર જ ફૂટ! કેપ્ટન અને કોચ સ્ટેડિયમમાં જ બાખડ્યા, કેપ્ટને બોટલ છુટ્ટી ફેંકી, જુઓ Video

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં તાજેતરમાં આંતરિક તણાવ સામે આવ્યો છે. આ ટીમ અંદરો અંદર જ બાખડતી જોવા મળી. ટી20 વર્લ્ડ કપ 2026માં નામિબિયાને 102 રનથી હરાવ્યા બાદ પાકિસ્તાની ડગઆઉટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાકિસ્તાનની ટીમના કેપ્ટન સલમાન અલી આગા અને મુખ્ય કોચ માઇક હેસન વચ્ચે ઝઘડો જોવા મળ્યો.

T20 WC Breaking : T20 માં ટેસ્ટની જેમ રમે છે… T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્ટ્રાઈક ધરાવતા ટોપ 5 બેટ્સમેનમાં ત્રણ પાકિસ્તાની

જ્યારે પથુમ નિસાન્કા અને ઇશાન કિશન જેવા બેટ્સમેનોએ T20 વર્લ્ડ કપમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ખરાબ સ્ટ્રાઇક રેટ ધરાવતા ખેલાડીઓ પણ છે. આ બેટ્સમેનો ટેસ્ટ મેચની જેમ T20 ફોર્મેટ રમે છે તેવું લાગે છે. ચાલો જાણીએ કે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઓછા સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન કોણ છે.

T20 World Cup 2026 Breaking News: IND-PAK વચ્ચે ફરી જોવા મળશે મુકાબલો? સુપર-8માં પાકિસ્તાનની છેલ્લી ઘડીની એન્ટ્રીએ સમીકરણો બદલી નાખ્યા

T20 વર્લ્ડ કપ 2026 માં સુપર-8 રાઉન્ડ શરૂ થઇ ગયો છે. પાકિસ્તાનના પલટવારથી રમતો રસપ્રદ બની ગઈ છે, જ્યારે ભારતનું પ્રથમ મુકાબલો 22 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે છે. જાણો ગ્રુપ, શેડ્યૂલ અને 2028 માટેનો મહત્વપૂર્ણ માર્ગ.

  • Nishat
  • Updated on: Feb 19, 2026
  • 1:00 pm

T20 WC Breaking : બાબર આઝમ પાકિસ્તાની જર્સીમાં ‘ઈન્ડિયન સ્પાય’ ! વાયરલ વીડિયોએ મચાવી તબાહી

T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયામાં પર બાબર આઝમની જબ્બર મજાક ઉડી રહી છે. ભારત સામે 61 રનથી મળેલી કારમી હાર પછી પાકિસ્તાન ટીમ સાથે જોડાયેલી ઘણી ફની કલિપ્સ વાયરલ થઈ છે. એક વીડિયોમાં બાબરની હરકત જોયા બાદ ફેન્સ તેને ‘ઈન્ડિયન સ્પાય’ ગણાવી રહ્યા છે.

T20 World Cup : પાકિસ્તાનનો આશ્ચર્યજનક નિર્ણય, એક ભૂલને કારણે બાબર આઝમ સ્ટેડિયમ વચ્ચે થયો બેઇજ્જત !

ટી20 વર્લ્ડ કપમાં બાબર આઝમના ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાને તેને નામિબિયા સામે બેટિંગ માટે મોકલ્યો નહીં. જોકે કારણ ને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે.

T20 WC Breaking : શાહીન શાહ આફ્રિદીને પાકિસ્તાન ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, બાબર આઝમ ઉપર લટકતી તલવાર

પાકિસ્તાન ટીમે શાહીન આફ્રિદીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. શાહીનનું T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન હતું. તેના સસરા અને ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ તેને બહાર કરવાની વાત કરી હતી. ભારત સામે હાર બાદ બીજી જ મેચમાં આફ્રિદીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

Breaking News: કપિલ દેવ-સુનીલ ગાવસ્કર સહિત 14 પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનની મદદ માટે આગળ આવ્યા, પાકિસ્તાન સરકાર પાસે કરી 3 માંગણીઓ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ટેકો આપવા માટે 14 ભૂતપૂર્વ કેપ્ટન આગળ આવ્યા છે. આમાં કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. ઇમરાન ખાન હાલમાં જેલમાં છે અને તેમની તબિયત ખૂબ જ ખરાબ છે.

ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
g clip-path="url(#clip0_868_265)">