T20 ક્રિકેટ
છેલ્લા કેટલાક વર્ષોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ટ્વેન્ટી20એ ક્રિકેટનું ટૂંકું ફોર્મેટ છે. ભારતીય ટીમઅત્યારસુધી 2 ટી20 વર્લ્ડકપ પોતાને નામ કરી ચૂકી છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ છે.
ટ્વેન્ટી20 રમતમાં બંને ટીમો એક જ ઇનિંગ રમે છે, જે મહત્તમ વીસ ઓવર (ટીમ દીઠ 120 બોલ) સુધી મર્યાદિત હોય છે. ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટની સાથે, ટ્વેન્ટી20 એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને સ્તરે રમાતા ઉચ્ચતમ સ્તરના ક્રિકેટ તરીકે માન્યતા પ્રાપ્ત ક્રિકેટના ત્રણ ફોર્મેટમાંનું એક છે.એક સામાન્ય ટ્વેન્ટી20 મેચ 3 કલાકથી થોડો વધુ ચાલે છે, જેમાં દરેક ઇનિંગ લગભગ 90 મિનિટ અને ઇનિંગ્સ વચ્ચે 10-મિનિટનો બ્રેક હોય છે. આ રમતના અગાઉના ફોર્મેટ કરતા નોંધપાત્ર રીતે ટૂંકો છે. આ ફોર્મેટ મેદાન પરના ચાહકો અને ટેલિવિઝન ચાહકો બંનેને આકર્ષિત કરે છે.મોટાભાગના આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં ઓછામાં ઓછી એક ટ્વેન્ટી20 મેચનો સમાવેશ થાય છે,
IPL 2026 Online Ticket Booking: ક્રિકેટ પ્રેમીઓ ઓનલાઈન બુક કરી શકશે IPLની ટિકિટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ સરળ પ્રોસેસ
IPL 2026 માટે ઉત્સાહ ચરમસીમાએ છે! 28 માર્ચથી શરૂ થતી મેચો માટે ચાહકો હવે ઓનલાઈન ટિકિટ સરળતાથી બુક કરી શકે છે. BookMyShow અને District એપ પર બુકિંગ ઉપલબ્ધ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ માટે પ્રી-સેલ નોંધણી ખુલ્લી છે.
- Sagar Solanki
- Updated on: Mar 15, 2026
- 9:25 pm
IPL 2026 પહેલા KKR નો મોટો નિર્ણય- બોલર બદલ્યા, બેટ્સમેન બદલ્યા પણ નહીં બદલે કેપ્ટન
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણે આ વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટન્સી કરવા તૈયાર છે. રહાણેની ગયા વર્ષથી જ ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.
- Mina Pandya
- Updated on: Mar 15, 2026
- 8:58 pm
કોહલીએ સચિન-રોહિતને બાજુ પર મૂક્યા! આ ખેલાડીને ગણાવ્યો T20 ઇતિહાસનો અસલી ‘લેજન્ડ’, જેના નામથી બોલરો આજે પણ ધ્રૂજે છે
IPL 2026 ના પ્રારંભ પહેલા વિરાટ કોહલીએ એક મજેદાર ખુલાસો કર્યો છે. RCBના એક ઈન્ટરવ્યુમાં જ્યારે વિરાટને પૂછવામાં આવ્યું કે, T20 ક્રિકેટનો સૌથી બેસ્ટ ઓપનર કોણ છે? ત્યારે તેણે સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા મોટા નામોને બદલે એક એવા ખેલાડીનું નામ લીધું કે, જેને તે અસલી 'લેજન્ડ' માને છે.
- Ravi Prajapati
- Updated on: Mar 15, 2026
- 8:40 pm
Breaking News : T20 વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યકુમાર યાદવ પિતા બનશે, બેબી શાવરનો વીડિયો વાયરલ
Devisha Shetty Baby Shower Ceremony: ટી20 વર્લ્ડકપ 2026માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે બેક ટુ બેક 2 ટી20 વર્લ્ડકપ જીત્યા છે. હવે વર્લ્ડકપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવ પિતા બનશે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Mar 15, 2026
- 1:35 pm
Breaking News : T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ડ્રામા પર જય શાહે કહ્યું’કોઈ પણ દેશ ICC થી મોટો નથી’
ટી20 વર્લ્ડકપ દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રામાને લઈ આઈસીસીના ચેરમેન જય શાહે પોતાનું નવિદેન આપ્યું છે. જય શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ પણ દેશ આઈસીસીથી મોટો નથી.
- Nirupa Duva
- Updated on: Mar 15, 2026
- 11:14 am
Breaking News: એમએસ ધોનીનું આ છેલ્લું IPL હોઈ શકે! પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો
IPL 2026 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને એ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિ અંગેની ચર્ચાઓ ફરી જોર પકડી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના CEO દ્વારા ધોની આખી સિઝનમાં ઉપલબ્ધ રહેશે તેવી પુષ્ટિ વચ્ચે, ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ધોનીના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 9:58 pm
Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ
2026 ના T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી. આ વિજય બાદ ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે ભક્તિ યાત્રા પણ શરૂ થઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ભગવાન ગણેશના દર્શન કરી ટીમની સફળતા માટે પ્રાર્થના કરી.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 7:40 pm
Breaking News: KKRએ RCBની ઉડાવી મજાક, IPL શરૂ થાય તે પહેલા જ ટક્કર શરુ
કોલકાતા નાઈટ રાઈડર્સે નવી સિઝન માટે તેમની જર્સી લોન્ચ કરી અને એક ખાસ વીડિયો રિલીઝ કર્યો. આ વીડિયોમાં KKR ની હરકતોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. KKR એ આ વીડિયોમાં RCB ની મજાક ઉડાવી હતી.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 6:39 pm
Breaking News: IPL 2026 શરુ થવાના 14 દિવસ પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ છોડી ટીમ
દિલ્હી કેપિટલ્સે ગયા વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓને ટીમમાં મેન્ટર તરીકે સામેલ કર્યો હતો, અને ટીમે થોડા સમય માટે સારું પ્રદર્શન પણ કર્યું હતું. છતાં દિલ્હી કેપિટલ્સે ફક્ત એક પોઈન્ટથી પ્લેઓફ માટે ક્વોલિફાય થવાથી ચૂકી ગયું હતું. હવે આ દિગ્ગજ ખેલાડીએ દિલ્હીની ટીમને છોડી દીધી છે.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 6:03 pm
Breaking News: એક પણ મેચ ન રમે તો પણ કેમ મળે છે કરોડો રૂપિયા, જાણો BCCI-IPL નો શું છે નિયમ?
IPL દુનિયાની સૌથી લોકપ્રિય અને મોંઘી T20 લીગ છે, જ્યાં ખેલાડીઓને કરોડોમાં પગાર મળે છે. પરંતુ ઘણીવાર કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થવાના કારણે આખી સિઝન રમતો નથી. તેમ છતાં કેટલાક ખેલાડીઓને તેમનો સંપૂર્ણ પગાર મળી જાય છે. તેની પાછળ BCCI અને IPL દ્વારા બનાવવામાં આવેલા ખાસ નિયમો જવાબદાર છે.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 5:02 pm
Breaking News: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ભારતીય ખેલાડી વૈષ્ણો દેવી મંદિર પહોંચ્યો, દેવી પાસેથી આશીર્વાદ માંગ્યા
2026 ના T20 વર્લ્ડ કપ જીત્યા બાદ એક સ્ટાર ભારતીય ખેલાડીએ જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત પવિત્ર વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન કર્યા હતા. આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પણ શેર કર્યા હતા.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 4:08 pm
Breaking News : રોહિત અને વિરાટના નામ નહીં… આ ખેલાડીઓને મળશે એવોર્ડ, BCCI એ કરી મોટી જાહેરાત
BCCI એ નમન એવોર્ડ્સ 2026 ના વિજેતાઓની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા વિવિધ શ્રેણીઓમાં ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અમ્પાયરોનું સન્માન કરવામાં આવશે. આ લિસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું લિસ્ટમાં નામ નથી.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 3:14 pm
રાજકોટમાં જન્મ થયો, ભારતીય ટીમના બેટિંગ કોચનો આવો છે પરિવાર
સીતાંશુ કોટક ભારતીય ટીમનો બેટિંગ કોચ છે.ટી20 વર્લ્ડકપ 2026ની ટ્રોફી જીતવામાં સીતાંશુ કોટકનો ખુબ મોટો ફાળો છે.તો સીતાંશુ કોટકના પરિવાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Mar 14, 2026
- 6:48 am
Breaking News: હર્ષિત રાણા IPL 2026 માંથી થયો બહાર, છતાં મળશે 4 કરોડ રૂપિયા, આ છે કારણ
IPL 2026 પહેલા KKR ને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો ફાસ્ટ બોલર હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર થઈ ગયો છે. જોકે, બહાર થયો હોવા છતાં તેને એક પણ મેચ રમ્યા વિના પણ 4 કરોડ રૂપિયા મળશે. જાણો કેવી રીતે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 10:00 pm
Breaking News: પાકિસ્તાન સુપર લીગ છોડી IPLમાં રમશે આ ખેલાડી, KKR માં મુસ્તફિઝુર રહેમાનનું સ્થાન લેશે
પહેલા મુસ્તફિઝુર રહેમાનને બહાર કર્યો અને બાદમાં હર્ષિત રાણા ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ જતા KKR ની ફાસ્ટ બોલિંગ યુનિટ નબળી પડી ગઈ હતી. જો કે હવે આ યુવા ફાસ્ટ બોલર ટીમમાં સામલે થતા KKR ને ચોક્કસથી રાહત થઈ છે. ખાસ વાત એ છે કે આ ફાસ્ટ બોલરે IPLમાં રમવા પાકિસ્તાન સુપર લીગને છોડી દીધી છે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 9:39 pm