AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !

હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તો શિવલિંગનો અભિષેક કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શિવલિંગ પર સૌથી પહેલા જળ ચઢાવવું જોઈએ, દૂધ ચઢાવવું જોઈએ કે પછી પંચામૃત અર્પણ કરવું જોઈએ.

| Updated on: Jul 31, 2026 | 9:39 AM
Share
શિવપુરાણ અને શાસ્ત્રો અનુસાર, પૂજાની યોગ્ય પદ્ધતિ જણાવવામાં આવી છે. જો યોગ્ય નિયમો સાથે અભિષેક કરવામાં આવે તો પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. (Image Source | iStock)

શિવપુરાણ અને શાસ્ત્રો અનુસાર, પૂજાની યોગ્ય પદ્ધતિ જણાવવામાં આવી છે. જો યોગ્ય નિયમો સાથે અભિષેક કરવામાં આવે તો પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. (Image Source | iStock)

1 / 7
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર પાણી અને પંચામૃત અર્પણ કરવાની એક વિશેષ રીત છે. જેના દ્વારા મહાદેવજી પોતાના ભક્તોથી પ્રસન્ન થાય છે અને તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. (Image Source | iStock)

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર પાણી અને પંચામૃત અર્પણ કરવાની એક વિશેષ રીત છે. જેના દ્વારા મહાદેવજી પોતાના ભક્તોથી પ્રસન્ન થાય છે અને તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. (Image Source | iStock)

2 / 7
શિવપુરાણ અને પરંપરા અનુસાર, સૌ પ્રથમ શિવલિંગને શુદ્ધ જળ અથવા ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ. જેમ આપણે સ્નાન કરતાં પહેલાં શુદ્ધ પાણીનો ઉપયોગ કરીએ છે, તેવી જ રીતે મહાદેવજીને પણ પહેલા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. (Image Source | iStock)

શિવપુરાણ અને પરંપરા અનુસાર, સૌ પ્રથમ શિવલિંગને શુદ્ધ જળ અથવા ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ. જેમ આપણે સ્નાન કરતાં પહેલાં શુદ્ધ પાણીનો ઉપયોગ કરીએ છે, તેવી જ રીતે મહાદેવજીને પણ પહેલા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. (Image Source | iStock)

3 / 7
જ્યારે શુદ્ધ જળથી શિવલિંગનું સ્નાન પૂર્ણ થાય છે, ત્યારે જ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના બનેલા પંચામૃતનો અભિષેક કરવો જોઈએ. પંચામૃત આ પાંચ પવિત્ર વસ્તુઓને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. જે શિવજીને પ્રિય છે. (Image Source | iStock)

જ્યારે શુદ્ધ જળથી શિવલિંગનું સ્નાન પૂર્ણ થાય છે, ત્યારે જ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના બનેલા પંચામૃતનો અભિષેક કરવો જોઈએ. પંચામૃત આ પાંચ પવિત્ર વસ્તુઓને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. જે શિવજીને પ્રિય છે. (Image Source | iStock)

4 / 7
પંચામૃતથી સ્નાન કર્યા પછી ફરી એકવાર શિવલિંગને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. ફરીથી જળ અર્પણ કરવાથી શિવલિંગ સંપૂર્ણપણે સ્વચ્છ અને શુદ્ધ થાય છે. (Image Source | iStock)

પંચામૃતથી સ્નાન કર્યા પછી ફરી એકવાર શિવલિંગને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. ફરીથી જળ અર્પણ કરવાથી શિવલિંગ સંપૂર્ણપણે સ્વચ્છ અને શુદ્ધ થાય છે. (Image Source | iStock)

5 / 7
માન્યતા મુજબ, જ્યારે પંચામૃત સંપૂર્ણપણે ધોવાઇ જાય છે અને શિવલિંગ સાફ થાય છે, ત્યારે અંતે બીલીપત્ર અને ચંદન અર્પણ કરવામાં આવે છે. ચંદનની પેસ્ટ લગાવીને અને બીલીપત્ર અર્પણ કરીને પૂજા પૂર્ણ માનવામાં આવે છે. (Image Source | iStock)

માન્યતા મુજબ, જ્યારે પંચામૃત સંપૂર્ણપણે ધોવાઇ જાય છે અને શિવલિંગ સાફ થાય છે, ત્યારે અંતે બીલીપત્ર અને ચંદન અર્પણ કરવામાં આવે છે. ચંદનની પેસ્ટ લગાવીને અને બીલીપત્ર અર્પણ કરીને પૂજા પૂર્ણ માનવામાં આવે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Shravan : શ્રાવણમાં શિવજી પર જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, જાણો નિયમો!

Follow Us
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
g clip-path="url(#clip0_868_265)">