પીએમ મોદીએ ડ્રેસિંગરૂમમાં રોહિત-વિરાટની પીઠ થપથપાવતા કહ્યું- ‘નિરાશ ના થાઓ, 10-10 મેચ જીતી અહીં પહોંચ્યા છો’
વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારતીય ટીમની હાર બાદ નિરાશ ખેલાડીઓને મળવા પીએમ મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. પીએમ મોદીએ રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ખાસ સંદેશ પણ આપ્યો હતો.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે