વર્લ્ડ કપ 2023

વર્લ્ડ કપ 2023

ભારતમાં 2023ના ક્રિકેટ વિશ્વ કપ ટુર્નામેન્ટ આયોજન કરાયું છે. 12 વર્ષ પછી ભારતમાં વિશ્વભરની ક્રિકેટ ટીમ ક્રિકેટના આ મહાકુંભ સમાન વિશ્વ કપ રમવા માટે એકઠી થઈ છે. ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975માં થઈ હતી. એ સમયે એક ટીમ 60 ઓવર રમતી હતી. એટલે કે એક મેચમાં કુલ 120 ઓવર નાખવામાં આવતી હતી. હવે દરેક ટીમ 50 ઓવર રમે છે.

ઈગ્લેન્ડમાં 1983માં યોજાયેલા પ્રુડેન્શીયલ વિશ્વ કપની ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. કપિલ દેવની આગેવાનીમાં આ મહત્વપૂર્ણ જીત પછી સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાયો. 29 વર્ષ બાદ ભારત મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ફરીથી ક્રિકેટ વિશ્વ કપ જીત્યું હતું. 2023ના ઓક્ટોબરમાં ક્રિકેટ વિશ્વ કપની સૌ પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને ગત વિશ્વ કપની વિજેતા ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં જ યોજાશે.

2023ના ક્રિકેટ વિશ્વ કપની સૌથી મહત્વની વાત એ છે કે, બે વાર ક્રિકેટ વિશ્વ કપ વિજેતા બનેલ વેસ્ટ ઈન્ડિઝ, 2023ના વિશ્વ કપ માટે ક્વોલિફાય થઈ શક્યુ ના હોવાથી, તે ટુર્નામેન્ટ નથી રમી રહ્યું. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ જગતમાં આણ પ્રવર્તી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ મેચનું આયોજન કરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેન વિલિયમસન જેવા દિગ્ગજો માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. આ વર્લ્ડ કપની ખાસ વાત એ છે કે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ તેમાં નથી રમી રહી. એક સમયે તેની ઘાતક બોલિંગ માટે જાણીતું વેસ્ટ ઈન્ડિઝ આ વખતે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શક્યું નથી.

Read More

વર્લ્ડ કપની ફાઈનલ વિરાટ કોહલીના કારણે હારી ટીમ ઈન્ડિયા? વીરેન્દ્ર સેહવાગનું ચોંકાવનારું નિવેદન

ભારતીય ટીમ ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થશે. પરંતુ આ પહેલા અનુભવી ઓપનર વીરેન્દ્ર સેહવાગે 2023 વર્લ્ડ કપ ફાઈનલને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે કોઈનું પણ નામ લીધા વિના વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">