AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે

અર્શદીપ સિંહનો જન્મ 5 ફેબ્રુઆરી 1999ના રોજ મધ્ય પ્રદેશના ગુનામાં એક શીખ પરિવારમાં થયો હતો.અર્શદીપ સિંહને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. ભારતીય ખેલાડી અર્શદીપ સિંહની બોલિંગ જોઈ ચાહકો ખુબ ઉત્સાહમાં આવી જાય છે. ખેલાડી સ્ટંપ પણ ઉખાડી ચૂક્યો છે

Nirupa Duva
| Edited By: | Updated on: Jan 22, 2025 | 7:57 PM
Share
અર્શદીપ સિંહ પંજાબી છે, પરંતુ તે મધ્યપ્રદેશમાં રહે છે.તેમના પિતા DCMમાં મુખ્ય સુરક્ષા અધિકારી હતા, જ્યારે તેમની માતા ગૃહિણી છે. અર્શદીપના બે ભાઈ-બહેનો છે, એક મોટો ભાઈ કેનેડામાં કામ કરે છે અને એક મોટી બહેન ગુરલીન કૌર છે.

અર્શદીપ સિંહ પંજાબી છે, પરંતુ તે મધ્યપ્રદેશમાં રહે છે.તેમના પિતા DCMમાં મુખ્ય સુરક્ષા અધિકારી હતા, જ્યારે તેમની માતા ગૃહિણી છે. અર્શદીપના બે ભાઈ-બહેનો છે, એક મોટો ભાઈ કેનેડામાં કામ કરે છે અને એક મોટી બહેન ગુરલીન કૌર છે.

1 / 5
 અર્શદીપ સિંહે ચંદીગઢની ગુરુ નાનક પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો અને સ્કૂલના દિવસોથી જ તે ક્રિકેટમાં રસ હતો.6 ફૂટ 3 ઇંચ ઊંચા અર્શદીપે 2018-19 વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે લિસ્ટ એમાં ડેબ્યૂ કર્યું હતું. અગાઉ 2018 અંડર-19 વર્લ્ડ કપ માટે પણ પસંદ કરવામાં આવી હતી

અર્શદીપ સિંહે ચંદીગઢની ગુરુ નાનક પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો અને સ્કૂલના દિવસોથી જ તે ક્રિકેટમાં રસ હતો.6 ફૂટ 3 ઇંચ ઊંચા અર્શદીપે 2018-19 વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે લિસ્ટ એમાં ડેબ્યૂ કર્યું હતું. અગાઉ 2018 અંડર-19 વર્લ્ડ કપ માટે પણ પસંદ કરવામાં આવી હતી

2 / 5
અર્શદીપના શાનદાર પ્રદર્શનને કારણે IPL ટીમ પંજાબ કિંગ્સે તેને 2019ની સીઝન માટે ખરીદ્યો હતો. આ પછી અર્શદીપે 16 એપ્રિલ 2019ના રોજ IPLમાં ડેબ્યૂ કર્યું. આ જ સિઝનમાં અર્શદીપે પણ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. આમ અર્શદીપ સિંહનું ક્રિકેટ કરિયર શાનદાર ચાલવા લાગ્યું,

અર્શદીપના શાનદાર પ્રદર્શનને કારણે IPL ટીમ પંજાબ કિંગ્સે તેને 2019ની સીઝન માટે ખરીદ્યો હતો. આ પછી અર્શદીપે 16 એપ્રિલ 2019ના રોજ IPLમાં ડેબ્યૂ કર્યું. આ જ સિઝનમાં અર્શદીપે પણ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. આમ અર્શદીપ સિંહનું ક્રિકેટ કરિયર શાનદાર ચાલવા લાગ્યું,

3 / 5
અર્શદીપ સિંહ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે વર્ષ 2019માં કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી IPLમાં પ્રવેશ કર્યો. તે નવા બોલથી કેટલીક ઓવરો ફેંકતો હતો અને ડેથ ઓવરમાં પણ શાનદાર રીતે બોલિંગ કરે છે

અર્શદીપ સિંહ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે વર્ષ 2019માં કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી IPLમાં પ્રવેશ કર્યો. તે નવા બોલથી કેટલીક ઓવરો ફેંકતો હતો અને ડેથ ઓવરમાં પણ શાનદાર રીતે બોલિંગ કરે છે

4 / 5
ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ નો અને વાઈડ બોલમાં વધારાના રન આપવામાં માહેર છે.

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ નો અને વાઈડ બોલમાં વધારાના રન આપવામાં માહેર છે.

5 / 5
Follow Us
Breaking News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર
Breaking News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર
ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, સુરક્ષા વધાર્યા બાદ મળી મંજૂરી
ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, સુરક્ષા વધાર્યા બાદ મળી મંજૂરી
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
g clip-path="url(#clip0_868_265)">