Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Axar Patel DC Captain : બાપુના હાથમાં છે દિલ્હી કેપિટલ્સની કમાન, “બાપુ તું કેપ્ટન છે” આવો છે પરિવાર

દિલ્હી કેપિટલ્સે IPL 2025 માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. અક્ષર પટેલને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ પહેલા ઋષભ પંત કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ આ વખતે તે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે.

| Updated on: Apr 13, 2025 | 9:25 AM
દિલ્હી કેપિટલ્સે IPL 2025 માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. અક્ષર પટેલને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ પહેલા ઋષભ પંત કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ આ વખતે તે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે.

દિલ્હી કેપિટલ્સે IPL 2025 માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. અક્ષર પટેલને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ પહેલા ઋષભ પંત કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ આ વખતે તે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે.

1 / 8
22 માર્ચથી આઈપીએલ શરુ થઈ રહી છે. એટલે કે, હવે આઈપીએલ શરુ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે પણ પોતાના કેપ્ટનની જાહેરાત કરી છે.

22 માર્ચથી આઈપીએલ શરુ થઈ રહી છે. એટલે કે, હવે આઈપીએલ શરુ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે પણ પોતાના કેપ્ટનની જાહેરાત કરી છે.

2 / 8
દિલ્હીએ 18મી સીઝન માટે ટીમની કમાન અક્ષર પટેલના હાથમાં સોંપી છે. આ પહેલા ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો હતો પરંતુ આ સીઝનમાં તે લખનૌ સુપર જાયન્ટસનો ભાગ છે.

દિલ્હીએ 18મી સીઝન માટે ટીમની કમાન અક્ષર પટેલના હાથમાં સોંપી છે. આ પહેલા ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો હતો પરંતુ આ સીઝનમાં તે લખનૌ સુપર જાયન્ટસનો ભાગ છે.

3 / 8
IPL 2025 પહેલા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર અક્ષરને મોટા સમાચાર મળ્યા છે. આ સાથે દિલ્હીના ચાહકોની રાહ પણ પૂરી થઈ ગઈ છે, કારણ કે, આ એકમાત્ર ટીમ હતી જેના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી ન હતી. IPL રમી રહેલી 10 માંથી 9 ટીમોએ પહેલાથી જ તેમના કેપ્ટનના નામ જાહેર કરી દીધા હતા.

IPL 2025 પહેલા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર અક્ષરને મોટા સમાચાર મળ્યા છે. આ સાથે દિલ્હીના ચાહકોની રાહ પણ પૂરી થઈ ગઈ છે, કારણ કે, આ એકમાત્ર ટીમ હતી જેના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી ન હતી. IPL રમી રહેલી 10 માંથી 9 ટીમોએ પહેલાથી જ તેમના કેપ્ટનના નામ જાહેર કરી દીધા હતા.

4 / 8
અક્ષર પટેલે અત્યારસુધી 150 આઈપીએલ મેચ રમી છે અને અંદાજે 131ની સ્ટ્રાઈક રેટથી 1653 રન બનાવ્યા છે. તેમણે કુલ 123 વિકેટ લીધી છે.

અક્ષર પટેલે અત્યારસુધી 150 આઈપીએલ મેચ રમી છે અને અંદાજે 131ની સ્ટ્રાઈક રેટથી 1653 રન બનાવ્યા છે. તેમણે કુલ 123 વિકેટ લીધી છે.

5 / 8
એક વાત એ છે કે, અક્ષર પટેલને કેપ્ટનશીપનો અનુભવ નથી. પરંતુ ઓલરાઉન્ડર દિલ્હી કેપિટલ્સને આ વખતે ટ્રોફી જીતાડે તેવી ચાહકો આશા રાખી રહ્યા છે. કારણ કે, હાલમાં અક્ષર પટેલ ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અક્ષર પટેલ દિલ્હી સાથે 7 સીઝનથી જોડાયેલો છે. આ કારણે તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

એક વાત એ છે કે, અક્ષર પટેલને કેપ્ટનશીપનો અનુભવ નથી. પરંતુ ઓલરાઉન્ડર દિલ્હી કેપિટલ્સને આ વખતે ટ્રોફી જીતાડે તેવી ચાહકો આશા રાખી રહ્યા છે. કારણ કે, હાલમાં અક્ષર પટેલ ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અક્ષર પટેલ દિલ્હી સાથે 7 સીઝનથી જોડાયેલો છે. આ કારણે તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

6 / 8
દિલ્હી કેપિટલ્સનો સ્કવોડ જોઈએ તો અક્ષર પટેલ,કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, મિચેલ સ્ટાર્ક, કે.એલ રાહુલ,જેક ફ્રેઝર , મેક્ગર્ક, ટી નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસી, મુકેશ કુમાર, દર્શન નાલકંડે,વિપરાજ નિગમ,દુષ્મંત ચમીરા, માધવ તિવારી, ત્રિપૂર્ણ વિજય, માનવંત કુમાર, અજય મંડલ, ડોનોવન ફરેરા

દિલ્હી કેપિટલ્સનો સ્કવોડ જોઈએ તો અક્ષર પટેલ,કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, મિચેલ સ્ટાર્ક, કે.એલ રાહુલ,જેક ફ્રેઝર , મેક્ગર્ક, ટી નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસી, મુકેશ કુમાર, દર્શન નાલકંડે,વિપરાજ નિગમ,દુષ્મંત ચમીરા, માધવ તિવારી, ત્રિપૂર્ણ વિજય, માનવંત કુમાર, અજય મંડલ, ડોનોવન ફરેરા

7 / 8
દિલ્હી કેપિટલ્સ 24 માર્ચ, 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે લખનૌ સામે તેમના IPL 2025 અભિયાનની શરૂઆત કરશે. દિલ્હીની ટીમ હજુ સુધી IPLનો ખિતાબ જીતી શકી નથી. આ વખતે દિલ્હીની ટીમ અક્ષર પટેલની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.

દિલ્હી કેપિટલ્સ 24 માર્ચ, 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે લખનૌ સામે તેમના IPL 2025 અભિયાનની શરૂઆત કરશે. દિલ્હીની ટીમ હજુ સુધી IPLનો ખિતાબ જીતી શકી નથી. આ વખતે દિલ્હીની ટીમ અક્ષર પટેલની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.

8 / 8

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">