AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ક્રિકેટના ચાહકો માટે ગુડ ન્યુઝ, બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ રાજકોટમાં T20 મેચ રમાશે

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ પૂર્ણ થયા બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ સીરિઝ રમાશે.બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ ભારત ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 અને 3 મેચની વનડે સીરિઝ રમશે. તો ચાલો જાણીએ ભારતીય ટીમનું સંપુર્ણ શેડ્યુલ શું છે.

| Updated on: Dec 20, 2024 | 11:24 AM
Share
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરી થી શરુ થશે, જે 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે સીરિઝ રમશે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરી થી શરુ થશે, જે 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે સીરિઝ રમશે.

1 / 7
ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી 2025માં ભારતના પ્રવાસ પર આવશે. અહિ બંન્ને દેશો વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ રમાશે, જે પૂર્ણ થયા બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે.એક ટી 20 મેચ રાજકોટના નિંરજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી 2025માં ભારતના પ્રવાસ પર આવશે. અહિ બંન્ને દેશો વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ રમાશે, જે પૂર્ણ થયા બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે.એક ટી 20 મેચ રાજકોટના નિંરજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

2 / 7
 ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝની શરુઆત 22 જાન્યુઆરીથી થશે અને છેલ્લી મેચ આ સીરિઝની 2 ફ્રેબુઆરીના રોજ રમાશે. ટી20 સીરિઝની પહેલી મેચ કોલકત્તામાં રમાશે. જ્યારે છેલ્લી મેચનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝની શરુઆત 22 જાન્યુઆરીથી થશે અને છેલ્લી મેચ આ સીરિઝની 2 ફ્રેબુઆરીના રોજ રમાશે. ટી20 સીરિઝની પહેલી મેચ કોલકત્તામાં રમાશે. જ્યારે છેલ્લી મેચનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે.

3 / 7
ટી20 સીરિઝની બીજી મેચ 25 જાન્યુઆરીના રોજ ચેન્નાઈમાં રમાશે. જ્યારે ત્રીજી મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાશે. તો 31 જાન્યુઆરીના રોજ ચોથી ટી20 મેચ પુણેમાં રમાશે. ટી20 સીરિઝ પૂર્ણ થયા બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. જ્યારે તેની શરુઆત 6 ફ્રેબુઆરીથી થશે.

ટી20 સીરિઝની બીજી મેચ 25 જાન્યુઆરીના રોજ ચેન્નાઈમાં રમાશે. જ્યારે ત્રીજી મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાશે. તો 31 જાન્યુઆરીના રોજ ચોથી ટી20 મેચ પુણેમાં રમાશે. ટી20 સીરિઝ પૂર્ણ થયા બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. જ્યારે તેની શરુઆત 6 ફ્રેબુઆરીથી થશે.

4 / 7
ટી 20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં હશે. તો વનડે સીરિઝની કમાન રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તમામ ટી20 મેચ સાંજે 7 કલાકથી રમાશે. જ્યારે વનડે સીરિઝ બપોરના 1:30 કલાકથી શરુ થશે.

ટી 20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં હશે. તો વનડે સીરિઝની કમાન રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તમામ ટી20 મેચ સાંજે 7 કલાકથી રમાશે. જ્યારે વનડે સીરિઝ બપોરના 1:30 કલાકથી શરુ થશે.

5 / 7
હવે આપણે ભારત-ઈંગ્લેન્ડની ટી20 સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી ટી20 મેચ 22 જાન્યુઆરીના કોલકાત્તા, બીજી ટી20 મેચ 25 જાન્યુઆરી ચેન્નાઈ,ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં, ચોથી ટી20 મેચ 31 જાન્યુઆરીના રોજ પુણે અને પાંચમી ટી20 મેચ 2 ફ્રેબ્રુઆરીના રોજ મુંબઈમાં રમાશે. આ તમામ મેચ સાંજે 7 કલાકથી શરુ થશે.

હવે આપણે ભારત-ઈંગ્લેન્ડની ટી20 સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી ટી20 મેચ 22 જાન્યુઆરીના કોલકાત્તા, બીજી ટી20 મેચ 25 જાન્યુઆરી ચેન્નાઈ,ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં, ચોથી ટી20 મેચ 31 જાન્યુઆરીના રોજ પુણે અને પાંચમી ટી20 મેચ 2 ફ્રેબ્રુઆરીના રોજ મુંબઈમાં રમાશે. આ તમામ મેચ સાંજે 7 કલાકથી શરુ થશે.

6 / 7
 જો આપણે હવે ભારત -ઈગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી વનડે મેચ 6 ફ્રેબ્રુઆરીના રોજ નાગપુરમાં, બીજી વનડે મેચ 9 ફ્રેબ્રુઆરી કટક અને છેલ્લી અને ત્રીજી વનડે મેચ 12 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદમાં બપોરના 1 :30 કલાકથી શરુ થશે.

જો આપણે હવે ભારત -ઈગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી વનડે મેચ 6 ફ્રેબ્રુઆરીના રોજ નાગપુરમાં, બીજી વનડે મેચ 9 ફ્રેબ્રુઆરી કટક અને છેલ્લી અને ત્રીજી વનડે મેચ 12 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદમાં બપોરના 1 :30 કલાકથી શરુ થશે.

7 / 7

ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">