IND vs NZ: શુભમન ગિલ પ્લેઈંગ 11 માંથી કેમ થયો બહાર? કેપ્ટન રોહિત શર્માએ આપ્યો જવાબ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયા બાદ મેચના બીજા દિવસે ટોસ થયો હતો. ટોસ બાદ ભારતની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલની જગ્યાએ સરફરાઝ ખાનને રમાડવાનો નિર્ણય લીધો. કેપ્ટન રોહિત શર્માએ ટોસ બાદ ગિલને બહાર કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

| Updated on: Oct 17, 2024 | 5:07 PM
કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી.

કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી.

1 / 5
ભારતે પ્લેઈંગ ઈલેવનને લઈને બે મોટા ફેરફાર કર્યા હતા. શુભમન ગિલ અને આકાશદીપને બહાર કરી સરફરાઝ ખાન અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું હતું.

ભારતે પ્લેઈંગ ઈલેવનને લઈને બે મોટા ફેરફાર કર્યા હતા. શુભમન ગિલ અને આકાશદીપને બહાર કરી સરફરાઝ ખાન અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું હતું.

2 / 5
શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાનું કારણ તેના પ્રદર્શન સાથે સંબંધિત નથી, પરંતુ ગિલની ઈજાની સમસ્યાને કારણે છે.

શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાનું કારણ તેના પ્રદર્શન સાથે સંબંધિત નથી, પરંતુ ગિલની ઈજાની સમસ્યાને કારણે છે.

3 / 5
ગિલે ગરદનના ભાગમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ જ કારણ છે કે તેના સ્થાને સરફરાઝને ટીમમાં સ્થાન મળ્યું હતું.

ગિલે ગરદનના ભાગમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ જ કારણ છે કે તેના સ્થાને સરફરાઝને ટીમમાં સ્થાન મળ્યું હતું.

4 / 5
ગિલની ઈજા કેટલી ગંભીર છે? અને તે ક્યારે સાજો થઈ ટીમમાં પરત ફરશે? તે અંગે ટીમ મેનેજમેન્ટ દ્વાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. (All Photo Credit : BCCI/PTI/GETTY)

ગિલની ઈજા કેટલી ગંભીર છે? અને તે ક્યારે સાજો થઈ ટીમમાં પરત ફરશે? તે અંગે ટીમ મેનેજમેન્ટ દ્વાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. (All Photo Credit : BCCI/PTI/GETTY)

5 / 5
Follow Us:
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
g clip-path="url(#clip0_868_265)">