Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૃથ્વીથી મંગળ ગ્રહ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ? જવાબ જાણીને ચોંકી જશો

પૃથ્વીથી મંગળ સુધી મેસેજ મોકલવામાં જે સમય લાગે છે તે બે ગ્રહો તેમની ભ્રમણકક્ષામાં એકબીજાની કેટલા નજીક છે તેના પર નિર્ભર કરે છે. પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર સતત બદલાયા કરે છે, કારણ કે બંને ગ્રહો પોતપોતાની ભ્રમણકક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે.

| Updated on: Jan 14, 2025 | 12:46 PM
પૃથ્વીથી મંગળ સુધી મેસેજ મોકલવામાં જે સમય લાગે છે તે બે ગ્રહો તેમની ભ્રમણકક્ષામાં એકબીજાની કેટલા નજીક છે તેના પર નિર્ભર કરે છે.

પૃથ્વીથી મંગળ સુધી મેસેજ મોકલવામાં જે સમય લાગે છે તે બે ગ્રહો તેમની ભ્રમણકક્ષામાં એકબીજાની કેટલા નજીક છે તેના પર નિર્ભર કરે છે.

1 / 6
પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર સતત બદલાયા કરે છે, કારણ કે બંને ગ્રહો પોતપોતાની ભ્રમણકક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે.

પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર સતત બદલાયા કરે છે, કારણ કે બંને ગ્રહો પોતપોતાની ભ્રમણકક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે.

2 / 6
જ્યારે આપણે એકબીજાને મેસેજ કરીએ છે, તો તે પ્રકાશની ઝડપે ટ્રાવેલ કરે છે, જેની ઝડપ આશરે 3 લાખ કિમી/સેકન્ડ હોય છે.

જ્યારે આપણે એકબીજાને મેસેજ કરીએ છે, તો તે પ્રકાશની ઝડપે ટ્રાવેલ કરે છે, જેની ઝડપ આશરે 3 લાખ કિમી/સેકન્ડ હોય છે.

3 / 6
જ્યારે પૃથ્વી અને મંગળ એકબીજાની સૌથી નજીક હોય છે, ત્યારે તેમનું અંતર આશરે 5 કરોડ કિલોમીટર હોય છે. તેથી પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં લગભગ 3 મિનિટનો સમય લાગે છે.

જ્યારે પૃથ્વી અને મંગળ એકબીજાની સૌથી નજીક હોય છે, ત્યારે તેમનું અંતર આશરે 5 કરોડ કિલોમીટર હોય છે. તેથી પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં લગભગ 3 મિનિટનો સમય લાગે છે.

4 / 6
જ્યારે પૃથ્વી અને મંગળ એકબીજાથી સૌથી દૂર હોય છે, ત્યારે તેમનું અંતર લગભગ 40 કરોડ કિલોમીટર હોય છે. ત્યારે પૃથ્વીથી મંગળ પર પહોંચવામાં પ્રકાશને અંદાજે 22 મિનિટનો સમય લાગે છે. તેથી પૃથ્વીથી મંગળ ગ્રહ પર મેસેજ મોકલી શકાતો નથી.

જ્યારે પૃથ્વી અને મંગળ એકબીજાથી સૌથી દૂર હોય છે, ત્યારે તેમનું અંતર લગભગ 40 કરોડ કિલોમીટર હોય છે. ત્યારે પૃથ્વીથી મંગળ પર પહોંચવામાં પ્રકાશને અંદાજે 22 મિનિટનો સમય લાગે છે. તેથી પૃથ્વીથી મંગળ ગ્રહ પર મેસેજ મોકલી શકાતો નથી.

5 / 6
જો આપણે સરેરાશ અંતરની વાત કરીએ, તો પૃથ્વી અને મંગળ વચ્ચેનું સરેરાશ અંતર 22 કરોડ કિલોમીટર છે, તેથી પૃથ્વીથી મંગળ પર પહોંચવામાં મેસેજને લગભગ 12.5 મિનિટનો સમય લાગશે.

જો આપણે સરેરાશ અંતરની વાત કરીએ, તો પૃથ્વી અને મંગળ વચ્ચેનું સરેરાશ અંતર 22 કરોડ કિલોમીટર છે, તેથી પૃથ્વીથી મંગળ પર પહોંચવામાં મેસેજને લગભગ 12.5 મિનિટનો સમય લાગશે.

6 / 6
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">