AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : ગીતા મહોત્સવમાં જવાનો પ્લાન બનાવી રહ્યો છો, ઓછા બજેટમાં આ ટ્રીપ પ્લાન કરી લેજો

ગીતા મહોત્સવમાં જઈ રહ્યા છો, તો આ સાથે કુરુક્ષેત્રીની નજીક આવેલા આ સ્થળે પણ ફરવા જવાનો પ્લાન બનાવી લેજો. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગીતા મહોત્સવમાં આવતા હોય છે. તો ચાલો જાણીલો તમે નજીકના ક્યાં સ્થળે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Nov 20, 2024 | 5:46 PM
Share
 28 નવેમ્બરથી હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહોત્સવ 15 ડિસેમ્બર સુધીનો રહેશે. જો તમે પણ આ મહોત્સવમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કુરુક્ષેત્રની નજીક આવેલા આ સ્થળે પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

28 નવેમ્બરથી હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહોત્સવ 15 ડિસેમ્બર સુધીનો રહેશે. જો તમે પણ આ મહોત્સવમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કુરુક્ષેત્રની નજીક આવેલા આ સ્થળે પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 5
હરિયાણાના કુરુક્ષેત્રને શ્રી કૃષ્ણની નગરી પણ કહેવામાં આવે છે. આ 'ધર્મક્ષેત્ર' તરીકે ઓળખાય છે,અહીં આવતા લોકો પહેલા બ્રહ્મસરોવર જવાનું પસંદ કરે છે. બ્રહ્મસરોવર એક પવિત્ર જળાશય છે, જ્યાં દૂર-દૂરથી લોકો સ્નાન કરવા આવે છે. તેમજ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે.

હરિયાણાના કુરુક્ષેત્રને શ્રી કૃષ્ણની નગરી પણ કહેવામાં આવે છે. આ 'ધર્મક્ષેત્ર' તરીકે ઓળખાય છે,અહીં આવતા લોકો પહેલા બ્રહ્મસરોવર જવાનું પસંદ કરે છે. બ્રહ્મસરોવર એક પવિત્ર જળાશય છે, જ્યાં દૂર-દૂરથી લોકો સ્નાન કરવા આવે છે. તેમજ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે.

2 / 5
ગીતા મહોત્સવની સાથે તમારી એક નાની યાદગાર ટ્રીપ પણ થઈ જશે. તમે શિમલા જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ તમે આઈસ સ્કેટિંગ, ટ્રેકિંગની પણ મજા માણી શકો છો. તમને કુરુક્ષેત્રથી શિમલા માટે સીધી બસ મળી જશે.

ગીતા મહોત્સવની સાથે તમારી એક નાની યાદગાર ટ્રીપ પણ થઈ જશે. તમે શિમલા જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ તમે આઈસ સ્કેટિંગ, ટ્રેકિંગની પણ મજા માણી શકો છો. તમને કુરુક્ષેત્રથી શિમલા માટે સીધી બસ મળી જશે.

3 / 5
જો તમે ઓછા બજેટમાં કોઈ સુંદર જગ્યાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમે ઋષિકેશ જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ મંદિરો, આશ્રમો અને અનેક યોગ કેન્દ્ર આવેલા છે. સાથે તમે હરિદ્વાર પણ જઈ શકો છો. ઋષિકેશ જવા માટે પણ તમને કુરુક્ષેત્રની બસ મળી જશે. અહિ પહોચવા 4 થી 5 કલાકનો સમય લાગશે.( photo : ajayparkash)

જો તમે ઓછા બજેટમાં કોઈ સુંદર જગ્યાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમે ઋષિકેશ જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ મંદિરો, આશ્રમો અને અનેક યોગ કેન્દ્ર આવેલા છે. સાથે તમે હરિદ્વાર પણ જઈ શકો છો. ઋષિકેશ જવા માટે પણ તમને કુરુક્ષેત્રની બસ મળી જશે. અહિ પહોચવા 4 થી 5 કલાકનો સમય લાગશે.( photo : ajayparkash)

4 / 5
જો તમે પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે મસુરી જઈ શકો છો. કુરુક્ષેત્રથી મસુરી જવા માટે બસ તેમજ બાઈક ભાડે મળી જશે. અહિ તમે 2 થી 3 દિવસ રહેવાનો પ્લાન બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે, મસુરી ઉત્તરાખંડની સૌથી સુંદર સ્થળમાંથી એક છે. કુરુક્ષેત્રથી મસુરી જવા માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગશે. ( photo : ajayparkash)

જો તમે પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે મસુરી જઈ શકો છો. કુરુક્ષેત્રથી મસુરી જવા માટે બસ તેમજ બાઈક ભાડે મળી જશે. અહિ તમે 2 થી 3 દિવસ રહેવાનો પ્લાન બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે, મસુરી ઉત્તરાખંડની સૌથી સુંદર સ્થળમાંથી એક છે. કુરુક્ષેત્રથી મસુરી જવા માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગશે. ( photo : ajayparkash)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">