Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી નહીં, ભારત પર નિશાન…અમેરિકા નહીં બાઈડેનનું છે આ ષડયંત્ર !

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. અમેરિકી કોર્ટે આ કેસમાં અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે. અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપ સીધું ભારત પર નિશાન છે, ત્યારે આ ષડયંત્ર પાછળ અમેરિકા નહીં, પરંતુ બાઈડેન કેવી રીતે સામેલ છે, તેના વિશે જાણીશું.

| Updated on: Nov 21, 2024 | 2:45 PM
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. અમેરિકી કોર્ટે આ કેસમાં અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. અમેરિકી કોર્ટે આ કેસમાં અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે.

1 / 7
અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપ સીધું ભારત પર નિશાન છે, આ ષડયંત્ર પાછળ અમેરિકા નહીં, પરંતુ બાઈડેન હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે, ત્યારે ક્યાંકને ક્યાંક આ ટ્રમ્પને નુકશાન પહોંચાડવા માટે આ ષડયંત્ર ઘડાયું છે.

અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપ સીધું ભારત પર નિશાન છે, આ ષડયંત્ર પાછળ અમેરિકા નહીં, પરંતુ બાઈડેન હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે, ત્યારે ક્યાંકને ક્યાંક આ ટ્રમ્પને નુકશાન પહોંચાડવા માટે આ ષડયંત્ર ઘડાયું છે.

2 / 7
જો ટ્રમ્પને નુકશાન પહોંચાડવા માટે આ ષડયંત્ર ના હોય તો, પછી બાઈડેન 2020થી સત્તામાં હતા અને અદાણી પર લાગેલા આરોપ પણ 2020 અને 2024ની વચ્ચે સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે લાંચ આપી હોવાના લાગ્યા છે, ત્યારે સવાલ એ થાય કે, આટલા વર્ષો સુધી કેમ અદાણી પર કાર્યવાહી ના કરવામાં આવી હવે અચાનક બાઈડેન વહીવટી તંત્ર કે જાગ્યું ?

જો ટ્રમ્પને નુકશાન પહોંચાડવા માટે આ ષડયંત્ર ના હોય તો, પછી બાઈડેન 2020થી સત્તામાં હતા અને અદાણી પર લાગેલા આરોપ પણ 2020 અને 2024ની વચ્ચે સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે લાંચ આપી હોવાના લાગ્યા છે, ત્યારે સવાલ એ થાય કે, આટલા વર્ષો સુધી કેમ અદાણી પર કાર્યવાહી ના કરવામાં આવી હવે અચાનક બાઈડેન વહીવટી તંત્ર કે જાગ્યું ?

3 / 7
ડોનાલ્ડ ટ્રપ્મની જીત બાદ ગૌતમ અદાણીએ તેમને શુભેચ્છાઓ પાઠવી તો, બીજી તરફ તેમના પર લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યા આ શું સૂચવે છે ? અમેરિકામાં વારંવાર તોફાન આવે છે, તેથી વિજળીની સમસ્યા રહે છે, તેથી લોકો સોલાર લગાવવા લાગ્યા છે. તેથી અદાણી ગ્રુપ અમેરિકામાં સોલાર પ્રોજેક્ટમાં રોકાણ કરી રહી છે.

ડોનાલ્ડ ટ્રપ્મની જીત બાદ ગૌતમ અદાણીએ તેમને શુભેચ્છાઓ પાઠવી તો, બીજી તરફ તેમના પર લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યા આ શું સૂચવે છે ? અમેરિકામાં વારંવાર તોફાન આવે છે, તેથી વિજળીની સમસ્યા રહે છે, તેથી લોકો સોલાર લગાવવા લાગ્યા છે. તેથી અદાણી ગ્રુપ અમેરિકામાં સોલાર પ્રોજેક્ટમાં રોકાણ કરી રહી છે.

4 / 7
તાજેતરમાં અદાણી ગ્રુપે અમેરિકામાં સોલાર પ્રોજેક્ટમાં કરોડો ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ રોકાણથી આવનારી ટ્રમ્પ સરકારને ફાયદો થાય અને ભારતને પણ ફાયદો થાય. તેથી આ ડીલને પણ અટકાવામાં આવી. જે સૂચવે છે કે આ ષડયંત્ર પાછળ બાઈડેનનો હાથ હાઈ શકે છે.

તાજેતરમાં અદાણી ગ્રુપે અમેરિકામાં સોલાર પ્રોજેક્ટમાં કરોડો ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ રોકાણથી આવનારી ટ્રમ્પ સરકારને ફાયદો થાય અને ભારતને પણ ફાયદો થાય. તેથી આ ડીલને પણ અટકાવામાં આવી. જે સૂચવે છે કે આ ષડયંત્ર પાછળ બાઈડેનનો હાથ હાઈ શકે છે.

5 / 7
આ સિવાય ટ્રમ્પની જીત થતાં તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ જે રશિયા-યુક્રેનનું યુદ્ધ બંધ કરાવશે. તો બીજી તરફ બાઈડેને યુક્રનને આખું વર્ષ યુદ્ધ લડી શકાય તેટલા પૈસા એક સાથે જ આપી દીધા છે, જે સૂચવે છે કે, બાઈડેન જતાં જતાં પણ યુદ્ધ બંધ થાય તેવું ઈચ્છતા નથી.

આ સિવાય ટ્રમ્પની જીત થતાં તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ જે રશિયા-યુક્રેનનું યુદ્ધ બંધ કરાવશે. તો બીજી તરફ બાઈડેને યુક્રનને આખું વર્ષ યુદ્ધ લડી શકાય તેટલા પૈસા એક સાથે જ આપી દીધા છે, જે સૂચવે છે કે, બાઈડેન જતાં જતાં પણ યુદ્ધ બંધ થાય તેવું ઈચ્છતા નથી.

6 / 7
વિશ્વમાં હાલ 44 જગ્યાએ નાના-મોટા યુદ્ધ લડાઈ રહ્યા છે. તેથી જે લોકો યુદ્ધમાં હથિયારો સપ્લાય કરે છે, તે પણ આ યુદ્ધ અટકે તેવું ઈચ્છી રહ્યા નથી. જ્યારે ટ્રમ્પ યુદ્ધ અટકાવી શાંતિ સ્થાપવા માંગે છે.

વિશ્વમાં હાલ 44 જગ્યાએ નાના-મોટા યુદ્ધ લડાઈ રહ્યા છે. તેથી જે લોકો યુદ્ધમાં હથિયારો સપ્લાય કરે છે, તે પણ આ યુદ્ધ અટકે તેવું ઈચ્છી રહ્યા નથી. જ્યારે ટ્રમ્પ યુદ્ધ અટકાવી શાંતિ સ્થાપવા માંગે છે.

7 / 7

 

 

 

 

Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">