AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા અને વિરાટ કોહલી લેશે રજા, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નહીં રમે આ મોટી સિરીઝ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T20 મેચોની સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી 3 ODI મેચ રમાશે. ટીમ ઈન્ડિયા પાસે ODI શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તૈયારી કરવાની છેલ્લી તક હશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જોકે આ સિરીઝ પહેલા મોટા સમાચાર સામે આવા છે કે ભારતના ત્રણ સ્ટાર ક્રિકેટર વિરાટ, રોહિત અને બુમરાહ આ મોટી સિરીઝ નહીં રમે.

| Updated on: Dec 31, 2024 | 4:57 PM
Share
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને બંનેને ટીમમાંથી ડ્રોપ કરવાની માંગ ઉઠી છે. આટલા ખરાબ ફોર્મ વચ્ચે હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે બંને સ્ટાર ખેલાડી ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ રજા પર જશે અને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં નહીં રમે. આ બંને સિવાય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ આ સિરીઝમાંથી બ્રેક લેશે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને બંનેને ટીમમાંથી ડ્રોપ કરવાની માંગ ઉઠી છે. આટલા ખરાબ ફોર્મ વચ્ચે હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે બંને સ્ટાર ખેલાડી ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ રજા પર જશે અને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં નહીં રમે. આ બંને સિવાય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ આ સિરીઝમાંથી બ્રેક લેશે.

1 / 7
મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કારમી હારના એક દિવસ બાદ 31 ડિસેમ્બરે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેપ્ટન રોહિત, વિરાટ અને બુમરાહ ઈંગ્લેન્ડ સામે ફેબ્રુઆરીમાં યોજાનારી ODI શ્રેણીમાં નહીં રમે.

મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કારમી હારના એક દિવસ બાદ 31 ડિસેમ્બરે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેપ્ટન રોહિત, વિરાટ અને બુમરાહ ઈંગ્લેન્ડ સામે ફેબ્રુઆરીમાં યોજાનારી ODI શ્રેણીમાં નહીં રમે.

2 / 7
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ત્રણેય ખેલાડીઓ આ સીરીઝમાંથી બ્રેક લેશે. આ રીતે, આ ત્રણેય ખેલાડીઓ 3જી જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થનારી ટેસ્ટ મેચ બાદ આગામી એક મહિનાની રજા પર રહેશે અને 19મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી સીધા પરત ફરશે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ત્રણેય ખેલાડીઓ આ સીરીઝમાંથી બ્રેક લેશે. આ રીતે, આ ત્રણેય ખેલાડીઓ 3જી જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થનારી ટેસ્ટ મેચ બાદ આગામી એક મહિનાની રજા પર રહેશે અને 19મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી સીધા પરત ફરશે.

3 / 7
ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસ પર આવી રહી છે અને આ દરમિયાન બંને ટીમો વચ્ચે પ્રથમ 5 T20 મેચોની શ્રેણી રમાશે, જે 22 જાન્યુઆરીથી શરૂ થશે. આ પછી, 6 ફેબ્રુઆરીથી 3 વન-ડે મેચની શ્રેણી શરૂ થશે.

ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસ પર આવી રહી છે અને આ દરમિયાન બંને ટીમો વચ્ચે પ્રથમ 5 T20 મેચોની શ્રેણી રમાશે, જે 22 જાન્યુઆરીથી શરૂ થશે. આ પછી, 6 ફેબ્રુઆરીથી 3 વન-ડે મેચની શ્રેણી શરૂ થશે.

4 / 7
વિરાટ અને રોહિત પહેલા જ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, તે કોઈપણ રીતે આ શ્રેણીનો ભાગ ન હોત. જો કે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રોહિત અને વિરાટના રમવા અંગે અંતિમ નિર્ણય પસંદગી સમિતિ લેશે. પરંતુ હાલ બંને આ શ્રેણીનો ભાગ નહીં હોય.

વિરાટ અને રોહિત પહેલા જ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, તે કોઈપણ રીતે આ શ્રેણીનો ભાગ ન હોત. જો કે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રોહિત અને વિરાટના રમવા અંગે અંતિમ નિર્ણય પસંદગી સમિતિ લેશે. પરંતુ હાલ બંને આ શ્રેણીનો ભાગ નહીં હોય.

5 / 7
જ્યાં સુધી જસપ્રીત બુમરાહની વાત છે, તે ત્રણેય ફોર્મેટમાં સક્રિય છે પરંતુ છેલ્લા 3 મહિનાથી સતત ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં, તે નિશ્ચિત છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણપણે ફ્રેશ અને ફિટ રાખવા માટે આ સમગ્ર પ્રવાસમાંથી આરામ આપવામાં આવશે.

જ્યાં સુધી જસપ્રીત બુમરાહની વાત છે, તે ત્રણેય ફોર્મેટમાં સક્રિય છે પરંતુ છેલ્લા 3 મહિનાથી સતત ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં, તે નિશ્ચિત છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણપણે ફ્રેશ અને ફિટ રાખવા માટે આ સમગ્ર પ્રવાસમાંથી આરામ આપવામાં આવશે.

6 / 7
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 ODI મેચ રમાવાની છે, જે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની છેલ્લી શ્રેણી હશે. બુમરાહ જે પ્રકારના ફોર્મમાં છે તેને જોતા તેને આરામ આપવો આશ્ચર્યજનક નથી, પરંતુ રોહિત અને વિરાટના તાજેતરના પ્રદર્શન બાદ તેમને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આરામ આપવા અંગે સવાલો ઉભા થવાના છે. (All Photo credit : PTI / GETTY)

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 ODI મેચ રમાવાની છે, જે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની છેલ્લી શ્રેણી હશે. બુમરાહ જે પ્રકારના ફોર્મમાં છે તેને જોતા તેને આરામ આપવો આશ્ચર્યજનક નથી, પરંતુ રોહિત અને વિરાટના તાજેતરના પ્રદર્શન બાદ તેમને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આરામ આપવા અંગે સવાલો ઉભા થવાના છે. (All Photo credit : PTI / GETTY)

7 / 7
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">