AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ

જસપ્રીત જસબીરસિંહ બુમરાહ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. જસપ્રીત બુમરાહનો જન્મ 6 ડિસેમ્બર 1993ના રોજ એક શીખ પંજાબી પરિવારમાં થયો હતો, બુમરાહ ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયો છે.

બુમરાહ ક્રિકેટના તમામ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે. અનોખી બોલિંગ એક્શન ધરાવતો જમણા હાથનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હાલમાં વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. 15 માર્ચ 2021 ના ​​રોજ બુમરાહે ગોવામાં મોડલ અને એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા.

Read More

Breaking News: 968 દિવસ બાદ વન-ડે રમવા ઉતર્યો અને એકસાથે ‘2 મોટા રેકોર્ડ’ તોડી નાખ્યા

લાંબા સમય બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરતાની સાથે જ જસપ્રિત બુમરાહે મેદાન પર પોતાનો કમાલ બતાવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં ધમાકેદાર બોલિંગ કરીને બુમરાહે રવિન્દ્ર જાડેજા અને અજીત અગરકર જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

IND vs ENG: 967 દિવસ બાદ ODIમાં ફરી જોવા મળશે આ ખાસ નજારો, 2023 વર્લ્ડ કપ પછી પહેલીવાર બનશે આવું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ બર્મિંગહામમાં રમાશે. આ વનડે મેચમાં એવું કંઈક જોવા મળી શકે છે જે છેલ્લે 967 દિવસ પહેલા જોવા મળ્યું હતું. 32 મહિના પછી ફરી એકવાર વનડેમાં આવું થશે.

Breaking News : ઈંગ્લેન્ડમાં રમાનારી વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહ ઈન, અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર આઉટ

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ T20 ઉપરાંત ત્રણ ODI રમશે. T20 સીરિઝ માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ભારતીય પસંદગીકારોએ ODI ટીમની પણ પસંદગી કરી છે.

India T20I Squad : વૈભવ સૂર્યવંશીની ઈન્ડિયન ટીમમાં એન્ટ્રી ! આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે India T20I ટીમની થઈ જાહેરાત

India T20I Squad Announcement: વૈભવ સૂર્યવંશીની ટીમમાં એન્ટ્રી થઈ છે. આથી તે પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે, સંભવતઃ આયર્લેન્ડ શ્રેણી માટે ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને હેરાન કરનારા ચાર લોકો કોણ હતા ? હવે MIની કમાન કોણ સંભાળશે ?

હાર્દિક પંડ્યા 2024 માં મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને તરત જ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. જોકે, રોહિત શર્માના સ્થાને તેને આ જવાબદારી સોંપવામાં આવી ત્યારથી ચાહકો તેનો વિરોધ કરી રહ્યા છે. ટીમમાં પણ તણાવ ચાલુ રહ્યો. જે બાદ સતત ત્રણ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિકે MI ની કપ્તાની છોડી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે, જે બાદ સવાલ એ છે કે હવે કોણ બનશે મુંબઈનો નવો કેપ્ટન.

Breaking News: કમિન્સથી બુમરાહ સુધી… IPL 2026 માં વૈભવ સૂર્યવંશીએ આ સ્ટાર બોલરની સૌથી વધુ ધુલાઈ કરી

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેણે હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં 29 બોલમાં 97 રન બનાવ્યા, જેનાથી તેની ટીમ રાજસ્થાન રોયલ્સને બીજા ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરવામાં મદદ મળી. ચાલો જાણીએ કે આ સિઝનમાં કયા બોલરને સૌથી વધુ ફટકાર્યો છે.

Breaking News : 4.50 કરોડની 1 વિકેટ! આ 5 ‘ફ્લોપ’ બોલરોએ IPL 2026માં ટીમને કરાવ્યું મોટું નુકસાન

IPL 2026 : આઈપીએલમાં કેટલાક બોલરોનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું છે. તેની દરેક વિકેટ કરોડો રુપિયામાં પડી છે. તો ચાલો જાણીએ આઈપીએલના આ બોલરો વિશે જેમણે ટીમને ખુબ મોટું નુકસાન કરાવ્યું છે. તો કોણ છે આ લિસ્ટમાં

Jasprit Bumrah : જસપ્રીત બુમરાહના નામે નોંધાયો T20 ક્રિકેટ ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ ! જાણો શું છે હકીકત

IPL 2026 મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે ખરાબ સીઝન રહીં. જસપ્રીત બુમરાહને દબાણવાળી મેચમાં વિકેટ લેવામાં માસ્ટર માનવામાં આવે છે પરંતુ IPL 2026મી સીઝનમાં તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો.

Breaking News: રામ ચરણે ‘જસપ્રિત બુમરાહ’ની જાહેરમાં માફી કેમ માંગી? દુનિયાની સામે હાથ જોડીને સાઉથ સુપરસ્ટારે કબૂલી પોતાની ‘મોટી ભૂલ’

મનોરંજન અને ક્રિકેટ જગત વચ્ચેનો સંબંધ હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ ક્યારેક ઉત્સાહમાં એવી ભૂલ થઈ જાય છે કે, જેની કોઈ કલ્પના પણ નથી કરતું. તાજેતરમાં કંઈક આવું જ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે બન્યું, જ્યારે તેની એક નાની લાપરવાહી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ.

Breaking News : રામ ચરણે સ્ટેજ પર એવી ભૂલ કરી કે, અડધી રાત્રે જસપ્રીત બુમરાહની માફી માંગવી પડી, જાણો શા માટે?

સાઉથની અપકમિંગ ફિલ્મ પેદ્દી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં રામ ચરણથી એક એવી ભૂલ થઈ હતી. કે, તેમણે અડધી રાત્રે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહની માફી માંગી હતી. તો ચાલો જાણીએ રામચરણે સ્ટેજ પર એવી શું ભૂલ કરી હતી.

Breaking News : મુંબઈની ટીમનો ધાકડ બોલર Jasprit Bumrah ના ફોર્મને લઈ કોચે ખોલ્યા રાઝ, આવી સ્થિતિમાં રમ્યો IPL 2026 સિઝન

મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ જસપ્રીત બુમરાહના IPL 2026ના નબળા પ્રદર્શન પાછળનું રહસ્ય ખોલ્યું છે. તેમણે જણાવ્યું કે બુમરાહ T20 વર્લ્ડ કપ દરમિયાન થયેલી ઈજા સાથે જ આ સિઝન રમ્યો હતો.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સે સતત 3 મેચમાં 3 કેપ્ટન બદલ્યા, IPL ઈતિહાસમાં આવું કરનાર બીજી ટીમ બની

IPL 2026 ની 65મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ફુલ-ટાઈમ કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો. હાર્દિક પંડ્યા ઈજાને કારણે છેલ્લી કેટલીક મેચોથી બહાર હતો, જોકે તેની વાપસીથી એવી ઘટના બની, જે પહેલા IPL 2013 માં બની હતી.

Breaking News: IPL 2026 પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે, આ દિવસે થશે ટીમની જાહેરાત

IPL 2026 પછી તરત જ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને ત્રણ વનડે ની શ્રેણી રમશે. 6 જૂનથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ક્યારે થશે, કોને આરામ આપવામાં આવશે અને કોણ ટીમની કમાન સંભાળશે તે અંગે ખુલાસો થયો છે.

PBKS vs MI : તિલક વર્માની શાનદાર પારીથી મુંબઈએ પંજાબ સામે મેળવી રોમાંચક જીત

IPL 2026ની 58મી મેચ, (14 મે) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ. જેમાં મુંબઈ ઇન્ડિયન્સના ટીમે વિજય મેળવ્યો. આ સિઝનમાં મુંબઈનો આ ચોથો વિજય હતો. જ્યારે પંજાબની સતત પાંચમી હાર થઈ છે.

Breaking News: જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવતા જ મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો અનોખો રેકોર્ડ, IPLમાં આવું કરનાર પ્રથમ ટીમ બની

હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. બુમરાહના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરતા જ મુંબઈ ઈન્ડિયન્સે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">