AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ

જસપ્રીત જસબીરસિંહ બુમરાહ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. જસપ્રીત બુમરાહનો જન્મ 6 ડિસેમ્બર 1993ના રોજ એક શીખ પંજાબી પરિવારમાં થયો હતો, બુમરાહ ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયો છે.

બુમરાહ ક્રિકેટના તમામ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે. અનોખી બોલિંગ એક્શન ધરાવતો જમણા હાથનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હાલમાં વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. 15 માર્ચ 2021 ના ​​રોજ બુમરાહે ગોવામાં મોડલ અને એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા.

Read More

Jasprit Bumrah : જસપ્રીત બુમરાહની ઈજાઓ બની માથાનો દુખાવો, છેલ્લા 5 વર્ષમાં ગુમાવી આ મોટી શ્રેણીઓ

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ઈજાના કારણે મેદાનથી દૂર થયો છે. ઘાતક યોર્કર અને શાનદાર બોલિંગ માટે જાણીતા બુમરાહ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઈજાઓનો સામનો કરી રહ્યો છે. કમરથી લઈને ઘૂંટણની સમસ્યા સુધી, તેણે અનેક મહત્વપૂર્ણ શ્રેણીઓ અને ટૂર્નામેન્ટ ગુમાવી છે.

Breaking News : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર, BCCIએ જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી

Auqib Nabi replaces Jasprit Bumrah : આકિબ નબી,શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ભારતની ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહના રિપ્લેસ કરશે, તેમના ઘરેલું ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે.

IND vs SL Test: શું જસપ્રીત બુમરાહની ઈજા આ બોલર માટે વરદાન સાબિત થશે? 18 મેચમાં ઝટકાવી છે 104 વિકેટ

ભારતીય ટીમને શ્રીલંકા પ્રવાસ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે, જે WTC માટે મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં મોહમ્મદ સિરાજ પર મુખ્ય જવાબદારી રહેશે.

Breaking News : શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ, આ છે મોટું કારણ

Jasprit Bumrah ruled out of Sri Lanka Test Series: શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે સીરિઝમાંથી બહાર થયો.

IND vs SL : જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ, શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં ધમાલ મચાવવા તૈયાર

ભારતીય ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે નેશનલ ક્રિકેટ એકેડેમીના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે સફળતાપૂર્વક ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. હવે તે આગામી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે રમતો જોવા મળશે. તેની વાપસીથી ભારતીય બોલિંગ આક્રમણને નવી મજબૂતી મળશે અને વિરોધી ટીમ પર દબાણ વધશે.

Team India: ટીમ ઈન્ડિયા બુમરાહ-અય્યર વિના રમશે? મોટા સ્ટાર્સ આ ODI શ્રેણીમાંથી થઈ જશે બહાર!

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સપ્ટેમ્બરના અંતમાં ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જોકે, ટીમ ઈન્ડિયાએ વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યર, સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન અને હર્ષિત રાણા જેવા સ્ટાર ખેલાડીઓ વિના આ સિરીઝ રમવી પડી શકે છે. ચાલી જાણીએ આવું થવા પાછળનું કારણ શું છે.

SL vs IND: શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને મોટા અપડેટ, બુમરાહ-જાડેજાની થશે વાપસી !

ભારતીય ટીમ આગામી મહિને બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે. આ અઠવાડિયે ટીમની જાહેરાત થવાની શક્યતા છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની વાપસીના સંકેત મળ્યા છે, જ્યારે વોશિંગ્ટન સુંદરની ઉપલબ્ધતા હજુ અનિશ્ચિત છે. ટેસ્ટ શ્રેણી પહેલાં ટીમ ચાર દિવસની વોર્મ-અપ મેચ પણ રમશે.

Breaking News: ઇંગ્લેન્ડના ઓપનર્સે 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, બુમરાહ વગર ભારતીય બોલિંગ ઢીલી પડી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહેલી છેલ્લી વન-ડે મેચમાં યજમાન ટીમે શાનદાર શરૂઆત કરી છે. જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ લાઇન-લેન્થ ખૂબ જ નબળી સાબિત થઈ, જેનો પૂરેપૂરો ફાયદો ઇંગ્લેન્ડના ઓપનર્સે ઉઠાવ્યો. બસ આ જ વિસ્ફોટક બેટિંગના સહારે ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચી દીધો છે.

Jasprit Bumrah : જસપ્રીત બુમરાહે એક જ ઓવરમાં મેળવી આ સિદ્ધિ, પોતાના કરિયરનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો

IND vs ENG : ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયા માત્ર 233 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતની ખરાબ બેટિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

Breaking News: 968 દિવસ બાદ વન-ડે રમવા ઉતર્યો અને એકસાથે ‘2 મોટા રેકોર્ડ’ તોડી નાખ્યા

લાંબા સમય બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરતાની સાથે જ જસપ્રિત બુમરાહે મેદાન પર પોતાનો કમાલ બતાવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં ધમાકેદાર બોલિંગ કરીને બુમરાહે રવિન્દ્ર જાડેજા અને અજીત અગરકર જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

IND vs ENG: 967 દિવસ બાદ ODIમાં ફરી જોવા મળશે આ ખાસ નજારો, 2023 વર્લ્ડ કપ પછી પહેલીવાર બનશે આવું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ બર્મિંગહામમાં રમાશે. આ વનડે મેચમાં એવું કંઈક જોવા મળી શકે છે જે છેલ્લે 967 દિવસ પહેલા જોવા મળ્યું હતું. 32 મહિના પછી ફરી એકવાર વનડેમાં આવું થશે.

Breaking News : ઈંગ્લેન્ડમાં રમાનારી વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહ ઈન, અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર આઉટ

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ T20 ઉપરાંત ત્રણ ODI રમશે. T20 સીરિઝ માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ભારતીય પસંદગીકારોએ ODI ટીમની પણ પસંદગી કરી છે.

India T20I Squad : વૈભવ સૂર્યવંશીની ઈન્ડિયન ટીમમાં એન્ટ્રી ! આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે India T20I ટીમની થઈ જાહેરાત

India T20I Squad Announcement: વૈભવ સૂર્યવંશીની ટીમમાં એન્ટ્રી થઈ છે. આથી તે પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે, સંભવતઃ આયર્લેન્ડ શ્રેણી માટે ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને હેરાન કરનારા ચાર લોકો કોણ હતા ? હવે MIની કમાન કોણ સંભાળશે ?

હાર્દિક પંડ્યા 2024 માં મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને તરત જ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. જોકે, રોહિત શર્માના સ્થાને તેને આ જવાબદારી સોંપવામાં આવી ત્યારથી ચાહકો તેનો વિરોધ કરી રહ્યા છે. ટીમમાં પણ તણાવ ચાલુ રહ્યો. જે બાદ સતત ત્રણ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિકે MI ની કપ્તાની છોડી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે, જે બાદ સવાલ એ છે કે હવે કોણ બનશે મુંબઈનો નવો કેપ્ટન.

Breaking News: કમિન્સથી બુમરાહ સુધી… IPL 2026 માં વૈભવ સૂર્યવંશીએ આ સ્ટાર બોલરની સૌથી વધુ ધુલાઈ કરી

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેણે હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં 29 બોલમાં 97 રન બનાવ્યા, જેનાથી તેની ટીમ રાજસ્થાન રોયલ્સને બીજા ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરવામાં મદદ મળી. ચાલો જાણીએ કે આ સિઝનમાં કયા બોલરને સૌથી વધુ ફટકાર્યો છે.

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">