આચારસંહિતા અમલમાં આવતા જ સરકારી અને ખાનગી મિલકતો પરથી પ્રચારાત્મક સામગ્રી હટાવવાની કામગીરી શરૂ- જુઓ તસવીરો
દેશમાં સામાન્ય ચૂંટણીઓની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરી દેવાઈ છે. આ ચૂંટણીઓની જાહેરાત સાથે જ આચાર સંહિતા અમલી બની છે ત્યારે અમદાવાદ જિલ્લાની તમામ સરકારી તેમજ ખાનગી મિલકતો પરથી પ્રચાર સામગ્રી હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
Latest News Updates
Most Read Stories