AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી

લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાવાની છે. 17મી લોકસભાનો કાર્યકાળ આગામી 16 જૂન 2024ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ 16 જૂન પહેલા સામાન્ય ચૂંટણી કરાવશે અને નવી સરકારની રચના થશે. છેલ્લે લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2019માં એપ્રિલ અને મે મહિનામાં યોજાઈ હતી. જો કેન્દ્રમાં સ્થિર સરકાર એટલે કે સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર આવે તો લોકસભાની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે. ભારતના બંધારણના અનુચ્છેદ 83 મુજબ, લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે એકવાર યોજાય છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા 18મી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. દેશમાં લાયક મતદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેણે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તો તે મતદાન કરી શકે છે. જો કે, મતદાન કરવા માટે તેણે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવું પડે છે. આ સાથે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માન્ય મતદાર ઓળખ કાર્ડ હોવું જોઈએ.

છેલ્લે 2019માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી હતી. દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે અને બહુમત માટે 272 બેઠકોની જરૂર હોય છે.

Read More

ભારતમાં ક્યાં ક્યાં વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર નથી,જાણો

ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં નાગરિકોને તેમની સરકાર પસંદ કરવાની તક મળે છે. શું તમે જાણો છો કે કેટલાક લોકો ભારતમાં રહે છે પણ મતદાન કરી શકતા નથી? તો આ વિશે વિસ્તારથી વાત કરીએ.

Breaking News: સીપી રાધાકૃષ્ણન દેશના નવા ‘ઉપરાષ્ટ્રપતિ’ બન્યા, રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો

સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">