કેમ પરિણીતી ચોપરાના લગ્નમાં નહીં આવે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ? જાણો કારણ
Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) 24 સપ્ટેમ્બર 2023 ના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ કપલનો પરિવાર હાલમાં પ્રી-વેડિંગ ફંક્શન માટે દિલ્હીમાં છે, જેમાં પ્રાર્થના અને કીર્તનનો સમાવેશ થયો હતો. ગઈકાલે પરિણીતી અને રાઘવના લગ્નના ફંક્શનની શરૂઆત અરદાસ સાથે થઈ હતી.
Most Read Stories