Bollywood Celebs: બોલિવુડના આ સ્ટાર્સ છે વેજિટેરિયન, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ

Bollywood Celebs : બોલિવુડમાં ઘણાં સેલિબ્રિટી (Bollywood Celebrity) છે જેમને નોનવેજ છોડી દીધું છે. જેઓ નોનવેજ છોડીને વેજિટેરિયન બન્યા છે. જાણો આ લિસ્ટમાં કોણ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 8:47 PM
અનુષ્કા શર્મા - બોલિવુડમાં ઘણાં સ્ટાર્સ છે જે નોનવેજ છોડીને વેજિટેરિયન બન્યા છે. આ લિસ્ટમાં અનુષ્કા શર્માનું નામ સામેલ છે.

અનુષ્કા શર્મા - બોલિવુડમાં ઘણાં સ્ટાર્સ છે જે નોનવેજ છોડીને વેજિટેરિયન બન્યા છે. આ લિસ્ટમાં અનુષ્કા શર્માનું નામ સામેલ છે.

1 / 8
શાહિદ કપૂર - ઘણાં વર્ષોથી શાહિદ કપૂર વેજિટેરિયન છે. એક્ટરે એક "લાઈફ ઈઝ ફેયર" નામની બૂક વાંચી હતી, ત્યારબાદ એક્ટરે નોન વેજ છોડી દીધું.

શાહિદ કપૂર - ઘણાં વર્ષોથી શાહિદ કપૂર વેજિટેરિયન છે. એક્ટરે એક "લાઈફ ઈઝ ફેયર" નામની બૂક વાંચી હતી, ત્યારબાદ એક્ટરે નોન વેજ છોડી દીધું.

2 / 8
આલિયા ભટ્ટ - બોલિવુડની ફેમસ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ વેજિટેરિયન છે. વર્ષ 2020માં આલિયા ભટ્ટ નોનવેજ છોડીને વેજિટેરિયન બની છે.

આલિયા ભટ્ટ - બોલિવુડની ફેમસ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ વેજિટેરિયન છે. વર્ષ 2020માં આલિયા ભટ્ટ નોનવેજ છોડીને વેજિટેરિયન બની છે.

3 / 8
જ્હોન અબ્રાહમ - આ લિસ્ટમાં એક્ટર જ્હોન અબ્રાહમનું નામ પણ સામેલ છે. એક્ટરને જાનવરોથી ખૂબ જ પ્રેમ છે જેના કારણે તેને લીધે પોતાને વેજિટેરિયન બનાવ્યો.

જ્હોન અબ્રાહમ - આ લિસ્ટમાં એક્ટર જ્હોન અબ્રાહમનું નામ પણ સામેલ છે. એક્ટરને જાનવરોથી ખૂબ જ પ્રેમ છે જેના કારણે તેને લીધે પોતાને વેજિટેરિયન બનાવ્યો.

4 / 8
કંગના રનૌત - કંગના રનૌતે 2013માં નોન વેજ ખાવાનું છોડી દીધું હતું. તેણે વેજિટેરિયન ડાયટ ફોલો કર્યું પરંતુ બાદમાં તેણે વીગન ડાયટને ફોલો કર્યું.

કંગના રનૌત - કંગના રનૌતે 2013માં નોન વેજ ખાવાનું છોડી દીધું હતું. તેણે વેજિટેરિયન ડાયટ ફોલો કર્યું પરંતુ બાદમાં તેણે વીગન ડાયટને ફોલો કર્યું.

5 / 8
સોનમ કપૂર - સોનમ કપૂર પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસને વેજ ખાવાનું જ પસંદ છે.

સોનમ કપૂર - સોનમ કપૂર પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસને વેજ ખાવાનું જ પસંદ છે.

6 / 8
મલાઈકા અરોરા - આ લિસ્ટમાં મલાઈકા અરોરા પણ સામેલ છે. એક્ટ્રેસ પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે.

મલાઈકા અરોરા - આ લિસ્ટમાં મલાઈકા અરોરા પણ સામેલ છે. એક્ટ્રેસ પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે.

7 / 8
સોનાક્ષી સિન્હા - સોનાક્ષીએ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા 30 કિલો વજન ઉતાર્યું હતું, જેનું ક્રેડિટ તે વીગન ડાયટને આપે છે.

સોનાક્ષી સિન્હા - સોનાક્ષીએ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા 30 કિલો વજન ઉતાર્યું હતું, જેનું ક્રેડિટ તે વીગન ડાયટને આપે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">