અમદાવાદ: દિવાળીના તહેવારને પગલે સોમવારે પણ સાયન્સ સિટી મુલાકાતીઓ માટે રહેશે ખુલ્લુ- તસ્વીરો
અમદાવાદ: આ વખતે દિવાળીના તહેવારને ધ્યાને લઈ સાયન્સ સિટી સોમવારના દિવસે પણ ખુલ્લુ રહેશે. મુલાકાતીઓ દિવાળીના તહેવાર નિમીત્તે સોમવારે સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે. તહેવારો સમયે હજારો મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લેતા હોય છે.
Most Read Stories