અમદાવાદ: દિવાળીના તહેવારને પગલે સોમવારે પણ સાયન્સ સિટી મુલાકાતીઓ માટે રહેશે ખુલ્લુ- તસ્વીરો

અમદાવાદ: આ વખતે દિવાળીના તહેવારને ધ્યાને લઈ સાયન્સ સિટી સોમવારના દિવસે પણ ખુલ્લુ રહેશે. મુલાકાતીઓ દિવાળીના તહેવાર નિમીત્તે સોમવારે સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે. તહેવારો સમયે હજારો મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લેતા હોય છે.

Darshal Raval
| Edited By: | Updated on: Nov 11, 2023 | 6:38 PM
વિશ્વના અનેક મ્યુઝિયમને ટક્કર મારે તેવુ શ્રેષ્ઠ અને વિશાળ સાયવ્સ સિટીની મુલાકાતે આવનારા સહેલાણીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ વખતે દિવાળીના તહેવારને ધ્યાને રાખી સાયન્સ સિટી સોમવારે પણ ખુલ્લી રહેશે.

વિશ્વના અનેક મ્યુઝિયમને ટક્કર મારે તેવુ શ્રેષ્ઠ અને વિશાળ સાયવ્સ સિટીની મુલાકાતે આવનારા સહેલાણીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ વખતે દિવાળીના તહેવારને ધ્યાને રાખી સાયન્સ સિટી સોમવારે પણ ખુલ્લી રહેશે.

1 / 5
તહેવારો અને રજાના દિવસોમાં સાયન્સ સિટીમાં મુલાકાતીઓનો ધસારો વધુ રહેતો હોય છે. સામાન્ય દિવસોમાં સાપ્તાહિક જાળવણી માટે દર સપ્તાહના સોમવારે એક દિવસ માટે મુલાકાતીઓ માટે સાયન્સ સિટી બંધ રાખવામાં આવે છે.

તહેવારો અને રજાના દિવસોમાં સાયન્સ સિટીમાં મુલાકાતીઓનો ધસારો વધુ રહેતો હોય છે. સામાન્ય દિવસોમાં સાપ્તાહિક જાળવણી માટે દર સપ્તાહના સોમવારે એક દિવસ માટે મુલાકાતીઓ માટે સાયન્સ સિટી બંધ રાખવામાં આવે છે.

2 / 5
આ વખતે 13 નવેમ્બરે સોમવારે દિવાળીના તહેવારના માહોલને જોતા સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવશે. આથી લોકો મનોરંજન સાથે જ્ઞાન-વિજ્ઞાનની પણ મજા માણી શકશે.

આ વખતે 13 નવેમ્બરે સોમવારે દિવાળીના તહેવારના માહોલને જોતા સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવશે. આથી લોકો મનોરંજન સાથે જ્ઞાન-વિજ્ઞાનની પણ મજા માણી શકશે.

3 / 5
સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે અનેક નજરાણા છે. જેમા એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, ફાઇવ ડી થિયેટર સહિત આકર્ષણો છે.

સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે અનેક નજરાણા છે. જેમા એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, ફાઇવ ડી થિયેટર સહિત આકર્ષણો છે.

4 / 5
સાયન્સ સિટીમાં આવેલ એક્વાટિક ગેલેરીના એક્વેરિયમમાં દેશ- વિદેશની 188 પ્રજાતિની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વાટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે. 68 ટાંકીઓ બનાવવામાં આવી છે.

સાયન્સ સિટીમાં આવેલ એક્વાટિક ગેલેરીના એક્વેરિયમમાં દેશ- વિદેશની 188 પ્રજાતિની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વાટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે. 68 ટાંકીઓ બનાવવામાં આવી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">