Navel Oil Therapy: વાળથી લઈને ત્વચા સુધી, નાભિની ચિકિત્સા આ સમસ્યાઓનો ઉપચાર કરી શકે છે
નાભિ એ શરીરનો તે ભાગ છે, જેના દ્વારા શરીરના તમામ અંગોને ફાયદો થઈ શકે છે. આયુર્વેદમાં આવા તમામ પ્રાકૃતિક તેલ વિશે જણાવવામાં આવ્યું છે, જેને નિયમિત રીતે નાભિમાં લગાવવાથી શરીરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ થેરાપીને નેવલ થેરાપી કહેવાય છે.
Latest News Updates
Most Read Stories