AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : આ શાકભાજીની છાલમાં હોય છે વધારે પોષક તત્વો, જુઓ ફોટો

સામાન્ય રીતે શાકભાજીની છાલ ઉતારી સબ્જી બનાવવામાં આવે છે. જ્યારે કેટલીક એવી શાકભાજી છે. જેની છાલમાં મોટાપ્રમાણમાં પોષક તત્વો હોય છે. તમે જ્યારે પણ આ સબ્જી બનાવો છો તો ક્યારે પણ આ શાકભાજીની છાલ ઉતારતા નહિ.

| Updated on: Jan 08, 2025 | 12:14 PM
Share
 ઘણી બધી શાકભાજી એવી છે જેને છાલ કાઢ્યા વિના પણ ભોજનમાં સામેલ કરી શકાય છે. ઘણી બધી શાકભાજીની છાલ ઉતાર્યા પછી તેમાં રહેલા મોટાભાગના પોષક તત્વો નાશ પામે છે, તેથી જ ઘણા નિષ્ણાતો એવું પણ કહે છે કે તમારે તેને છાલ ઉતાર્યા વગર તમારા ભોજનમાં સામેલ કરવી જોઈએ,

ઘણી બધી શાકભાજી એવી છે જેને છાલ કાઢ્યા વિના પણ ભોજનમાં સામેલ કરી શકાય છે. ઘણી બધી શાકભાજીની છાલ ઉતાર્યા પછી તેમાં રહેલા મોટાભાગના પોષક તત્વો નાશ પામે છે, તેથી જ ઘણા નિષ્ણાતો એવું પણ કહે છે કે તમારે તેને છાલ ઉતાર્યા વગર તમારા ભોજનમાં સામેલ કરવી જોઈએ,

1 / 6
કારણ કે તેની છાલમાં પણ ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જો તમે પણ આ શાકભાજીની છાલ ઉતારી તમારા ફૂડમાં સામેલ કરો છો, તો આજથી તેની છાલ કાઢ્યા વગર તમારા ભોજનમાં સામેલ કરો.

કારણ કે તેની છાલમાં પણ ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જો તમે પણ આ શાકભાજીની છાલ ઉતારી તમારા ફૂડમાં સામેલ કરો છો, તો આજથી તેની છાલ કાઢ્યા વગર તમારા ભોજનમાં સામેલ કરો.

2 / 6
ગાજર હેલ્થ માટે ફાયદાકારક છે. આ વાત સૌ કોઈ જાણે છે. ગાજરને ડાયટમાં પણ સામેલ કરવામાં આવે છે. ગાજરની છાલમાં ભરપુર પ્રમાણમાં એન્ટીઓક્સીડેટ્સ, ફાઈબર , વિટામિન સી, બી 3 સહિત અનેક પોષક તત્વો હોય છે. જો તમે ગાજરનું સેવન કરી રહ્યા છો. તો તેની છાલ ક્યારે પણ ઉતારવી નહિ.

ગાજર હેલ્થ માટે ફાયદાકારક છે. આ વાત સૌ કોઈ જાણે છે. ગાજરને ડાયટમાં પણ સામેલ કરવામાં આવે છે. ગાજરની છાલમાં ભરપુર પ્રમાણમાં એન્ટીઓક્સીડેટ્સ, ફાઈબર , વિટામિન સી, બી 3 સહિત અનેક પોષક તત્વો હોય છે. જો તમે ગાજરનું સેવન કરી રહ્યા છો. તો તેની છાલ ક્યારે પણ ઉતારવી નહિ.

3 / 6
રીંગણાની સબ્જી બનાવતી વખતે મહિલાઓ તેની છાલ ઉતારી નાંખે છે. પરંતુ રીંગણની છાલમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેટ્સ હોય છે. જે સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે. આ સિવાય રીંગણની છાલમાં ફાઈબર પણ હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

રીંગણાની સબ્જી બનાવતી વખતે મહિલાઓ તેની છાલ ઉતારી નાંખે છે. પરંતુ રીંગણની છાલમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેટ્સ હોય છે. જે સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે. આ સિવાય રીંગણની છાલમાં ફાઈબર પણ હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

4 / 6
બટેટાનું સેવન અન્ય શાકભાજી કરતા વધારે કરવામાં આવે છે. મોટાભાગના લોકોના ઘરમાં બટેટાની છાલ ઉતારી તેની સબ્જી બનાવવામાં આવે છે. પરંતુ બટેટાની છાલમાં  વિટામિન, ફાઈબર અને મિનરલ્સ હોય છે. તેમજ આયરનની માત્રા પણ ભરપુર પ્રમાણમાં હોય છે.

બટેટાનું સેવન અન્ય શાકભાજી કરતા વધારે કરવામાં આવે છે. મોટાભાગના લોકોના ઘરમાં બટેટાની છાલ ઉતારી તેની સબ્જી બનાવવામાં આવે છે. પરંતુ બટેટાની છાલમાં વિટામિન, ફાઈબર અને મિનરલ્સ હોય છે. તેમજ આયરનની માત્રા પણ ભરપુર પ્રમાણમાં હોય છે.

5 / 6
કહેવાય છે કે કાકડીની છાલ ઉતારવાથી છાલમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે તેની છાલમાં ઘણા એન્ઝાઇમ જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણી વખત ડોક્ટરો પણ તેને માત્ર છાલ સાથે ખાવાની સલાહ આપે છે.

કહેવાય છે કે કાકડીની છાલ ઉતારવાથી છાલમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે તેની છાલમાં ઘણા એન્ઝાઇમ જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણી વખત ડોક્ટરો પણ તેને માત્ર છાલ સાથે ખાવાની સલાહ આપે છે.

6 / 6

 

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">