AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Richest People : અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, જાણો કોણ છે..

અમદાવાદ, ભારતના ઘણા સફળ ઉદ્યોગપતિઓનું જન્મસ્થાન છે. ગૌતમ અદાણી, પંકજ પટેલ સહિતના ધનિકોએ અહીંથી પોતાના વ્યવસાયો શરૂ કરી વિશ્વમાં મોટું નામ કર્યું છે.

| Updated on: Jun 13, 2025 | 5:34 PM
Share
અમદાવાદના ટોચના પાંચ સૌથી ધનિક વ્યક્તિઓમાં ગૌતમ અદાણી, પંકજ પટેલ સહિત અનેક નામોનો સમાવેશ થાય છે.

અમદાવાદના ટોચના પાંચ સૌથી ધનિક વ્યક્તિઓમાં ગૌતમ અદાણી, પંકજ પટેલ સહિત અનેક નામોનો સમાવેશ થાય છે.

1 / 7
અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $84.8 બિલિયન છે, ભારતના બીજા અને વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે.

અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $84.8 બિલિયન છે, ભારતના બીજા અને વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે.

2 / 7
ઝાયડસ ગ્રૂપના પંકજ પટેલની સંપત્તિ $7.1 બિલિયન છે, જે તેમને ભારતના ટોચના ધનિકોમાં સ્થાન આપે છે

ઝાયડસ ગ્રૂપના પંકજ પટેલની સંપત્તિ $7.1 બિલિયન છે, જે તેમને ભારતના ટોચના ધનિકોમાં સ્થાન આપે છે

3 / 7
ટોરેન્ટ ગ્રૂપના સુધીર અને સમીર મહેતા પણ અમદાવાદના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં સામેલ છે, તેમની સંપત્તિ $3.5 બિલિયન છે.

ટોરેન્ટ ગ્રૂપના સુધીર અને સમીર મહેતા પણ અમદાવાદના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં સામેલ છે, તેમની સંપત્તિ $3.5 બિલિયન છે.

4 / 7
એસ્ટ્રાલ પોલી ટેક્નોલોજીસના સંસ્થાપક સંદીપ એન્જિનિયરનું નામ પણ અમદાવાદના ધનિક ઉદ્યોગપતિઓમાં આવે છે, તેમની સંપત્તિ $1.5 બિલિયન છે.

એસ્ટ્રાલ પોલી ટેક્નોલોજીસના સંસ્થાપક સંદીપ એન્જિનિયરનું નામ પણ અમદાવાદના ધનિક ઉદ્યોગપતિઓમાં આવે છે, તેમની સંપત્તિ $1.5 બિલિયન છે.

5 / 7
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના રાજીવ મોદી પણ શહેરના સમૃદ્ધ ઉદ્યોગપતિઓમાં સામેલ છે, તેમની સંપત્તિ $1.8 બિલિયન છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના રાજીવ મોદી પણ શહેરના સમૃદ્ધ ઉદ્યોગપતિઓમાં સામેલ છે, તેમની સંપત્તિ $1.8 બિલિયન છે.

6 / 7
આ સહિત અનેક એવા બિઝનેસમેન છે જેમણે અમદાવાદથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે.

આ સહિત અનેક એવા બિઝનેસમેન છે જેમણે અમદાવાદથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે.

7 / 7

અમદાવાદના આવા અન્ય સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો..

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">