
દિલ્હી
દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતની રાજધાની દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે નવી દિલ્હીની રચના કરવામાં આવી હતી.
રાજધાની હોવાને કારણે, કેન્દ્ર સરકારના ત્રણેય એકમો – કારોબારી, સંસદ અને ન્યાયતંત્રનું મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત થયેલ છે. 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, દિલ્હી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું મહાનગર છે. તેની દક્ષિણ-પશ્ચિમમાં અરવલીની ટેકરીઓ અને પૂર્વમાં યમુના નદી છે, જેના કિનારે આ શહેર વસેલું છે.
દિલ્હીના ઈતિહાસની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. મહાભારતકાળ દરમિયાન તેનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. મહાભારત કાળમાં ઈન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. 18મી અને 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લગભગ આખા ભારત પર કબજો જમાવ્યો.
Breaking News: સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માના ઘરની અંદરનો વીડિયો જાહેર કર્યો, 4-5 બોરીઓમાં અડધી બળી ગયેલી નોટો હતી, જુઓ વીડિયો
Justice Yashwant Varma: 14 માર્ચે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઓફિશિયલ બંગલામાં આગ ઓલવતી વખતે ચલણી નોટોનો ઢગલો મળી આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરી રહી છે.
- Meera Kansagara
- Updated on: Mar 23, 2025
- 9:17 am
દેશની ન્યાય વ્યવસ્થા સામે ફરી ઉઠ્યા સવાલ, દિલ્હી હાઈકોર્ટના જજના ઘરેથી મળી અધધ ₹15 કરોડની રોકડ, જજ સામે મહાભિયોગ લાવવા માગ – વાંચો
દિલ્હી હાઈકોર્ટના જજના બંગલામાં આગ લાગી અને આ આગનો રેલો હવે મહાભિયોગ સુધી પહોંચી ગયો છે. કારણ કે જજના ઘરે લાગેલી આ આગે જજના કથિત ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ કરી દીધો છે. ફાયર બ્રિગેડના જવાનો જ્યારે આગ બુજાવી રહ્યા હતા ત્યારે બંગલાના એક ઓરડામાંથી નોટોના બંડલ મળી આવ્યા છે અને આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ 15 કરોડ ની છે, આ ઘટના બાદ જજની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે જજ સામે મહાભિયોગ લાવવાની પણ માગ થઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Mar 21, 2025
- 9:57 pm
Judge Salary : હાઈકોર્ટના ન્યાયાધીશનો પગાર કેટલો હોય છે? જસ્ટિસ યશવંત વર્માના કેસ બાદ ઉઠી ચર્ચા
દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના રહેણાંક બંગલામાં મોટી રકમ રોકડ મળી આવતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. આ બાદ હવે ચર્ચા ઉઠી છે કે જજનો પગાર આખરે કેટલો હોય ?
- Sagar Solanki
- Updated on: Mar 21, 2025
- 7:00 pm
Breaking News : PAN બાદ હવે મતદાર ઓળખકાર્ડ પણ આધારકાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
આધારકાર્ડને મતદાર ઓળખકાર્ડ સાથે લિંક કરવા પાછળનું એક કારણ એ છે કે, બોગસ મતદાનને રોકવામાં મદદ કરી શકે છે. આ સિસ્ટમ લાગુ થયા પછી, એક વ્યક્તિ એકથી વધુ સ્થળોએ મતદાન કરવાની શક્યતા ખતમ થઈ જશે અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તો બોગસ મતદારકાર્ડ ધરાવનારાઓની સંખ્યા ઉપર પણ નિયંત્રણ આવશે.
- TV9 Gujarati
- Updated on: Mar 18, 2025
- 10:56 pm
Motor Vehicle Fines 2025: ટ્રાફિકના નિયમનો ભંગ કરવો હવે પડશે ખૂબ ભારે, સરકારે 10 ગણો વધાર્યો દંડ
સેન્ટ્રલ મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું વાહનચાલકને હવે બહુ ભારે પડશે. 1 માર્ચ, 2025 થી સરકારે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટેના દંડની રકમમાં ખુબ મોટો વધારો કર્યો છે. આને કારણે, કેટલાક કિસ્સાઓમાં દંડની રકમ 10 ગણી વધી છે. જાણો હવે કયા પ્રકારના ટ્રાફિક નિયમના ભંગ બદલ કેટલી સજા અને દંડની કરાઈ છે જોગવાઈ?
- TV9 Gujarati
- Updated on: Mar 18, 2025
- 10:57 pm
16 માર્ચના મહત્વના સમાચાર : રાજ્યમાં લુખ્ખાઓના આતંક બાદ પોલીસ એક્શનમાં, અમરેલીમાં આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં મગાવી માફી તો રાજકોટ અને પાટણમાં પણ મારામારી કરનારને ભણાવ્યો પાઠ
આજ 16 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Mar 16, 2025
- 9:13 pm
દીકરી કંપનીની ડિરેક્ટર, મોટી દીકરી અને જમાઈ એક જ કોલેજમાં કરતા અભ્યાસ, આવો છે ડો. કુમાર વિશ્વાસનો પરિવાર
કુમાર વિશ્વાસનો જન્મ 10 ફેબ્રુઆરી 1970ના રોજ થયો છે. તે એક કવિ અને ભૂતપૂર્વ રાજકારણી છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાપક સભ્ય અને તેની રાષ્ટ્રીય કાર્યકારિણીના ભૂતપૂર્વ સભ્ય હતા. આજે આપણે ડો કુમાર વિશ્વાસના પરિવાર વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Mar 14, 2025
- 2:50 pm
અક્ષર પટેલ હવે કેપ્ટન બનશે, ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મળશે વધુ એક સારા સમાચાર
અક્ષર પટેલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તેને બીજી મોટી જવાબદારી મળી શકે છે. એવા અહેવાલો છે કે તેને IPL ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2025
- 8:59 pm
09 માર્ચના મહત્વના સમાચાર : અમદાવાદના ઇસ્કોનમાં દારૂની મહેફિલ મામલે પોલીસ એક્શનમા, કુલ 8 આરોપીઓ સકંજામાં, પોલીસ સ્ટેશન પાસે જ કરી હતી દારૂની રેલમછેલ
આજ 09 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2025
- 9:16 pm
સગા ભાઈનું માથુ કાપી પિતાને ભેટમાં મોકલ્યુ, આવો ક્રુર હતો આ મુઘલ બાદશાહ- વાંચો
સગા ભાઈનું કપાયેલુ માથુ જ્યારે બાદશાહની સામે લાવવામાં આવ્યુ તો તે ખૂનથી લથબથ હતુ. પરંતુ બાદશાહ કેટલીયવાર સુધી તેને જોતો રહ્યો. પછી તેમણે આદેશ કર્યો કે આને બરાબર સાફ કરીને લાવો. હુક્મનું પાલન થયુ અને જ્યારે કપાયેલા માથાને ફરી લાવવામાં આવ્યુ તો બાદશાહે તેને ફરી ધ્યાનથી જોયુ અને ખાતરી કરી કે કપાયેલુ માથુ તેના ભાઈનું જ છે. જે બાદ તેણે આદેશ કર્યો, આ આદેશ હતો કપાયેલા માથાને ભેટ સ્વરૂપે આગ્રા લઈ જવાનો..
- Mina Pandya
- Updated on: Mar 7, 2025
- 10:59 pm
ભારતમાં કઈ કોલેજમાંથી નીકળે છે સૌથી વધુ IAS ? કહેવાય છે તેને UPSC ફેક્ટરી
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ કોલેજ માંથી 1975 થી 2014 સુધીમાં 4000 થી વધુ વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષા પાસ કરી છે.
- Sagar Solanki
- Updated on: Mar 6, 2025
- 3:46 pm
Richest Cities : ભારતના 10 સૌથી અમીર શહેરોમાં છે ગુજરાતનું આ શહેર, જુઓ List
હુરુન ઈન્ડિયાના 2024ના અહેવાલ મુજબ, ભારતના 10 સૌથી ધનિક શહેરોમાં ગુજરાતના પણ એક શહેરનો સમાવેશ થાય છે. મુંબઈ યાદીમાં ટોચ પર છે, જ્યારે બેંગ્લોર અને નવી દિલ્હી ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે. અહેવાલમાં શહેરોના ખાનગી કંપનીઓના યોગદાનના આધારે ક્રમ નક્કી કરવામાં આવ્યા છે.
- Sagar Solanki
- Updated on: Mar 1, 2025
- 11:13 am
કોઈ એક્ટર નહીં પરંતુ રાહુલ ગાંધી પર આવ્યુ હતુ કપૂર ખાનદાનની આ અભિનેત્રીનું દિલ, કરવા માગતી હતી ડેટ- વાંચો
કપૂર ખાનદાનમાંથી આવતી આ અભિનેત્રી આજે એક બહુ મોટા અને બહુ અમીર ઘરાનાની પુત્રવધુ છે. પરંતુ તેનુ એક જુનુ ઈન્ટરવ્યુ તાજેતરમાં સામે આવ્યુ છે. જેમા અભિનેત્રીએ ખૂલીને પોતાના વિશે વાત કરી છે. જોકે તેમણે કહ્યુ કે તેનુ કોઈ એક્ટર પર નહીં પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર એક સમયે તેનુ દિલ આવ્યુ હતુ.
- Mina Pandya
- Updated on: Feb 25, 2025
- 9:48 pm
CAG રિપોર્ટમાં ખુલાસોઃ દિલ્હીમાં કેજરીવાલની આપ સરકારની લિકર પોલિસીથી 2000 કરોડનું નુકસાન
CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં ઉલ્લંઘન થયું છે. ઉપરાંત, તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન અને આબકારી પ્રધાન મનીષ સિસોદિયા દ્વારા દારૂની નીતિમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત પેનલની ભલામણોને પણ અવગણવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2025
- 3:38 pm
24 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદ-રાજકોટ હાઇવે બન્યો મોતનો હાઇવે, છેલ્લા 24 કલાકમાં અકસ્માતની અલગ અલગ ઘટનામાં 6ના મોત, ડીવાઇડરને પગલે અકસ્માત થતા હોવાનો આરોપ
આજ 24 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 24, 2025
- 9:19 pm