દિલ્હી

દિલ્હી

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતની રાજધાની દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે નવી દિલ્હીની રચના કરવામાં આવી હતી.

રાજધાની હોવાને કારણે, કેન્દ્ર સરકારના ત્રણેય એકમો – કારોબારી, સંસદ અને ન્યાયતંત્રનું મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત થયેલ છે. 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, દિલ્હી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું મહાનગર છે. તેની દક્ષિણ-પશ્ચિમમાં અરવલીની ટેકરીઓ અને પૂર્વમાં યમુના નદી છે, જેના કિનારે આ શહેર વસેલું છે.

દિલ્હીના ઈતિહાસની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. મહાભારતકાળ દરમિયાન તેનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. મહાભારત કાળમાં ઈન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. 18મી અને 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લગભગ આખા ભારત પર કબજો જમાવ્યો.

Read More

IPL 2024માં છેલ્લી વખત જોવા મળી શકે છે આ 5 દિગ્ગજ સ્ટાર ! એકના તો છે કરોડો ચાહકો

કોઈ પણ ક્રિકેટનું ફોર્મેટ હોય એક દિવસે તો સ્ટાર ખેલાડીએ ક્રિકેટને અલવિદા કહેવાનો સમય આવે છે. પરંતુ આનાથી તેના ચાહકો ખુબ દુખી થાય છે. તો તમને જણાવી દઈએ કે, આ આઈપીએલ 2024ની સીઝનમાં પણ કેટલાક ખેલાડીઓ એવા છે જે આવતી આઈપીએલ એટલે કે, આઈપીએલ 2025માં રમતા ન પણ જોવા મળે.

દિલ્હી-NCRની અનેક શાળાઓમાં બોમ્બની ધમકી, તમામ શાળાઓમાં અપાઇ રજા, ફોર્સ તહેનાત

હાલ સમગ્ર શાળામાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાના બાળકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. નોઈડાની એક શાળામાં બોમ્બની ધમકી પણ મળી છે.

EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ચૂંટણીમાં EVMથી જ થશે મતદાન, જુઓ વીડિયો

EVM-VVPAT Verification Case : ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે શુક્રવારે (26 એપ્રિલ, 2024) VVPAT સ્લિપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી હતી.

વડાપ્રધાન મોદીએ હીટવેવ અને ચોમાસાને લઇને થતી તૈયારીઓની કરી સમીક્ષા, આ જરુરી નિર્દેશ આપ્યા

વડાપ્રધાન મોદીએ અધિકારીઓને હીટવેવનો સામનો કરવા, હોસ્પિટલોની સજ્જતા જાળવવા તેમજ જાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રાલય અને એનડીએમએની સલાહ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું. તેના દ્વારા વધુમાં વધુ લોકોને જાગૃત કરવા કહેવામાં આવ્યુ.

રેલવે તરફથી મોટું અપડેટ ! કેટલાક કલાકો ટિકિટ બૂકિંગ અને કેન્સલેશન નહીં કરી શકો, જાણો સંપૂર્ણ વિગત

Indian Railway : રેલવેએ પેસેન્જર સેવાઓને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેની તરફથી કહેવામાં આવ્યું છે કે, PRS સેવાઓ 12-13 એપ્રિલની વચ્ચે લગભગ સાડા ચાર કલાક સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન બુકિંગ અને કેન્સલેશન સહિત અનેક પ્રકારની સેવાઓ બંધ રહેશે. અસુવિધાથી બચવા માટે રેલવેએ મુસાફરોને આ માહિતી આપી છે.

Eid-ul-Fitr 2024 : ભારતમાં દેખાયો ચંદ્ર, આજે દેશભરમાં ધામધૂમથી થશે ઈદની ઉજવણી

Eid ul-Fitr 2024 : ચાંદના દર્શન થયા બાદ દેશભરમાં આજે એટલે કે 11મી એપ્રિલે ઈદની ઉજવણી કરવામાં આવશે. 9 એપ્રિલે લખનઉના મરકરી ચાંદ કમિટી ઇદગાહ ઇમામ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલી દ્વારા પણ આની જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવમાં ઇદ-ઉલ-ફિત્રનો તહેવાર ચાંદના દર્શનના આધારે સમગ્ર વિશ્વમાં અલગ-અલગ દિવસોમાં ઉજવવામાં આવે છે.

Indian Tigers & Indian Tigress , શરુ થઈ ભારતની સૌથી મોટી ફૂટબોલ ટેલેન્ટ હન્ટ

ટીવી 9 નેટવર્કના અંગ્રેજી સમાચાર બ્રાન્ડ News9 ને આજે Indian Tigers & Indian Tigressesને લોન્ચ કર્યું છે. આ ભારતમાં અત્યારસુધીની સૌથી મોટી ફુટબોલ ટેલેન્ટ હંટ હશે. જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના યુવા ફુટબોલર્સ પોતાનું પ્રદર્શન આપતા જોવા મળશે.

કેજરીવાલ જેલમાં રહેશે કે પછી તેમને રાહત મળશે? ધરપકડ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે ચુકાદો

આજે હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર ચુકાદો આપશે. 3 એપ્રિલે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલ હાલમાં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.

Indian Railway : આ ટ્રેનો હવે આટલી ઝડપે દોડતી જોવા મળશે, દિલ્હી-મુંબઈની મુસાફરીમાં બચશે ચાર કલાક

ભારતીય રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટે કામ કરી રહી છે. આ ઉપરાંત ગુડ્સ ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં આવશે. મિશન રફ્તાર હેઠળ આ તમામ ટ્રેનોની સરેરાશ ગતિમાં વધુ વધારો કરવામાં આવશે.

AAPના આ નેતાનો દાવો, ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ, નહીં જોડાઈએ તો ED કરશે ધરપકડ

દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું છે કે મને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. જો હું આવું નહીં કરું તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે. સાથે જ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના 4 નેતાઓ - હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવામાં આવશે.

સ્પેશિયલ ડાયટ-સુગર મશીન અને રામાયણ… CM અરવિંદ કેજરીવાલને જેલમાં શું-શું મળ્યું?

સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલે કોર્ટ પાસે ધાર્મિક પુસ્તકો, ડાયાબિટીસ ચેક કરવાનું સાધન, વિશેષ આહાર અને અન્ય વસ્તુઓની માંગણી કરી હતી. કોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે.

Lok Sabha Election Date 2024: 25 મેના રોજ યોજાશે છઠ્ઠા ચરણનું મતદાન, 7 રાજ્યોમાં 57 લોકસભા બેઠકો પર થશે વોટિંગ

દેશમાં છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. આ માટેનું નોટિફિકેશન 29 એપ્રિલે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 6 મે સુધી ઉમેદવારી નોંધાવશે અને 7 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 9 મે સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ HCમાં દાખલ PIL પર 28 માર્ચે થશે સુનાવણી, CM પદેથી હટાવવાની કરી માંગ

એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે કેજરીવાલ 22 માર્ચથી EDની કસ્ટડીમાં છે. આવી સ્થિતિમાં તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા જોઈએ. હવે કોર્ટ આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરશે.

કેજરીવાલની ધરપકડ અંગે જર્મની બાદ હવે અમેરિકા બોલ્યું, ભારતે યુએસના રાજદૂત બોલાવીને 40 મિનિટ ખખડાવ્યા

ભારતે ગત શનિવારે જર્મન દૂતાવાસના ડેપ્યુટી ચીફને બોલાવીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. હવે અમેરિકાના નિવેદનને લઈને વિદેશ વિભાગે અમેરિકા એમ્બેસીના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફને બોલાવીને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની કાર ચોરાઈ, સર્વિસ સેન્ટર લઈ ગયો હતો ડ્રાઈવર

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની લક્ઝરી કાર ચોરાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ કાર દક્ષિણ પૂર્વ દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી ચોરાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારના ડ્રાઈવરે કારને ગોવિંદપુરીના એક સર્વિસ સેન્ટરમાં પાર્ક કરી હતી અને તે પોતાના ઘરે જમવા આવ્યો હતો.

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">