દિલ્હી
દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતની રાજધાની દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે નવી દિલ્હીની રચના કરવામાં આવી હતી.
રાજધાની હોવાને કારણે, કેન્દ્ર સરકારના ત્રણેય એકમો – કારોબારી, સંસદ અને ન્યાયતંત્રનું મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત થયેલ છે. 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, દિલ્હી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું મહાનગર છે. તેની દક્ષિણ-પશ્ચિમમાં અરવલીની ટેકરીઓ અને પૂર્વમાં યમુના નદી છે, જેના કિનારે આ શહેર વસેલું છે.
દિલ્હીના ઈતિહાસની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. મહાભારતકાળ દરમિયાન તેનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. મહાભારત કાળમાં ઈન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. 18મી અને 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લગભગ આખા ભારત પર કબજો જમાવ્યો.
Breaking News : ટેક ઓફ થતા જ દિલ્હીથી લેહ જઇ રહેલા વિમાનમાં લાગી આગ, પાયલટે તણખા જોતા જ ભર્યુ મહત્વનું પગલુ
દિવસે ને દિવસે પ્લેન ક્રેશ અને વિમાનમાં ટેકનિકલ ખામીના સમાચાર વધુ ને વધુ સામે આવી રહ્યા છે. હજુ તો ચતરા એર એમ્બ્યુલન્સ ક્રેશની ઘટના તાજી જ છે, ત્યાં વધુ એક પ્લેનમાં ટેકઓફ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેનમાં ટણખા અને આગ જોતા જ પાયલટ સતર્ક થઇ ગયા હતા. થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે પછી પાયલટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.
- Tanvi Soni
- Updated on: Feb 24, 2026
- 11:13 am
Breaking News: ચતરા એર એમ્બ્યુલન્સ ક્રેશ મામલે મોટો ખુલાસો, ટેકઓફ પછી તરત જ સંપર્ક તૂટ્યો, 7ના મોત, અપાયા તપાસના આદેશ
અધિકારીઓએ જણાવ્યું કે રાંચી એરપોર્ટથી ટેકઓફ કર્યા પછી સાંજે 7:10 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. ટેકઓફ કર્યા પછી તરત જ એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ અને તેમાં સવાર 7 લોકોના પણ મોત થયા છે.
- Devankashi rana
- Updated on: Feb 24, 2026
- 7:29 am
Breaking News : દિલ્હી જઈ રહેલી Air Ambulance Crash, ચાર્ટર પ્લેન જંગલમાં પડ્યું, જાણો ઘટના વિશે
ઝારખંડના ચતરા જિલ્લામાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થઈ. સિમરિયાના ગાઢ જંગલમાં ક્રેશ થયેલા વિમાનમાં ગંભીર રીતે દાઝેલા દર્દી સંજય સાઓ, તેમની પત્ની, ભત્રીજા સહિત કુલ સાત લોકોના કરૂણ મોત થયા.
- Sagar Solanki
- Updated on: Feb 24, 2026
- 1:37 am
Breaking News : ભારતમાં ગેરકાયદે એન્ટ્રી, નકલી દસ્તાવેજો.. દિલ્હીમાં ભારત વિરોધી પોસ્ટરો ચોંટાડનાર આરોપીઓને લઈ મોટા ખુલાસા
દિલ્હી પોલીસે તિરુપુરમાંથી 6 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. તેઓ દિલ્હીમાં ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પોસ્ટરો ચોંટાડવાના આરોપમાં છે.
- Sagar Solanki
- Updated on: Feb 23, 2026
- 5:05 pm
Delhi Terrorist Attack Threat: Delhi પર મોટો ખતરો! લશ્કર‑એ‑તૈયબા કરી રહ્યુ છે Chandani Chowkમાં આતંકી હમલાની સાજિશ, એલર્ટ અપાયુ
દિલ્હી પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓએ લશ્કર‑એ‑તૈબા દ્વારા ચાંદની ચોક અને લાલ કિલ્લા આસપાસ ધાર્મિક સ્થળો સામે IED આતંકી હુમલાની શક્યતા અંગે ખતરનાક ઇન્ટેલિજન્સ માહિતી મેળવી છે. સુરક્ષા વધારવામાં આવી છે અને લોકોએ સાવચેત રહવાની અપીલ કરાઇ છે.
- Nishat
- Updated on: Feb 21, 2026
- 11:08 am
Breaking News : બેંક લોકરમાંથી વસ્તુ ચોરાઈ જાય તો કેટલું વળતર મળે ? નિયમો શું છે ? જાણો વિગતે
દિલ્હીમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના બેંક લોકરમાંથી વસ્તુઓ ગુમ થઈ ગઈ છે. આ સમાચારમાં અમે બેંક લોકર સંબંધિત નિયમો અને ચોરી પછી તેઓ જે વળતર આપે છે તે વિગતવાર સમજાવીશું.
- Hasmukh Ramani
- Updated on: Feb 19, 2026
- 8:19 pm
રીલના શોખે.. હજારો જિંદગીઓ મૂકી જોખમમાં, રસ્તા પર યુવકની આ જોખમી કરતૂત બાદ પોલીસ કાર્યવાહી
રાજધાની દિલ્લીમાં એક વ્યક્તિ બાઇક ચલાવીને અન્ય વાહનોના દરવાજા ખોલતો હોય તેવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અંતે આ મામલે કાર્યવાહી કરતા પોલીસે એક યુવાનની ધરપકડ કરી છે.
- Ashvin Patel
- Updated on: Feb 18, 2026
- 7:30 pm
Holi Special Train: તહેવારોના પગલે 9 સ્પેશિયલ ટ્રેન શરુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીને કનેક્ટ કરશે
હોળી નજીક આવી રહી છે, અને શ્રમિક અને પરપ્રાંતીયોને વતન પહોંચવા માટે પૂર્વ મધ્ય રેલ્વે લાવ્યું છે 9 સ્પેશિયલ ટ્રેન. સુરત, ગાંધીધામ, ડીડીયુ અને પશ્ચિમ બંગાળ સુધી આ ટ્રેન મુસાફરોને કન્ફર્મ સીટ સાથે સુરક્ષિત અને આરામદાયક મુસાફરી આપે છે.
- Nishat
- Updated on: Feb 18, 2026
- 12:13 pm
Breaking News : AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા, ડાન્સ જોઈને બધા દંગ રહી ગયા, જુઓ Video
AI સમિટ 2026 માં એક ડાન્સિંગ AI હ્યુમનોઇડ રોબોટે બધાનું ધ્યાન ખેંચ્યું. મશીન લર્નિંગ અને સેન્સર દ્વારા સંચાલિત આ રોબોટ ભારતમાં AI અને રોબોટિક્સના વધતા પ્રભાવને દર્શાવે છે. આ માત્ર મનોરંજનનો સ્ત્રોત નથી, પરંતુ AI રોબોટ્સના ભવિષ્યમાં આપણા જીવનનો ભાગ બનવાનો સંકેત પણ આપે છે, જે એક સ્માર્ટ વિશ્વનો પાયો નાખશે.
- Hasmukh Ramani
- Updated on: Feb 18, 2026
- 11:27 am
Breaking News: AI Impact Summit 2026માં PM મોદીએ પહેર્યા આ ખાસ ચશ્મા, ભારતનું ‘Sarvam Kaze’ AI કેવી રીતે બદલશે તમારી દુનિયા?
AI Impact Expo 2026માં PM મોદીએ નવીનતમ Made-in-India Sarvam Kaze AI ચશ્મા પહેર્યા, જેમાં એઆઇ ટેકનોલોજીથી પ્રેરિત અનેક અનોખા ફીચર્સ છે. જાણો કેવી રીતે આ ચશ્મા બનાવવા છે ટેકનોલોજી અને સ્ટાઇલનો પર્ફેક્ટ મિલન.
- Nishat
- Updated on: Feb 19, 2026
- 8:50 am
Breaking News : ઇન્ટરનેટ વિના AIનો આનંદ માણો, Sarvam Edge ChatGPT અને Geminiને ટક્કર આપશે!
કલ્પના કરો કે તમે કોઈ મહત્વના કામમાં છો અને અચાનક ઇન્ટરનેટ ગાયબ થઈ જાય. ChatGPT કે Gemini જેવા મોટા ગજાના AI ટૂલ્સ તરત જ 'ઓફલાઇન' થઈ જાય છે અને તમારી સામે માત્ર એક લોડિંગ સર્કલ ફરતું રહે છે. સિલિકોન વેલીની આ ટેકનોલોજીને હાઈ-સ્પીડ ફાઈબર કે મોંઘા ડેટા પ્લાનની જરૂર પડે છે, પણ ભારતની વાસ્તવિકતા અલગ છે. અહીં નેટવર્ક ગમે ત્યારે દગો દઈ શકે છે. આ સમસ્યાનો સચોટ "દેશી" ઇલાજ લઈને આવ્યું છે Sarvam AI.
- Hasmukh Ramani
- Updated on: Feb 17, 2026
- 9:53 am
Breaking News: હવે ઘરેણામાં જોવા મળશે AIની કમાલ, AI Impact Expo 2026માં ભારતનું નવું લક્ઝરી AI જ્વેલરી બ્રાન્ડ લોન્ચ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે જીવન જીવવાની રીત બદલી રહ્યું છે. હવે પ્રથમ વખત AIનો ઉપયોગ ડાયમંડ જ્વેલરી ડિઝાઇન અને નિર્માણમાં કરવામાં આવ્યો છે, જ્યાં ટેક્નોલોજી અને પરંપરાગત કારીગરીનો અનોખો સંગમ જોવા મળે છે.
- Nishat
- Updated on: Feb 17, 2026
- 8:56 am
Breaking News AI Impact Expo 2026: દિલ્હીમાં આયોજિત AI સમિટનો શું છે એજન્ડા? જાણો મહેમાનોથી લઇને વ્યવસ્થા સુધીની સંપૂર્ણ માહિતી
AI Impact Summit 2026માં 16 થી 20 ફેબ્રુઆરી સુધી વિશ્વના પ્રમુખ નેતાઓ, ટેક લીડર્સ અને નિષ્ણાતો ભાગ લેશે. PM મોદીની ઉપસ્થિતિમાં 19 ફેબ્રુઆરીએ મુખ્ય બેઠક યોજાશે, જેમાં સુંદર પિચાઈ, સેમ ઓલ્ટમેન અને બિલ ગેટ્સ પણ જોડાશે.
- Nishat
- Updated on: Feb 16, 2026
- 10:08 am
Breaking News : 140 કરોડ ભારતીયોને PM મોદીની મોટી ભેટ, ‘સેવા તીર્થ સંકુલ’ ના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને શું કહ્યું વાંચો
વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું, જેને "નવા ભારત"ની યાત્રાની શરૂઆત ગણાવી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઇમારતો ગુલામીના પ્રતીકો છોડીને નવી દિશા દર્શાવે છે.
- Sagar Solanki
- Updated on: Feb 13, 2026
- 6:51 pm
PM મોદીનું નવુ સરનામું, સેવા તીર્થથી કરશે કામકાજ, જાણો મોદી સરકારે દિલ્હીમાં કેટલા બદલ્યા નામ-ઠામ
PM Narendra Modi New Office : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સંકુલનું અનાવરણ કર્યું, જેનું નામ "સેવા તીર્થ" છે. સેવા તીર્થ હવે વડાપ્રધાનનું સત્તાવાર કાર્યાલય કહેવાશે. પીએમનું કાર્યાલય સેવા તીર્થ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો જ એક ભાગ છે, જે વિવિધ મંત્રાલયોને એક છત નીચે લાવવા માટે બનાવાયું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 13, 2026
- 3:26 pm