
દિલ્હી
દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતની રાજધાની દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે નવી દિલ્હીની રચના કરવામાં આવી હતી.
રાજધાની હોવાને કારણે, કેન્દ્ર સરકારના ત્રણેય એકમો – કારોબારી, સંસદ અને ન્યાયતંત્રનું મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત થયેલ છે. 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, દિલ્હી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું મહાનગર છે. તેની દક્ષિણ-પશ્ચિમમાં અરવલીની ટેકરીઓ અને પૂર્વમાં યમુના નદી છે, જેના કિનારે આ શહેર વસેલું છે.
દિલ્હીના ઈતિહાસની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. મહાભારતકાળ દરમિયાન તેનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. મહાભારત કાળમાં ઈન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. 18મી અને 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લગભગ આખા ભારત પર કબજો જમાવ્યો.
રાહુલ ગાંધી મનીષ રાજ માટે બન્યો ‘વરદાનરૂપી’ અને આપ્યું ‘વચન’, જાણો કોણ છે મનીષ રાજ?
મનીષ રાજ માટે રાહુલ ગાંધી બન્યા 'દેવદૂત', રાહુલ ગાંધીએ ફરીવાર જનતાની વાહવાહી મેળવી. આજની મુલાકાત થયા બાદ રાહુલ ગાંધીએ મનીષ રાજને આપી ખાતરી.
- Ravi Prajapati
- Updated on: Apr 15, 2025
- 5:47 pm
36 વર્ષની બોલિવૂડ ગ્લેમર્સ ગર્લ એક સમયે હોટલમાં કામ કરતી, આજે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું
વાણી કપૂર આજે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેને અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું છે. વાણી માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના ડાન્સ માટે પણ પ્રખ્યાત છે. વાણી કપૂરના પરિવાર વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Apr 14, 2025
- 7:30 am
મુંબઈ આતંકી હુમલો, લશ્કર અને ISI કનેક્શન… NIA એ તહવવુરને પૂછ્યા આ પ્રશ્નો ?
NIA એ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાની પૂછપરછ શરૂ કરી દીધી છે. અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાની 26/11ના હુમલાના આયોજન, લશ્કર-એ-તૈયબા સાથેના તેના સંબંધો અને ISI સાથેના તેના કથિત સંબંધો અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2025
- 6:52 pm
Big Breaking : 26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો, જુઓ Video
મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. તેમનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું, તેમની સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓની એક ટીમ પણ હતી.
- Sagar Solanki
- Updated on: Apr 10, 2025
- 3:26 pm
26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરને ભારત લવાશે, જાણો કોણ છે આ કાવતરાખોર?
26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા હવે ટૂંક સમયમાં જ ભારતીય જમીન પર આવશે. તેને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. જે વિમાનમાં તહવ્વુરને લાવવામાં આવી રહ્યો છે તે દિલ્હીમાં ઉતરશે. આ દરમિયાન એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. SWAT કમાન્ડોની ટીમ સુરક્ષા માટે એરપોર્ટ પર પહોંચી ગઈ છે.
- Ravi Prajapati
- Updated on: Apr 10, 2025
- 12:26 pm
2020ના દિલ્હી રમખાણોની તપાસ લઈને કપિલ મિશ્રા પહોંચ્યા ‘સેશન કોર્ટ’
દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાએ બુધવારે સેશન કોર્ટમાં તેમની સામેના તપાસના આદેશને પડકાર્યો હતો. દિલ્હી રમખાણો કેસમાં કપિલ મિશ્રાની ભૂમિકા અંગે મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ તપાસનો આદેશ આપ્યો હતો.
- Ravi Prajapati
- Updated on: Apr 9, 2025
- 6:58 pm
સરોજિની નગર માર્કેટમાં 2 મહિલાઓ વચ્ચે એક કપડાંને લઈ થયો ઝગડો, જુઓ વીડિયો
જો કોઈ માણસ દુકાનમાં જાય અને કોઈ કપડાં જુએ અને કોઈ અન્ય વ્યક્તિ તેને સ્પર્શ પણ કરે, તો તે તરત જ કહે ભાઈ, તમે આ લઈ લો પરંતુ દિલ્હીના સરોજિની નગર બજારમાં મહિલાઓ કપડાને લઈ ઝગડો કરતી જોવા મળી હતી.
- Nirupa Duva
- Updated on: Apr 9, 2025
- 3:31 pm
IPL 2025 : એક ઓવરમાં 6,6,6,6,6,6, પછી આઈપીએલમાં 39 બોલમાં સદી ફટકારનાર કોણ છે પ્રિયાંશ આર્ય, જાણો
પ્રિયાંશ આર્ય સૌપ્રથમ એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. દિલ્હી પ્રીમિયર લીગની શરૂઆતની સીઝનમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ તરફથી રમતી વખતે તેણે એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.હવે આઈપીએલમાં સદી ફટકારી ચર્ચામાં આવ્યો છે.
- Nirupa Duva
- Updated on: Apr 15, 2025
- 3:12 pm
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો થયો પ્રારંભ, પ્રથમ દિવસે CWCની બેઠક, ગાંધી આશ્રમમાં પ્રાર્થના સહિતના આ રહેશે કાર્યક્રમો- Video
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે 8મી એપ્રિલથી પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં 2500 થી વધુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. ત્યારે આવો જાણીએ આ બે દિવસ દરમિયાન કોંગ્રેસનો શું રહેશે કાર્યક્રમ.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 1:45 pm
તમારા ઘરની રસોઈ થશે વધુ મોંધી, કેન્દ્ર સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો વધારો, 8 એપ્રિલથી અમલી, જુઓ વીડિયો
કેન્દ્ર સરકારે ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 9 માર્ચ 2024ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Apr 7, 2025
- 6:48 pm
Breaking News : કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં 2 રૂપિયાનો કર્યો વધારો
પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ, આજે મધ્યરાત્રી એટલે કે 8 એપ્રિલથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 7, 2025
- 4:50 pm
રાષ્ટ્રપતિએ વકફ સુધારા બિલને આપી મંજૂરી, હવે દેશમાં વકફનો નવો કાયદો આવ્યો અમલમાં
સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે. વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. લોકસભામાં, તેના પક્ષમાં 288 અને વિરુદ્ધ 232 મત પડ્યા. બંને ગૃહોમાં વિપક્ષી પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2025
- 10:26 am
કોણ છે વિજેન્દ્ર ગુપ્તા, જેની નેટવર્થ અંદાજે 16 કરોડ છે જાણો પરિવારમાં કોણ કોણ છે
દિલ્હી ભલે એક નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હોય, પરંતુ દેશની રાજધાની હોવાને કારણે, અહીંથી જે કંઈ આવે છે તેનું નામ આખા દેશમાં ગુંજતું રહે છે. દિલ્હીમાં જે પણ નિર્ણય લેવામાં આવે છે, તેની ચર્ચા દેશભરમાં થાય છે. તો વિજેન્દ્ર ગુપ્તાના પરિવાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Apr 6, 2025
- 7:26 am
06 એપ્રિલના મહત્વના સમાચારઃ અમદાવાદમાં રહેણાંક મકાનમાં ચાલતા એસીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, બે ના મોત, 8 થી 10 ગાડીઓ બળીને થઈ ખાખ
આજ 06 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2025
- 9:04 pm
સગી દીકરીને દિલ્હીના ભૂતિયા કિલ્લામાં 20 વર્ષ સુધી કેદ રાખનારા ક્રુર ઓરંગઝેબનું ગુજરાત સાથે પણ છે કનેક્શન- વાંચો
દિલ્હીના દિલમાં એકતરફ લાલ કિલ્લા નામનું મોતીઓથી જડાયેલુ છે. બરાબર તેની પાછળની બાજુમાં આવેલો સલીમગઢ કિલ્લો, જર્જરીત, ખંઢેર અને વિતેલા સમયના ચિહ્નોથી ભરેલો. દિલ્હીમાં આ કિલ્લાને હાલ ભૂતિયો કિલ્લો કહે છે. લોકોમાં માન્યતા છે કે ત્યાં ભૂતોનો વાસ છેે. ત્યાં એક આત્મા ભટકે છે. આ આત્મા પણ કોઈ જેવી-તેવી નહીં પરંતુ એક સમયે જે મુઘલ સલ્તનતનો ઝંડો લહેરાતો હતો તે મુઘલ ખાનદાનની રાજકુમારીની આત્મા. તેનુ નામ હતુ જેબ-ઉન-નિસા (જેબુન્નિસા)
- Mina Pandya
- Updated on: Apr 1, 2025
- 7:47 pm