World Vegetarian Day : ભારતની એ શાકાહારી વાનગી જેના દિવાના છે વિદેશીઓ, વિશ્વભરમાં છે બોલબાલા
દર 1 ઓક્ટોબરને વિશ્વ શાકાહારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ શાકાહારી ખોરાકને પ્રોત્સાહન આપવાનો તેમજ શાકાહારી જીવનશૈલી વિશે જાગૃતિ લાવવાનો છે. એ નોંધવું જોઇએ કે વર્ષ 1977 નોર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટી (NAVS) દ્વારા વિશ્વ શાકાહારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Latest News Updates
Most Read Stories