AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોનમાં Eye Protection મોડ ચાલુ કરવો કેમ જરુરી છે? 99% લોકો નથી જાણતા કારણ

તમે ખબર હશે કે આખો દિવસ ફોનનો ઉપયોગ કર્યા પછી ઘણી વાર માંથુ અને આંખો દુખવા લાગે છે. જેની પાછળ જવાબદાર તમારો સ્માર્ટ ફોન છે, પણ જો ફોનમાં Eye Protection કે પછી Eye Comfort Mode ઓન કરી દેવામાં આવે તો ચાલો જાણીએ શું થાય છે.

| Updated on: Sep 25, 2025 | 10:42 AM
Share
લોકો દિવસનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં વિતાવે છે. ડિવાઇસની તેજ બ્રાઇટનેસ અને તેમાંથી નીકળતી લાઈટ આપણાને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે, પણ જો ફોનમાં Eye Protection કે પછી Eye Comfort Mode ઓન કરી લો છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. ત્યારે દરે ફોનમાં આ મોડ ઓન હોવો જરુરી છે ત્યારે ચાલો જાણીએ કેમ?

લોકો દિવસનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં વિતાવે છે. ડિવાઇસની તેજ બ્રાઇટનેસ અને તેમાંથી નીકળતી લાઈટ આપણાને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે, પણ જો ફોનમાં Eye Protection કે પછી Eye Comfort Mode ઓન કરી લો છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. ત્યારે દરે ફોનમાં આ મોડ ઓન હોવો જરુરી છે ત્યારે ચાલો જાણીએ કેમ?

1 / 7
 તમે ખબર હશે કે આખો દિવસ ફોનનો ઉપયોગ કર્યા પછી ઘણી વાર માંથુ અને આંખો દુખવા લાગે છે. જેની પાછળ જવાબદાર તમારો સ્માર્ટ ફોન છે, પણ જો ફોનમાં Eye Protection કે પછી Eye Comfort Mode ઓન કરી દેવામાં આવે તો ચાલો જાણીએ શું થાય છે.

તમે ખબર હશે કે આખો દિવસ ફોનનો ઉપયોગ કર્યા પછી ઘણી વાર માંથુ અને આંખો દુખવા લાગે છે. જેની પાછળ જવાબદાર તમારો સ્માર્ટ ફોન છે, પણ જો ફોનમાં Eye Protection કે પછી Eye Comfort Mode ઓન કરી દેવામાં આવે તો ચાલો જાણીએ શું થાય છે.

2 / 7
હકીકતમાં, ફોનમાં આઇ કમ્ફર્ટ મોડ એક ફીચર હોય છે. આ સેટિંગને ચાલુ કરવાથી ફોનના લાઇટનો રંગ થોડો પીળાશ પડતો થઈ જાય છે. આ, વાસ્તવમાં, તમારા ડિવાઇસમાંથી બહાર નીકળતી બ્લ્યૂ લાઈટને કન્ટ્રોલ કરે છે.

હકીકતમાં, ફોનમાં આઇ કમ્ફર્ટ મોડ એક ફીચર હોય છે. આ સેટિંગને ચાલુ કરવાથી ફોનના લાઇટનો રંગ થોડો પીળાશ પડતો થઈ જાય છે. આ, વાસ્તવમાં, તમારા ડિવાઇસમાંથી બહાર નીકળતી બ્લ્યૂ લાઈટને કન્ટ્રોલ કરે છે.

3 / 7
લાંબા સમય સુધી તમે ફોનને જોવો છો તો આંખોમાં તાણ આવી શકે છે. તમારા ફોન પર આઇ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવાથી આંખોમાં તાણ દૂર કરવામાં મદદ મળી શકે છે.

લાંબા સમય સુધી તમે ફોનને જોવો છો તો આંખોમાં તાણ આવી શકે છે. તમારા ફોન પર આઇ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવાથી આંખોમાં તાણ દૂર કરવામાં મદદ મળી શકે છે.

4 / 7
ફોનમાં આ મોડ ચાલુ ના હોય અને તમે આખો દિવસ ફોન પર કામ કરતા હોવ તો પછી તમને રાત્રે ઉંઘ લેવામાં પણ તકલીફ પડે છે. આ બધુ જ તમારા ફોનની બ્લ્યૂ લાઈટના કારણે થાય છે.

ફોનમાં આ મોડ ચાલુ ના હોય અને તમે આખો દિવસ ફોન પર કામ કરતા હોવ તો પછી તમને રાત્રે ઉંઘ લેવામાં પણ તકલીફ પડે છે. આ બધુ જ તમારા ફોનની બ્લ્યૂ લાઈટના કારણે થાય છે.

5 / 7
ફોનમાં આઈ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવા માટે, પહેલા સેટિંગ્સ પર જાઓ. હવે ડિસ્પ્લે સેટિંગ્સ પર જાઓ. તમને અહીં આઈ કમ્ફર્ટ મોડ દેખાશે તેના પર ટેપ કરો.

ફોનમાં આઈ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવા માટે, પહેલા સેટિંગ્સ પર જાઓ. હવે ડિસ્પ્લે સેટિંગ્સ પર જાઓ. તમને અહીં આઈ કમ્ફર્ટ મોડ દેખાશે તેના પર ટેપ કરો.

6 / 7
આઈ કમ્ફર્ટ મોડ ટૉગલ ચાલુ કરો. આ મોડમાં ફોનનો ઉપયોગ કંઈક અલગ લાગી શકે છે. આ ફોનની લાઇટિંગમાં ફેરફાર કરે છે, જેનો અર્થ છે કે વપરાશકર્તાને ફોનના ડિસ્પ્લે પર એક અલગ જોવાનો અનુભવ મળે છે.

આઈ કમ્ફર્ટ મોડ ટૉગલ ચાલુ કરો. આ મોડમાં ફોનનો ઉપયોગ કંઈક અલગ લાગી શકે છે. આ ફોનની લાઇટિંગમાં ફેરફાર કરે છે, જેનો અર્થ છે કે વપરાશકર્તાને ફોનના ડિસ્પ્લે પર એક અલગ જોવાનો અનુભવ મળે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
g clip-path="url(#clip0_868_265)">