AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 27 વર્ષ પછી માતા-પિતા થઈ રહ્યા છે અલગ, તો દીકરાએ પોતાનું નામ બદલ્યું

Thalapathy Vijay Divorce : થોડા સમય પહેલા થલાપતિ વિજય અને સંગીતાના છુટાછેડાની ચર્ચા ચારેબાજુ થતી હતી. આના પર અનેક લોકોનું રિએક્શન પણ સામે આવ્યું હતુ. 25 વર્ષના લગ્ન તૂટ્યા બાદ હવે બાળકોની પણ આ મામલે એન્ટ્રી થઈ છે. તેમના દીકરાએ પિતાનું નામ દુર કરી માતાનું નામ જોડ્યું છે.

| Updated on: Mar 15, 2026 | 1:11 PM
Share
સાઉથ સુપરસ્ટાર હાલમાં ખુબ ચર્ચામાં છે. હાલમાં તેની પત્ની સંગીતાએ છુટાછેડાની અરજી આપી છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. સંગીતાએ વિજય પર અન્ય મહિલા સાથે તેના પર લગ્નેત્તર સંબંધો હોવાનો આરોપ છે. 25 વર્ષના લગ્નજીવન પછી તેમના સંબંધો તૂટવાથી બધાને આઘાત લાગ્યો.

સાઉથ સુપરસ્ટાર હાલમાં ખુબ ચર્ચામાં છે. હાલમાં તેની પત્ની સંગીતાએ છુટાછેડાની અરજી આપી છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. સંગીતાએ વિજય પર અન્ય મહિલા સાથે તેના પર લગ્નેત્તર સંબંધો હોવાનો આરોપ છે. 25 વર્ષના લગ્નજીવન પછી તેમના સંબંધો તૂટવાથી બધાને આઘાત લાગ્યો.

1 / 7
આ દરમિયાન, તેમના પુત્રની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે પોતાના નામમાં ફેરફાર કર્યો છે.માતા-પિતાના અલગ થવાની અફવાઓ વચ્ચે, થલાપતિ વિજયના દીકરાએ પિતાની સરનેમ બદલીને માતાની સરનેમ અપનાવી છે.

આ દરમિયાન, તેમના પુત્રની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે પોતાના નામમાં ફેરફાર કર્યો છે.માતા-પિતાના અલગ થવાની અફવાઓ વચ્ચે, થલાપતિ વિજયના દીકરાએ પિતાની સરનેમ બદલીને માતાની સરનેમ અપનાવી છે.

2 / 7
થલાપતિ વિજયના દીકરા જેસન સંજયે પોતાના નામમાં મોટો ફેરફાર કર્યો છે. પહેલા તેનું નામ જેસન સંજય હતુ પરંતુ હવે તેમણે જેસ સંજય એસ કર્યું છે. તેના પિતાનું નામ દુર કરતા લોકોમાં ચર્ચા વધુ તેજ બની છે. કેટલાક લોકોનું માનવું છે કે, આ દીકરાનું માતાનું નામ અપનાવવું એનો મતલબ કે દીકરો માતા સાથે છે.

થલાપતિ વિજયના દીકરા જેસન સંજયે પોતાના નામમાં મોટો ફેરફાર કર્યો છે. પહેલા તેનું નામ જેસન સંજય હતુ પરંતુ હવે તેમણે જેસ સંજય એસ કર્યું છે. તેના પિતાનું નામ દુર કરતા લોકોમાં ચર્ચા વધુ તેજ બની છે. કેટલાક લોકોનું માનવું છે કે, આ દીકરાનું માતાનું નામ અપનાવવું એનો મતલબ કે દીકરો માતા સાથે છે.

3 / 7
તમને જણાવી દઈએ કે, જેસન ફિલ્મ ડાયરેક્ટર બનવા માંગે છે. જ્યારે માતા-પિતાનો ઝગડો થાય છે તો બાળકો સૌથી વધારે ચિંતામાં રહે છે. તેના પર વધારે પ્રભાવ પડે છે અને તેઓ દુખી થાય છે. જેસને સોશિયલ મીડિયા પર તેના પિતાને અનફોલો પણ કરી દીધા છે.

તમને જણાવી દઈએ કે, જેસન ફિલ્મ ડાયરેક્ટર બનવા માંગે છે. જ્યારે માતા-પિતાનો ઝગડો થાય છે તો બાળકો સૌથી વધારે ચિંતામાં રહે છે. તેના પર વધારે પ્રભાવ પડે છે અને તેઓ દુખી થાય છે. જેસને સોશિયલ મીડિયા પર તેના પિતાને અનફોલો પણ કરી દીધા છે.

4 / 7
તમને જણાવી દઈએ કે, વિજય અને સંગીતાના 2 બાળકો છે. દીકરો જેસન અને દીકરી દિવ્યા સાશાય પરિવાર પહેલા ખુશીથી રહેતો હતો. પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. બાળકો તેમના માતાપિતા વચ્ચે ફસાઈ જાય છે અને તેમને નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે છે.

તમને જણાવી દઈએ કે, વિજય અને સંગીતાના 2 બાળકો છે. દીકરો જેસન અને દીકરી દિવ્યા સાશાય પરિવાર પહેલા ખુશીથી રહેતો હતો. પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. બાળકો તેમના માતાપિતા વચ્ચે ફસાઈ જાય છે અને તેમને નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે છે.

5 / 7
 થલાપતિ વિજય હાલમાં એક લગ્નમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે અભિનેત્રી તૃષા પણ જોવા મળી હતી. આ બાદ બંન્નેની અફવાની ચર્ચા ચારે બાજુ થવા લાગી હતી.

થલાપતિ વિજય હાલમાં એક લગ્નમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે અભિનેત્રી તૃષા પણ જોવા મળી હતી. આ બાદ બંન્નેની અફવાની ચર્ચા ચારે બાજુ થવા લાગી હતી.

6 / 7
તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય અને તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ 27 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે. સંગીતાએ 2025 માં ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં કથિત લગ્નેત્તર સંબંધો અને મતભેદોનો ઉલ્લેખ કરીને છૂટાછેડા માટે અરજી કરી હતી. આ દંપતીએ 1999માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે. (All photo : tv 9)

તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય અને તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ 27 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે. સંગીતાએ 2025 માં ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં કથિત લગ્નેત્તર સંબંધો અને મતભેદોનો ઉલ્લેખ કરીને છૂટાછેડા માટે અરજી કરી હતી. આ દંપતીએ 1999માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે. (All photo : tv 9)

7 / 7

 

27 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહેલા થલાપતી વિજયના પરિવાર વિશે જાણીએ અહી ક્લિક કરો

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">