Coriander Water Benefits : ધાણાનું પાણી ડાયાબિટીસ સહિત શરીરની આટલી બીમારીઓ માટે છે રામબાણ, જાણો ફાયદા

શિયાળામાં દરેકના રસોડામાં બનતી વાનગીઓમાં લીલા ધાણા ઉમેરવામાં આવે છે.તે માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે એટલું જ નહીં, પરંતુ તે એક ઔષધીય છોડ પણ છે જેમાં અનેક ગુણો છે.તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે. ધાણા પાચન શક્તિ વધારવા, કોલેસ્ટ્રોલ લેવલ જાળવવા, ડાયાબિટીસ, કીડની અને અન્ય ઘણી બીમારીઓમાં અસરકારક સાબિત થઈ શકે છે.

| Updated on: Jan 15, 2025 | 2:28 PM
લીલા ધાણા માત્ર એક મસાલો નથી, પરંતુ તે એક ઉત્તમ દવા પણ છે. લીલા ધાણાના પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસના લક્ષણોને ઓછા કરવામાં મદદ મળી શકે છે.  આ લેખમાં આપણે જાણીશું કે લીલા ધાણાના પાણીનું સેવન ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે અને તેના અન્ય સ્વાસ્થ્ય લાભો શું છે.

લીલા ધાણા માત્ર એક મસાલો નથી, પરંતુ તે એક ઉત્તમ દવા પણ છે. લીલા ધાણાના પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસના લક્ષણોને ઓછા કરવામાં મદદ મળી શકે છે. આ લેખમાં આપણે જાણીશું કે લીલા ધાણાના પાણીનું સેવન ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે અને તેના અન્ય સ્વાસ્થ્ય લાભો શું છે.

1 / 10
લીલા ધાણાના પાણીમાં પ્રાકૃતિક એન્ટીઓક્સીડેન્ટ, ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત રાખવામાં મદદરૂપ છે, જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.

લીલા ધાણાના પાણીમાં પ્રાકૃતિક એન્ટીઓક્સીડેન્ટ, ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત રાખવામાં મદદરૂપ છે, જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.

2 / 10
લીલા ધાણા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે રામબાણ ગણાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા ધાણા કોઈ જડીબુટ્ટીથી ઓછા નથી! તેના નિયમિત સેવનથી લોહીમાં ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરી શકાય છે.

લીલા ધાણા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે રામબાણ ગણાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા ધાણા કોઈ જડીબુટ્ટીથી ઓછા નથી! તેના નિયમિત સેવનથી લોહીમાં ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરી શકાય છે.

3 / 10
પાચન સુધારે છે: લીલા ધાણામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સુધારે છે. તે પેટમાં ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરે છે, તમારા શરીરને સારું પોષણ પૂરું પાડે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ( Credits: Getty Images )

પાચન સુધારે છે: લીલા ધાણામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સુધારે છે. તે પેટમાં ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરે છે, તમારા શરીરને સારું પોષણ પૂરું પાડે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ( Credits: Getty Images )

4 / 10
લીલા ધાણાના પાણીનું સેવન ચયાપચયને વેગ આપે છે, જે શરીરમાં ચરબીના બર્નિંગને વેગ આપે છે. તે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અને ડાયાબિટીસના દર્દીઓને નિયંત્રિત વજન જાળવવામાં મદદ કરે છે. ( Credits: Getty Images )

લીલા ધાણાના પાણીનું સેવન ચયાપચયને વેગ આપે છે, જે શરીરમાં ચરબીના બર્નિંગને વેગ આપે છે. તે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અને ડાયાબિટીસના દર્દીઓને નિયંત્રિત વજન જાળવવામાં મદદ કરે છે. ( Credits: Getty Images )

5 / 10
લીલા ધાણા માત્ર તમારા શરીરમાં લોહી વધારવામાં જ ફાયદાકારક નથી પરંતુ તે આયર્નથી પણ ભરપૂર છે. તેથી એનિમિયાને દૂર કરવામાં તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત એન્ટી-ઓક્સીડેન્ટ, મિનરલ્સ, વિટામીન A અને C ભરપૂર હોવાથી ધાણા કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

લીલા ધાણા માત્ર તમારા શરીરમાં લોહી વધારવામાં જ ફાયદાકારક નથી પરંતુ તે આયર્નથી પણ ભરપૂર છે. તેથી એનિમિયાને દૂર કરવામાં તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત એન્ટી-ઓક્સીડેન્ટ, મિનરલ્સ, વિટામીન A અને C ભરપૂર હોવાથી ધાણા કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

6 / 10
લીલા ધાણામાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ લીલા ધાણાનું સેવન કરવાથી આંખોની રોશની સુધારવામાં મદદ મળે છે. ( Credits: Getty Images )

લીલા ધાણામાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ લીલા ધાણાનું સેવન કરવાથી આંખોની રોશની સુધારવામાં મદદ મળે છે. ( Credits: Getty Images )

7 / 10
લીલા ધાણા તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીલા ધાણામાં એવા તત્વો જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. આ માટે કોલેસ્ટ્રોલથી પીડિત વ્યક્તિ માટે ધાણાને ઉકાળીને તેનું પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ( Credits: Getty Images )

લીલા ધાણા તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીલા ધાણામાં એવા તત્વો જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. આ માટે કોલેસ્ટ્રોલથી પીડિત વ્યક્તિ માટે ધાણાને ઉકાળીને તેનું પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ( Credits: Getty Images )

8 / 10
લીલા ધાણાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને તાજગી અને ચમક આપે છે. તે ખીલ, કરચલીઓ અને ત્વચાની અન્ય સમસ્યાઓથી રાહત આપે છે.

લીલા ધાણાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને તાજગી અને ચમક આપે છે. તે ખીલ, કરચલીઓ અને ત્વચાની અન્ય સમસ્યાઓથી રાહત આપે છે.

9 / 10
લીલા ધાણા તમારી કિડની માટે ફાયદાકારક છે. લીલા ધાણામાં ઘણા એવા તત્વો હોય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

લીલા ધાણા તમારી કિડની માટે ફાયદાકારક છે. લીલા ધાણામાં ઘણા એવા તત્વો હોય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

10 / 10

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ત્વચાની સમસ્યા થઈ શકે છે.તો ત્વચાની સમસ્યાને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">