AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુના કરવામાં બાપ “શેર”, તો દીકરો છે “સવાશેર”, જેલની હવા ખાઇ રહેલા આસારામના પરિવારમાં કોણ કોણ છે જાણો

આસારામ ગુજરાતમાં એક વિવાદાસ્પદ સંત છે. ગુજરાત રાજ્યમાં તેમના અસંખ્ય ભક્તો અને આશ્રમો આવેલા છે. ધાર્મિક કાર્યોને નહિ પરંતુ પાપલીલાઓને કારણે ચર્ચામાં રહેલા આસારામના પરિવાર વિશે જાણો

| Updated on: Apr 17, 2025 | 11:20 AM
Share
 83 વર્ષના આસારામને  દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. ત્યારે આજે આપણે આસારામની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું

83 વર્ષના આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. ત્યારે આજે આપણે આસારામની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું

1 / 12
 ગુનો કરવામાં બાપ "શેર", તો દીકરો છે "સવાશેર", આસારામનો પરિવાર જુઓ કોણ કોણ છે.

ગુનો કરવામાં બાપ "શેર", તો દીકરો છે "સવાશેર", આસારામનો પરિવાર જુઓ કોણ કોણ છે.

2 / 12
આસારામે લક્ષ્મી દેવી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, પુત્ર નારાયણ સાંઈ અને પુત્રી ભારતી દેવી છે. બળાત્કારના કેસમાં નારાયણને આજીવન કેદની સજા ફટકારી છે.આસારામના અપરાધોના સંબંધમાં લક્ષ્મી દેવી અને ભારતીશ્રીની પણ ધરપકડ કરવામાં આવી હતી,

આસારામે લક્ષ્મી દેવી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, પુત્ર નારાયણ સાંઈ અને પુત્રી ભારતી દેવી છે. બળાત્કારના કેસમાં નારાયણને આજીવન કેદની સજા ફટકારી છે.આસારામના અપરાધોના સંબંધમાં લક્ષ્મી દેવી અને ભારતીશ્રીની પણ ધરપકડ કરવામાં આવી હતી,

3 / 12
આસારામનો જન્મ હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલા બેરાણી ગામમાં નગરશેઠ થાઉમલજી સિરુમલાનીના ઘરે 17 એપ્રિલ 1941ના રોજ થયો હતો. તેમની માતાનું નામ મોંધીબા છે.

આસારામનો જન્મ હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલા બેરાણી ગામમાં નગરશેઠ થાઉમલજી સિરુમલાનીના ઘરે 17 એપ્રિલ 1941ના રોજ થયો હતો. તેમની માતાનું નામ મોંધીબા છે.

4 / 12
આસારામનું બાળપણ સંઘર્ષોથી ભરપુર હતું. તેમનો પરિવાર પોતાની ચલ અને અચલ સંપતિ છોડી ને અમદાવાદ શહેરમાં 1947માં આવ્યો હતો. પોતાના ધન-વૈભવ છુટી જવાના કારણે આ પરિવાર આર્થિક વિષમતાના ચક્રવ્યુહમાં ફસાઇ ગયુ,

આસારામનું બાળપણ સંઘર્ષોથી ભરપુર હતું. તેમનો પરિવાર પોતાની ચલ અને અચલ સંપતિ છોડી ને અમદાવાદ શહેરમાં 1947માં આવ્યો હતો. પોતાના ધન-વૈભવ છુટી જવાના કારણે આ પરિવાર આર્થિક વિષમતાના ચક્રવ્યુહમાં ફસાઇ ગયુ,

5 / 12
પરંતુ કોઇ પણ રીતે આજીવિકા ચલાવવા માટે  થૌમલએ લાકડા અને કોલસાનો ધંધો શરુ કર્યો અને તેનાથી આ પરિવારની આર્થિક પરિસ્થિતીમાં સુધારો આવવા લાગ્યો.

પરંતુ કોઇ પણ રીતે આજીવિકા ચલાવવા માટે થૌમલએ લાકડા અને કોલસાનો ધંધો શરુ કર્યો અને તેનાથી આ પરિવારની આર્થિક પરિસ્થિતીમાં સુધારો આવવા લાગ્યો.

6 / 12
આસુમલ (આસારામ)ની શરુઆતનું શિક્ષણ સિંધી ભાષામાં શરુ કર્યું હતુ. ત્યાર બાદ તેમને સાત વર્ષની ઊમરે પ્રાથિમક શિક્ષણ માટે જયહિન્દ હાઇસ્કુલ, મણીનગર, અમદાવાદમાં પ્રવેશ લીધો હતો.

આસુમલ (આસારામ)ની શરુઆતનું શિક્ષણ સિંધી ભાષામાં શરુ કર્યું હતુ. ત્યાર બાદ તેમને સાત વર્ષની ઊમરે પ્રાથિમક શિક્ષણ માટે જયહિન્દ હાઇસ્કુલ, મણીનગર, અમદાવાદમાં પ્રવેશ લીધો હતો.

7 / 12
2013માં સુરતમાં બે બહેનોએ આસારામ અને તેના પુત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે, 1997 થી 2006 વચ્ચે આસારામ અને તેના પુત્રએ મોટેરા આશ્રમમાં તેના પર રેપ કર્યો હતો.  શારીરિક શોષણની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી.

2013માં સુરતમાં બે બહેનોએ આસારામ અને તેના પુત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે, 1997 થી 2006 વચ્ચે આસારામ અને તેના પુત્રએ મોટેરા આશ્રમમાં તેના પર રેપ કર્યો હતો. શારીરિક શોષણની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી.

8 / 12
લાખો અનુયાયીઓ ધરાવતા આસારામ બાપુનો વિવાદો સાથે ખુબ ઊંડો સંબંધ રહ્યો છે. આસારામ બાપુ અને તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ પર ભૂતકાળમાં અનેક પ્રકારના આરોપો લાગી ચૂક્યા છે.

લાખો અનુયાયીઓ ધરાવતા આસારામ બાપુનો વિવાદો સાથે ખુબ ઊંડો સંબંધ રહ્યો છે. આસારામ બાપુ અને તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ પર ભૂતકાળમાં અનેક પ્રકારના આરોપો લાગી ચૂક્યા છે.

9 / 12
ઓગસ્ટ 2013માં આસારામ વિરુદ્ધ 16 વર્ષની કિશોરી પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો પીડિતાનો પરિવાર આસારામનો કટ્ટર ભક્ત હતો. પીડિતાના પિતાએ પોતાના ખર્ચે શાહજહાંપુરમાં આસારામનો આશ્રમ બનાવ્યો હતો.

ઓગસ્ટ 2013માં આસારામ વિરુદ્ધ 16 વર્ષની કિશોરી પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો પીડિતાનો પરિવાર આસારામનો કટ્ટર ભક્ત હતો. પીડિતાના પિતાએ પોતાના ખર્ચે શાહજહાંપુરમાં આસારામનો આશ્રમ બનાવ્યો હતો.

10 / 12
બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.

બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.

11 / 12
ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.

ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

 

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">