Ahmedabad રુટની આ ટ્રેન નોન ઇન્ટરલોકીંગ કારણોને લીધે રહેશે રદ, મુસાફરી કરતા પહેલા ચેક કરો ટાઈમ ટેબલ
Ahmedabad route cancelled : નાગપુર મંડળમાં નોન ઇન્ટરલોકીંગ કાર્યના કારણે અમદાવાદ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેવાની છે. તમે પણ આ તારીખોની અંદર ક્યાંય મુસાફરી કરવાના હોય તો ટાઈમ ટેબલ જોઈને નીકળવું જોઈએ.
Most Read Stories