Plant In Pot : ગણેશજીની પ્રિય દુર્વાને આજે જ ઘરે ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફૂલના છોડ ઉગાડી શકીએ. ત્યારે આજે જોઈશું કે ઘરે દુર્વા કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

| Updated on: Sep 08, 2024 | 2:48 PM
ભગવાન ગણેશની પૂજામાં દુર્વાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ દુર્વાનું સેવન કરવાથી પણ અનેક લાભ થાય છે. તો આજે જાણીશું કે ઘરે કૂંડામાં કેવી રીતે દુર્વા ઉગાડી શકાય છે.

ભગવાન ગણેશની પૂજામાં દુર્વાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ દુર્વાનું સેવન કરવાથી પણ અનેક લાભ થાય છે. તો આજે જાણીશું કે ઘરે કૂંડામાં કેવી રીતે દુર્વા ઉગાડી શકાય છે.

1 / 5
ઘરે દુર્વા ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં એક છિદ્ર હોવુ જોઈએ. હવે માટીમાં કોકોપીટ અને છાણિયુ ખાતર ઉમેરો.

ઘરે દુર્વા ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં એક છિદ્ર હોવુ જોઈએ. હવે માટીમાં કોકોપીટ અને છાણિયુ ખાતર ઉમેરો.

2 / 5
હવે તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી તેમાં પાણી ઉમેરો.  માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ દુર્વા રોપી તેના પર માટી નાખી દો.

હવે તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી તેમાં પાણી ઉમેરો. માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ દુર્વા રોપી તેના પર માટી નાખી દો.

3 / 5
દુર્વાને એવી જગ્યાએ રાખો કે જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. તેમજ દિવસમાં એક વાર દુર્વાને પાણી પીવડાવો.

દુર્વાને એવી જગ્યાએ રાખો કે જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. તેમજ દિવસમાં એક વાર દુર્વાને પાણી પીવડાવો.

4 / 5
દુર્વામાં તમે મહિનામાં એક વખત છાણિયુ ખાતર નાખો. જેથી દુર્વાનો ઝડપથી વિકાસ થાય છે.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Freepik

દુર્વામાં તમે મહિનામાં એક વખત છાણિયુ ખાતર નાખો. જેથી દુર્વાનો ઝડપથી વિકાસ થાય છે.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Freepik

5 / 5
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">