LPG Gas Cylinder Storage Rules Breaking : ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો? નિયમ તોડશો તો થઈ શકે જેલ
LPG Cylinder Storage Rules: ઘરે LPG ગેસ સિલિન્ડર સંગ્રહવા અંગેના કેટલાક નિયમો છે. જરૂર કરતાં વધુ સિલિન્ડર એકઠા કરવાને સંગ્રહખોરી ગણી શકાય અને વધુ સિલિન્ડર સ્ટોર કરશો તો શું કાર્યવાહી થઈ શકે તે જાણો
- Hasmukh Ramani
- Updated on: Mar 14, 2026
- 9:25 am
LPG Cylinder Booking Rule Breaking : સિલિન્ડર બુક કરતા પહેલા જાણો! હવે આ નિયમ વગર નહીં મળે LPG
LPG Cylinder Booking Rule: સરકારે LPG અંગેની ઘણી ગેરસમજો દૂર કરી છે અને કહ્યું છે કે ગેસ બુક કરાવ્યા પછી, રસોઈ ગેસ 2.5 દિવસમાં ઉપલબ્ધ થશે.
- Hasmukh Ramani
- Updated on: Mar 14, 2026
- 8:36 am
Breaking News : LPG Gas Cylinderનું ફોનથી બૂકિંગ નથી થઈ રહ્યું? આ ટ્રિકથી મિનિટોમાં બૂક થઇ જશે
Alternate Ways to Book LPG Gas Cylinder : આજે અમે તમને ચાર રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે મિનિટોમાં ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. ચાલો જાણીએ...
- Hasmukh Ramani
- Updated on: Mar 13, 2026
- 9:04 am
Breaking News : Iran Israel Us War વચ્ચે PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કરીને કહ્યું કે, વાતચીત અને ડિપ્લોમસીથી સમાધાન
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોની સલામતી અને અવિરત ઉર્જા પરિવહનની જરૂરિયાત ભારતની ટોચની પ્રાથમિકતાઓ છે. તેમણે શાંતિ અને સ્થિરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને વાતચીત અને ડિપ્લોમસી દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી.
- Hasmukh Ramani
- Updated on: Mar 13, 2026
- 8:11 am
Breaking News : લવ મેરેજ બાદ ભડક્યો વિવાદ! કિંજલ રબારીનો આક્ષેપ ‘મારા જીવને જોખમ’
પાટણમાં ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને વિવાદ સર્જાયો છે. પરિવાર અને રબારી સમાજ દ્વારા વિરોધ થતા કિંજલ રબારીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માગ્યું છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કરતા કહ્યું કે, જો તેને કે તેના પતિને કોઈ નુકસાન થશે તો તેના માટે તેનો પરિવાર જવાબદાર રહેશે.
- Hasmukh Ramani
- Updated on: Mar 14, 2026
- 8:50 am
AC Using Tips : 24 કલાક AC ચલાવવું સલામત છે કે જોખમી? નિષ્ણાતોની ચેતવણી
AC Using Tips: ઘણા લોકો ઉનાળા દરમિયાન લાંબા સમય સુધી એસી ચલાવે છે. પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. તમારે દિવસમાં કેટલા કલાક સતત એસી ચલાવવો જોઈએ? નિષ્ણાતો શું કહે છે તે જાણો.
- Hasmukh Ramani
- Updated on: Mar 14, 2026
- 8:51 am
Washing Tips : કપડાંના ડાઘથી કંટાળી ગયા છો? આ સિક્રેટ ટ્રિક અજમાવો
જો તમારા કપડા પર તેલ કે ગ્રીસના ડાઘ પડ્યા છે, તો ટેલ્કમ પાવડર (Talcum Powder) ખૂબ મદદરૂપ થાય છે. ડાઘવાળા વિસ્તાર પર ટેલ્કમ પાવડર (Talcum Powder) છાંટો. જો ટેલ્કમ પાવડર (Talcum Powder) ઉપલબ્ધ ન હોય, તો કોર્ન સ્ટાર્ચ (Corn Starch) નો પણ ઉપયોગ કરી શકાય છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 14, 2026
- 8:51 am
Fuel Crisis Breaking News : યુદ્ધની અસર? જામનગરમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો, જુઓ Video
જામનગરમાં ઇંધણની અછતની આશંકા વચ્ચે શહેરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે સર્જાયેલી સ્થિતિને પગલે વાહનચાલકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા છે. ભારે ભીડના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ થયા હતા. લોકો પોતાના વાહનોની ટાંકીઓ સંપૂર્ણ ભરાવી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 11, 2026
- 10:40 am
Fuel Crisis Breaking News : LPG કેવી રીતે બને છે? અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે અછત કેમ સર્જાઈ રહી છે? તેનું કનેક્શન જાણો
LPG Gas : LPG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભારત સહિત ઘણા દેશોમાં લાખો ઘરોમાં રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે. વૈશ્વિક પરિસ્થિતિમાં કોઈપણ ઉથલપાથલ કે તણાવની સીધી અસર LPGના ભાવ પર પડે છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 11, 2026
- 9:19 am
Breaking News : યુદ્ધ વચ્ચે ખાંડ માર્કેટમાં ઝટકો! ભારતને ફાયદો કે નુકસાન? જાણો
ઈરાનમાં યુદ્ધ અને અમેરિકા-ઈઝરાયલ હુમલાઓ ભારતની ખાંડ નિકાસને અસર કરી રહ્યા છે. આનાથી સ્થાનિક બજારમાં ખાંડનું પ્રમાણ વધશે, જેના કારણે ભાવ સ્થિર રહી શકે છે. 2025-26 સીઝનમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન 12% વધ્યું છે, અને મિલોમાં પુષ્કળ સ્ટોક છે. આવી સ્થિતિમાં યુદ્ધને કારણે નિકાસ ઘટવાથી સ્થાનિક બજારને ફાયદો થશે, અને સામાન્ય લોકોને ખાંડના ભાવમાં રાહત મળી શકે છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 10, 2026
- 10:52 am
Breaking News : યુદ્ધની અસર! ખાલીખમ ખજાના વચ્ચે પાકિસ્તાનમાં ‘લોકડાઉન’! કચેરીઓ 4 દિવસ જ ખુલશે, શાળાઓ બંધ
તેલ સંકટને કારણે પાકિસ્તાનમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારી ઇંધણ ભથ્થામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વર્ક ફ્રોમ હોમની પોલિસી લાગુ કરવામાં આવી છે. સરકારી કચેરીઓ અઠવાડિયામાં ચાર દિવસ ખુલ્લી રહેશે. શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રાખવામાં આવી છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 10, 2026
- 8:36 am
Breaking News : શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર, જુઓ Video
સુરતના કામરેજમાં પાટીદાર સમાજની બેઠકમાં શિક્ષણ અને આરોગ્યના વધતા ખર્ચ સામે ચિંતા વ્યક્ત કરાઈ. પાટીદાર અગ્રણીઓએ શિક્ષણના ખાનગીકરણ અને મોંઘી ફી વસૂલતી સંસ્થાઓ સામે સરકાર કડક પગલાં ભરે તેવી માંગ કરી. સમાજે સસ્તા શિક્ષણ અને આરોગ્ય લાભો સુનિશ્ચિત કરવા સરકારના હસ્તક્ષેપની અપીલ કરી છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 9, 2026
- 12:32 pm