Breaking News : કોણ છે ઇરા એરી? ભારતીય મૂળની આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બની સોશિયલ મીડિયાનો નવો ક્રશ!
ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયન જુનિયર ક્રિકેટર ઇરા એરી ICC મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન ચર્ચામાં છે. તેની સુંદરતા અને રમત બંને માટે તે વાયરલ થઈ છે. ઇરાએ અંડર-19 શ્રેણીમાં 13 વિકેટ લીધી હતી અને હવે ઓસ્ટ્રેલિયન સિનિયર ટીમમાં ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. ક્રિકેટ ચાહકો તેને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 22, 2026
- 9:12 am
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યાના 9 વર્ષ બાદ જૂનો ટપ્પુ હવે શું કરી રહ્યો છે?
Taarak Mehta Ka Ooltah Chashmah Tapu: જો તમે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોના ચાહક છો, તો તમે ટપ્પુ પાત્રથી પરિચિત હશો. ભવ્ય ગાંધીએ નવ વર્ષ પહેલાં શોમાં ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ પછીથી તેણે શો છોડી દીધો. ચાલો જાણીએ કે શો છોડ્યા પછી ભવ્ય ગાંધી હવે શું કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 20, 2026
- 12:40 pm
Smartphone Battery Tips: શું તમે પણ આ ભૂલ કરો છો ? જાણો Wi-Fi અને Mobile Data માંથી કયું તમારા ફોનની બેટરી સૌથી ઝડપી ખતમ કરે છે?
Mobile Data vs WiFi: આજે લગભગ દરેક સ્માર્ટફોન યુઝર માટે બેટરીનો ઝડપી વપરાશ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા લોકોને લાગે છે કે ઇન્ટરનેટ ચાલુ કરતા જ તેમની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે, પરંતુ શું તે ફક્ત Mobile Dataને કારણે છે? શું Mobile Data Wi-Fi કરતાં વધુ બેટરી વાપરે છે? ચાલો Wi-Fi અને Mobile Data વચ્ચેનો તફાવત સમજીએ જે તમારા ફોનના બેટરી વપરાશને અસર કરે છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 20, 2026
- 9:15 am
Tips : ઘરમાં પાણીનું માટલું કઈ દિશામાં રાખવું? ગરુડ પુરાણના આ નિયમો બદલી દેશે તમારું ભાગ્ય!
ગરુડ પુરાણ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પાણીનું માટલું કઈ દિશામાં રાખવું તે ભાગ્ય બદલી શકે છે. ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં ઘડો રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે, જ્યારે દક્ષિણ દિશા કે રસોડામાં અગ્નિ પાસે તે અશુભ મનાય છે. શુભ ફળ માટે સ્વચ્છતા અને યોગ્ય સ્થાનનું ધ્યાન રાખો.
- Hasmukh Ramani
- Updated on: Jun 19, 2026
- 1:04 pm
Breaking News : લોકો આશ્ચર્યમાં: ‘પાણી પર રોડ’ બનાવવાની આ અદભુત ટેકનોલોજી રાધનપુર તંત્ર લાવ્યું ક્યાંથી? જુઓ Video
રાધનપુરના મસાલી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવા છતાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના પર અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને રોડની ગુણવત્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પ્રશાસન પર મીઠી નજર રાખવાનો આરોપ.
- Hasmukh Ramani
- Updated on: Jun 18, 2026
- 12:32 pm
Tips : શું તમારા બાળકને વારંવાર નજર લાગી જાય છે? અપનાવો આ પરંપરાગત રીતો
ભારતીય સંસ્કૃતિમાં બાળકોને નજર લાગવાની માન્યતા પ્રચલિત છે. આ લેખમાં, નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટેના પરંપરાગત ઉપાયો જેવા કે કાજળ, કાળા દોરાનો ઉપયોગ અને નજર ઉતારવાની રીતો વિશે જાણો. સાથે જ, બાળકના આરોગ્ય, સ્વચ્છતા અને સુરક્ષા માટેના વ્યવહારુ પગલાંઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે શિશુના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 22, 2026
- 8:59 am
Snake Plant Vastu Tips: સ્નેક પ્લાન્ટ ઘરમાં રાખતા પહેલાં ચેતી જજો! જો ખોટી દિશામાં રાખ્યો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન
વાસ્તુ અનુસાર સ્નેક પ્લાન્ટ ઘર માટે ખૂબ શુભ છે. તેને દક્ષિણ-પૂર્વ દિશા (અગ્નિ કોણ) માં રાખવાથી સકારાત્મક ઊર્જા, ધન-સમૃદ્ધિ અને શાંતિ વધે છે. ઉત્તર કે પશ્ચિમ દિશામાં તેને રાખવાનું ટાળો. આ છોડ નકારાત્મક ઊર્જા દૂર કરી આર્થિક સ્થિતિ સુધારે છે અને વૈજ્ઞાનિક રીતે હવા શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 17, 2026
- 10:45 am
Breaking News : ભારતમાં હવે તમામ સિરપના વેચાણ પર પ્રતિબંધ? ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો જ મળશે- જુઓ Video
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોટો આદેશ કર્યો છે કે હવે કફ સિરપ સહિત તમામ પ્રકારના સિરપ મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે. આ નિર્ણયને અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે આવકાર્યો છે. આ નિર્ણય નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઘણો સારો સાબિત થશે.
- Hasmukh Ramani
- Updated on: Jun 16, 2026
- 12:42 pm
Breaking News : રાજકોટમાં પગ મૂકતા જ હર્ષ સંઘવીને મળ્યો એક સંકેત અને પહોંચ્યા નરેશ પટેલના ઘરે ! સર્જાયા અનેક તર્કવિતર્ક, જુઓ Video
રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે ખાસ મુલાકાત થઈ. આ મુલાકાત સાંઢિયા પુલના લોકાર્પણ બાદ નરેશ પટેલના નિવાસસ્થાને થઈ હતી. નરેશ પટેલ સક્રિય રાજકારણમાં ન હોવા છતાં, તેમની રાજકીય ગતિવિધિઓ અને ખોડલધામમાંથી નિવૃત્તિ લેવાના નિવેદનને કારણે આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે, જેનાથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 13, 2026
- 12:31 pm
Breaking News : ધાર્મિક ધરોહરનું કાયદાકીય કવચ! સાળંગપુર હનુમાનજી મંદિરના નામ અને સ્વરૂપોની બૌદ્ધિક સંપત્તિ તરીકે થઇ નોંધણી, જુઓ Video
સાળંગપુર હનુમાનજીના નામ, દિવ્ય સ્વરૂપો અને કિંગ ઓફ સાળંગપુરને કૉપિરાઇટ તથા ટ્રેડમાર્ક સુરક્ષા આપવામાં આવી છે. મંદિર સમિતિ દ્વારા આ કાયદાકીય સુરક્ષા મેળવવાનો મુખ્ય હેતુ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો વ્યવસાયિક દુરુપયોગ અટકાવવાનો છે. આ પ્રયાસો આધ્યાત્મિક વારસાના સંરક્ષણ માટે કરવામાં આવ્યા છે
- Hasmukh Ramani
- Updated on: Jun 12, 2026
- 1:41 pm
Breaking News : Vedanta Demerger નો અસલી ખેલ, 30 થી લઈને 86 રૂપિયા સુધી, જાણો સોમવારે લિસ્ટ થનારા 4 નવા શેરોનું ભવિષ્ય!
વેદાંતા લિમિટેડનું ડિમર્જર થતા 4 નવી કંપનીઓ - એલ્યુમિનિયમ, પાવર, ઓઈલ & ગેસ, આયર્ન & સ્ટીલ - સોમવારે બજારમાં લિસ્ટ થશે. આ વિભાજન રોકાણકારો માટે છુપાયેલી ફેર વેલ્યુ અનલૉક કરશે અને તેમને તેમની પસંદગીના સેક્ટરમાં સીધું રોકાણ કરવાની તક આપશે. દરેક કંપનીની ફેર વેલ્યુ જાહેર થઈ છે, જે રોકાણ નિર્ણયોમાં મદદ કરશે.
- Hasmukh Ramani
- Updated on: Jun 12, 2026
- 9:57 am
Randhawa Surname History : ગુરુ રંધાવાની અટકનો શું છે ઇતિહાસ? જાણો તેની પરંપરા અને સાંસ્કૃતિક વારસા વિશે
રંધાવા એક પ્રખ્યાત પંજાબી જાટ શીખ અટક છે, જે પંજાબના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને બહાદુરીનો વારસો દર્શાવે છે. આ અટક મૂળભૂત રીતે જાટ સમુદાય સાથે જોડાયેલી છે અને પરંપરાગત રીતે ખેતી, શાસન તેમજ સૈન્ય ક્ષેત્રે યોગદાન આપ્યું છે. આજે, રંધાવા અટક ધરાવતા લોકો વિશ્વભરમાં પંજાબી ઓળખ અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 11, 2026
- 12:59 pm