Mythology : સનાતન ધર્મનો સાંસ્કૃતિક ઈતિહાસ વેદ, પુરાણ, ઉપનિષદ અને ધર્મગ્રંથોથી બનેલો છે, જેમાંથી એક છે શિવ પુરાણ. શિવ પુરાણમાં એવી ઘણી ઘટનાઓ અને કથાઓનો ઉલ્લેખ છે, જે બહુ ઓછા લોકો જાણતા હશે. શિવ પુરાણમાં આવી જ એક કથા વર્ણવવામાં આવી છે,
આપણા દેશમાં ઘણી નદીઓ છે, જેને પવિત્ર માનવામાં આવે છે. આ નદીઓ સંબંધિત કથાઓનું વર્ણન પણ આપણા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે, મા ગંગા પૃથ્વી પર અવતરિત થયા હતા અને તેમણે હસ્તિનાપુર નરેશ સાથે વિવાહ પણ કર્યા હતા. મહારથી ભીષ્મ તેમનો જ પુત્ર હતા.
Mythology: મહાભારતના યુદ્ધમાં કૌરવો તરફથી 11 અક્ષૌહિણી અને પાંડવો તરફથી 7 અક્ષૌહિણી સેનાએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં તમામ મહારથીઓ અને સૈન્ય સહિત 50 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પરંતુ હવે સવાલ એ થાય છે કે, આટલી વિશાળ સૈન્ય માટે યુદ્ધ દરમિયાન ભોજન કોણ બનાવતું હતું
Mythology : મહાભારત યુદ્ધ પૌરાણિક યુદ્ધમાં લડાયેલું સૌથી મોટું યુદ્ધ હતું, જેમાં લાખો યોદ્ધાઓએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. તમે ક્યારેય વિચાર્યું છે કે, યુદ્ધ પછી વીરગતિ મેળવનારા તે યોદ્ધાઓની વિધવા પત્નીઓનું શું થયું હતું?