Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : મહાશિવરાત્રિ પર નાગેશ્વર જ્યોતિર્લિંગની સાથે સાથે આ મંદિરમાં પણ અચૂક કરો દર્શન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

| Updated on: Feb 21, 2025 | 12:54 PM
શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવાનું આગવુ મહત્ત્વ છે. ત્યારે દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. તમે આ મંદિરે બસ, ટ્રેન મારફતે દ્વારકા સુધી પહોંચી શકો છો. ત્યારબાદ લોકલ ટેક્સી દ્વારા મંદિર જઈ શકો છો. નાગેશ્વર મંદિર સવારે 5 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો મહાદેવના દર્શન કરી શકે છે.

શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવાનું આગવુ મહત્ત્વ છે. ત્યારે દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. તમે આ મંદિરે બસ, ટ્રેન મારફતે દ્વારકા સુધી પહોંચી શકો છો. ત્યારબાદ લોકલ ટેક્સી દ્વારા મંદિર જઈ શકો છો. નાગેશ્વર મંદિર સવારે 5 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો મહાદેવના દર્શન કરી શકે છે.

1 / 5
નાગેશ્વર મંદિરથી આશરે 20 કિલો મીટર દૂર દ્વારકા મંદિર આવેલુ છે. દ્વારકા મંદિરને ચાર ધામમાંથી એક ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. જ્યાં તમે સવારે 6 થી 9 વાગ્યા સુધી દર્શન કરી શકો છો.

નાગેશ્વર મંદિરથી આશરે 20 કિલો મીટર દૂર દ્વારકા મંદિર આવેલુ છે. દ્વારકા મંદિરને ચાર ધામમાંથી એક ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. જ્યાં તમે સવારે 6 થી 9 વાગ્યા સુધી દર્શન કરી શકો છો.

2 / 5
તમે બેટ દ્વારકાની મુલાકાત પણ લઈ શકો છો. બેટ દ્વારકા નાગેશ્વરથી આશરે 30થી 35 કિમી દૂર આવેલું છે. ત્યાં તમે બસ અને સ્થાનિક રિક્ષા દ્વારા પણ પહોંચી શકો છો.

તમે બેટ દ્વારકાની મુલાકાત પણ લઈ શકો છો. બેટ દ્વારકા નાગેશ્વરથી આશરે 30થી 35 કિમી દૂર આવેલું છે. ત્યાં તમે બસ અને સ્થાનિક રિક્ષા દ્વારા પણ પહોંચી શકો છો.

3 / 5
નાગેશ્વરથી 25 કિલોમીટર દૂર રુક્મિણી મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. રુક્મિણી મંદિરમાં તમે સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. આ ઉપરાંત ગોમતી ઘાટની મુલાકાત પણ તમે લઈ શકો છો.

નાગેશ્વરથી 25 કિલોમીટર દૂર રુક્મિણી મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. રુક્મિણી મંદિરમાં તમે સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. આ ઉપરાંત ગોમતી ઘાટની મુલાકાત પણ તમે લઈ શકો છો.

4 / 5
દ્વારકાના દરિયાકાંઠાના પ્રદેશની નજીક આવેલા મરીન નેશનલ પાર્કની મુલાકાત પણ લઈ શકો છો. જે નાગેશ્વરથી આશરે 45 થી 50 કિલો મીટરના અંતરે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કમાં તમે બોટ રાઈડ્સ અને દરિયાઈ જીવોને નિહાળી શકો છો. અહીં આશરે એન્ટ્રી ફી 50 થી 100 રુપિયા છે.

દ્વારકાના દરિયાકાંઠાના પ્રદેશની નજીક આવેલા મરીન નેશનલ પાર્કની મુલાકાત પણ લઈ શકો છો. જે નાગેશ્વરથી આશરે 45 થી 50 કિલો મીટરના અંતરે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કમાં તમે બોટ રાઈડ્સ અને દરિયાઈ જીવોને નિહાળી શકો છો. અહીં આશરે એન્ટ્રી ફી 50 થી 100 રુપિયા છે.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">