AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : મહાશિવરાત્રિ પર નાગેશ્વર જ્યોતિર્લિંગની સાથે સાથે આ મંદિરમાં પણ અચૂક કરો દર્શન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

| Updated on: Feb 21, 2025 | 12:54 PM
Share
શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવાનું આગવુ મહત્ત્વ છે. ત્યારે દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. તમે આ મંદિરે બસ, ટ્રેન મારફતે દ્વારકા સુધી પહોંચી શકો છો. ત્યારબાદ લોકલ ટેક્સી દ્વારા મંદિર જઈ શકો છો. નાગેશ્વર મંદિર સવારે 5 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો મહાદેવના દર્શન કરી શકે છે.

શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવાનું આગવુ મહત્ત્વ છે. ત્યારે દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. તમે આ મંદિરે બસ, ટ્રેન મારફતે દ્વારકા સુધી પહોંચી શકો છો. ત્યારબાદ લોકલ ટેક્સી દ્વારા મંદિર જઈ શકો છો. નાગેશ્વર મંદિર સવારે 5 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો મહાદેવના દર્શન કરી શકે છે.

1 / 5
નાગેશ્વર મંદિરથી આશરે 20 કિલો મીટર દૂર દ્વારકા મંદિર આવેલુ છે. દ્વારકા મંદિરને ચાર ધામમાંથી એક ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. જ્યાં તમે સવારે 6 થી 9 વાગ્યા સુધી દર્શન કરી શકો છો.

નાગેશ્વર મંદિરથી આશરે 20 કિલો મીટર દૂર દ્વારકા મંદિર આવેલુ છે. દ્વારકા મંદિરને ચાર ધામમાંથી એક ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. જ્યાં તમે સવારે 6 થી 9 વાગ્યા સુધી દર્શન કરી શકો છો.

2 / 5
તમે બેટ દ્વારકાની મુલાકાત પણ લઈ શકો છો. બેટ દ્વારકા નાગેશ્વરથી આશરે 30થી 35 કિમી દૂર આવેલું છે. ત્યાં તમે બસ અને સ્થાનિક રિક્ષા દ્વારા પણ પહોંચી શકો છો.

તમે બેટ દ્વારકાની મુલાકાત પણ લઈ શકો છો. બેટ દ્વારકા નાગેશ્વરથી આશરે 30થી 35 કિમી દૂર આવેલું છે. ત્યાં તમે બસ અને સ્થાનિક રિક્ષા દ્વારા પણ પહોંચી શકો છો.

3 / 5
નાગેશ્વરથી 25 કિલોમીટર દૂર રુક્મિણી મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. રુક્મિણી મંદિરમાં તમે સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. આ ઉપરાંત ગોમતી ઘાટની મુલાકાત પણ તમે લઈ શકો છો.

નાગેશ્વરથી 25 કિલોમીટર દૂર રુક્મિણી મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. રુક્મિણી મંદિરમાં તમે સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. આ ઉપરાંત ગોમતી ઘાટની મુલાકાત પણ તમે લઈ શકો છો.

4 / 5
દ્વારકાના દરિયાકાંઠાના પ્રદેશની નજીક આવેલા મરીન નેશનલ પાર્કની મુલાકાત પણ લઈ શકો છો. જે નાગેશ્વરથી આશરે 45 થી 50 કિલો મીટરના અંતરે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કમાં તમે બોટ રાઈડ્સ અને દરિયાઈ જીવોને નિહાળી શકો છો. અહીં આશરે એન્ટ્રી ફી 50 થી 100 રુપિયા છે.

દ્વારકાના દરિયાકાંઠાના પ્રદેશની નજીક આવેલા મરીન નેશનલ પાર્કની મુલાકાત પણ લઈ શકો છો. જે નાગેશ્વરથી આશરે 45 થી 50 કિલો મીટરના અંતરે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કમાં તમે બોટ રાઈડ્સ અને દરિયાઈ જીવોને નિહાળી શકો છો. અહીં આશરે એન્ટ્રી ફી 50 થી 100 રુપિયા છે.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">