Travel Diary : સોમનાથ મંદિરમા છે એવા પથ્થર, જે સોનું બનવાની ક્ષમતા ધરાવે છે

ગુજરાતના સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. લોકો સોમનાથ મંદિરમા દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનુ આ મંદિર દરિયાકિનારે આવેલુ છે. આ મંદિર વિશે જાણો વિશેષ માહિતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2022 | 12:47 PM
સોમનાથ મંદિર ગુજરામા આવેલું  પ્રસિધ્ધ મંદિર છે. સોમનાથ મંદિરમાં શંકર ભગવાનનુ શિવલિંગ છે. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગો માંથી એક છે. આ શંકર ભગવાનનુ એક એવું મંદિર છે, જયા દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

સોમનાથ મંદિર ગુજરામા આવેલું પ્રસિધ્ધ મંદિર છે. સોમનાથ મંદિરમાં શંકર ભગવાનનુ શિવલિંગ છે. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગો માંથી એક છે. આ શંકર ભગવાનનુ એક એવું મંદિર છે, જયા દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

1 / 5
Somnath mandir

Somnath mandir

2 / 5
ઈતિહાસમા જણાવ્યા મુજબ આ મંદિર લાખો વર્ષ પહેલાનુ છે અને આ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે.

ઈતિહાસમા જણાવ્યા મુજબ આ મંદિર લાખો વર્ષ પહેલાનુ છે અને આ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે.

3 / 5
સોમનાથ મંદિર પર  1024માં મહમૂદ ગઝનીએ, 1296માં ખિલજીની સેનાએ, 1375માં મુઝફ્ફર શાહે અને 1665માં ઔરંગઝેબે નષ્ટ કર્યું હતું. આ રીતે સોમનાથ મંદિર પર લગભગ 15થી પણ વધુ વખત હુમલા થયા હોવાનુ માનવામા આવે છે.

સોમનાથ મંદિર પર 1024માં મહમૂદ ગઝનીએ, 1296માં ખિલજીની સેનાએ, 1375માં મુઝફ્ફર શાહે અને 1665માં ઔરંગઝેબે નષ્ટ કર્યું હતું. આ રીતે સોમનાથ મંદિર પર લગભગ 15થી પણ વધુ વખત હુમલા થયા હોવાનુ માનવામા આવે છે.

4 / 5
લોક માન્યતા અનુસાર એવુ માનવામા આવે છે કે આ મંદિરમા પ્રસિદ્ધ સ્યામંતક રત્ન સોમનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન શિવના શિવલિંગના પોલાણમાં સુરક્ષિત રીતે છુપાયેલું છે અને લોકો એવુ માને છે કે આ પથ્થરમાં સોનું પેદા કરવાની ક્ષમતા છે.

લોક માન્યતા અનુસાર એવુ માનવામા આવે છે કે આ મંદિરમા પ્રસિદ્ધ સ્યામંતક રત્ન સોમનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન શિવના શિવલિંગના પોલાણમાં સુરક્ષિત રીતે છુપાયેલું છે અને લોકો એવુ માને છે કે આ પથ્થરમાં સોનું પેદા કરવાની ક્ષમતા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">